SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ચતુર્થ કર્મગ્રંથ સાયિક ભાવ : ૧૭ માં ગુણસ્થાનકથી જાણો. પશમ ભાવ : ૧ થી ૧૨ , માં , ઔદયિક ભાવ : ૧ થી ૧૨ ); } }; પરિણામિક ભાવ : ૧ થી ૧૨ , , , પ્રશ્ન ૧૪૯૨. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તથા કાલ એ અજીવ દ્રવ્યને વિષે કયે ભાવ હોય છે? શા કારણથી ? ઉત્તર : આ દ્રવ્યને વિષે અનાદિ પરિણામિક ભાવ રહેલું હોય છે, કારણ કે એ દ્રવ્ય જગતમાં રહેલા છે અને તેઓ પિતાપિતાના ભાવેને વિષે પરિણામ પામ્યા કરે છે. માટે તેઓને અનાદિ પરિણામિક ભાવ કહેવાય છે. પ્રશ્ન ૧૮૯૭, પુદ્ગલાસ્તિકાય અજીવ દ્રવ્યને વિષે કેટલા ભાવો હોય છે? કયા કયા? કઈ રીતે? ઉત્તર : બે ભાવે હોય છે : (૧) પારિમિક ભાવ. તેને અનાદિ પરિણામિક ભાવ કહેવાય છે. તે પિતપોતાના ભાવરૂપે પરિણામ પામ્યા કરે છે. (૨) ઔદયિકભાવ પણ હોય છે. તે આ રીતે જાણે કે જે બે પરમાણુ સ્કંધે કે અનંતા પરમાણુના બનેલા સ્કંધ જે હોય છે તેમાં રહેલા જે વર્ણાદિ પુગલે તે ઔદયિક ભાવે કહેવાય છે તે આદિપરિણામિક અથવા ઔદયિક ભાવ કહેવાય છે. સમ્માઈ ચઉમુ તિગ ચઉ ભાવા ચઉ પણવસામણુવસંતે | ચઉ ખીણાપુર્વે તિત્રિ સેસ ગુણઠાણગેસ જિઓ / હર ભાવાર્થ : ૪-૫-૬-૭ ગુણઠાણે ત્રણ અથવા ચાર ભાવે હેય. છે. ૯-૧૦-૧૧ ગુણઠાણે ચાર અથવા પાંચ ભાવ હેય. ૮ અને ૧૨ મા ગુણઠાણે ચાર ભાવ હોય છે. બાકીના પાંચ ગુણસ્થાનકેને વિષે ત્રણ ભારે હોય છે. | ૭૩ પ્રશ્ન ૧૪૯૪. ૧ થી ૩ ગુણઠાણે કેટલા ભાવો હોય ? શા કારણથી ? 'ઉત્તર મિથ્યાત્વે સાસ્વાદને અને મિશ્ર ગુણસ્થાનકે સાન્નિપતિકભાવના છ ભાંગાઓમાંથી ૧ ભેગો ત્રિક સંયોગી ઘટે છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy