SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૨૦૨, અપ્રત્યાખ્યાનીય કાધાદિ જ કષાયે કેટલી માર્ગણામાં હોય? ઉત્તર : ૫૩ માર્ગણાઓમાં હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ક દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૨૦૩ પ્રત્યાખ્યાનીય ૪ કષાયે કેટલી માર્ગણાઓમાં ઉત્તર : ૫૪ માર્ગણાઓમાં ઘટી શકે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૨૦૪ : સંજવલન ક્રોધાદિ , કષાયોને વિષે કેટલી માર્ગણા હેય? ઉત્તર : ૫૮ માર્ગણાઓ હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, દ કાય, ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂમ સંપરાય યથાખ્યાત સિવાય), 8 દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૨૦૫. સંજવલન લેભ કષાય બંધ હેતુમાં કેટલી માર્ગએ ઘટે? ઉત્તર ૫૯ માર્ગણાઓ ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ સંયમ (યથાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૨૦૬. હાસ્યાદિ છ બંધહેતુમાં કેટલી માગણાઓ ઘટે ? ઉત્તર : ૫૮ માગણાઓ ઘટે છેઃ ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ (સૂક્ષ્મ પરાય યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય-અભત્ર, ૬ સમક્તિ, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy