SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પ્રશ્નોત્તરી ભાગ–૨ પ્રશ્ન ૧૧૯૭, પ્રાણેન્દ્રિય અસયમ કેટલી માણાઓમાં ઘટે? ઉત્તર : ૪૭ માણઆમાં ધટે છે. ૪ ગતિ, તેઈ-ચ. પાંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, ક વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશિવરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, દ્ સમતિ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૧૯૮. ચક્ષુરીન્દ્રિય અસયમ કેટલી માણાએ માં ઘટે? ઉત્તર : ૪૬ માણાઓમાં ઘટે છે. ૪ ગતિ, ચઉ. ૫ંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશિવતિ સયમ, ક દન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સુન્ની, અસન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૧૯૯. શ્રેાત્રેન્દ્રિય અસંયમ કેટલી માણાઓમાં ઘટે? ઉત્તર : ૪૫ માર્ગાઓમાં ઘટે છે. ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશિવરિત સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સન્ની, અસન્ની, આહારી તથા અણ્ણાહારી, પ્રશ્ન ૧૨૦૦, મન અસયમ કેટલી માણાઓમાં ઘટે? ઉત્તર : ૪૫ માણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અજ્ઞાન, અવિરતિ, દેશવરતિ સંયમ, ક દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી. ઉપશમ, ક્ષયા પશમ, ક્ષાયિક સમકિત અને મિશ્ર સમકિત. અનંતાનુબંધી કષાદિ ૪ કષાયામાં કેટલી પ્રશ્ન ૧૬૦૧ માણાએ ઘટે છે ? ઉત્તર : ૪૫ માણાએ ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ. ૩ વેદ, ૪ કષાય, કે અજ્ઞાન, અવિરતિ સંયમ, ક્ષુદન, અચક્ષુદન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહારી તથા અાહારી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy