SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૨.૪ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૨૭ ઉત્તર : દ્વિક સંગી ૧૦ ભાંગામાંથી એક ભાગ જેને વિષે ઘટે છે. ક્ષાયિક પરિણામિકભાવને અને તે સિદ્ધના જીવને હોય છે. ક્ષયિકભાવે કેવલજ્ઞાનાદિ અને પરિણામિક ભાવે જીવત્વ જાણવું. બાકીના નવ ભાંગ અસંભવિત ગણાય છે. પ્રશ્ન ૧૪૪૬. ત્રિક સંયોગી સાન્નિપાતિક ભાવના ૧૦ ભાંગ કયા કયા હોય ? ઉત્તર : ત્રિક સંયોગી સાન્નિપાતિક ભાવના ૧૦ ભાં થાય. ૧.૨.૩ ૧.૪.૫ ૧ ઉપશમ-ક્ષાયિક-ક્ષપશમિક ૨.૩.૪ ૨ ઉપશમ-ક્ષાયિક-ઔદયિક ૧.૨.૫ ૨.૩.૫ ૩ ઉપશમ–ક્ષાયિક–પરિણામિક ૧.૩.૪ ૨.૪.૫ ૪ ઉપશમ-ક્ષપશમિક-ઔદયિક ૧.૭.૫ ૩૪.૫ ૫ ઉપશમ-ક્ષપશમિક-પરિણામિક ૬ ઉપશમ-ઔદયિક અને પરિણામિક ૭ ક્ષાયિક-ક્ષપશમિક-ઔદયિક ૮ ક્ષાયિક-ક્ષપશમિક-પારિણામિક ૯ ક્ષાયિક-ઔદયિક-પારિમિક ૧૦ પશમિક-ઔદયિક અને પરિણામિક પ્રશ્ન ૧૪૪૭. ત્રિક સંયેગી ૧૦ ભાંગામાંથી જેને વિષે કેટલા ભાગી ઘટે છે? ક્યા ક્યા જેમાં ઘટે ? ઉત્તર : ત્રિક સંયોગી બે ભાંગ ને વિષે ઘટે છે તે આ પ્રમાણે (૧) ક્ષેપથમિક-દયિક-પરિણામિક. આ ભાગે ચારે ગતિને વિષે રહેલા જીવોને ઘટે છે. માટે ચાર ભાંગા ગણાય છે. પશમ ભાવે જ્ઞાનાદિ. દયિક ભાવે નરકગતિ આદિ તથા પારિ ગામિક ભાવે છવલ્વાદિ જાણવા. (૨) ક્ષાયિક-દયિક-પરિણામિકા આ ભાંગે મનુષ્યગતિમાં કેવલી ભગવંતને હોય છે તે આ પ્રમાણે : Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy