SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૨૦૭ પુરુષ વેદ બંધહેતુમાં કેટલી માગણ ઘટી શકે ? ઉત્તર : ૪૫ માર્ગણાઓ ઘટી શકે છે. દેવ, મનુષ્ય, તિર્યંચગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩યેગ, પુરુષવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ, (સૂક્રમ સંપાય, યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય અભવ્ય, ૬ સમક્તિ, સન્ની આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૨૦૮ સ્ત્રી વેદ બંધહેતુને વિષે કેટલી માર્ગણાઓ હોય ? ઉત્તર : ૪૪ માર્ગણાઓ ઘટી શકે છે : દેવ, મનુષ્ય-તિર્યંચગતિ, પંચે.-જાતિ, ત્રસકાય, ૩ યુગ, સ્ત્રીવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૮ સંયમ, (પરિહાર વિશુદ્ધ-સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત ચારિત્ર સિવાય) ૩ દર્શન, લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૨૦૯ નપુંસકવેદ બંધહેતુને વિષે કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : પદ માગણીઓ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, નપુંસકવેદ, ૪ કષાય. ૪ જ્ઞાન ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂકમ સંપરાય યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૨૧૦ પંદર યોગ બંધહેતુઓમાં કેટલી કેટલી માર્ગ ઓ ઘટે ? ઉત્તર : વેગમાં માર્ગણાઓનું જે વર્ણન જણાવેલ છે, તે પ્રમાણે જાણવું. તે નીચે પ્રમાણે છે : સત્યમન ગેમાર્ગુણ-૫૧ ઔદારિક કાયેગે માર્ગણ-૫૯ અત્યમન યોગે ,, -૪૯ , મિશ્ર , ; –૫૦ સત્યાસત્યમન મેગે ,, -૪૯ વૈક્રિયકાય છે , અસત્યામૃષામન મેગે ,, -પ૧ વૈક્રિય મિશ્રાગે , સત્ય વચન યે ,, -પ૧ આહારક કાય યોગે – ૩૨ અસત્ય વચન ગે , –૪૯ આહારક મિત્ર , -૩૨ સત્યાસત્ય વચન વેગે ,, - ૯ કામણ કાય વાગે , – ૩ અસત્યામૃષા વચન વેગે , -પપ . Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy