SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ચતુર્થ કર્મગ્રંથ ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ-અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેહ્યા, ભવ્ય, અભવ્ય, દ સમક્તિ, સન્ની, અન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૧૯૨. વાયુકાય વધની અવિરતિ કેટલી માર્ગણામાં ઘટે ? ઉત્તર : ૫૪ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ બેગ, ૩ વેદ, ૪ કપાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ-અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૧૯૩ વનસ્પતિ કાયવધની અવિરતિ કેટલી માર્ગણાઓમાં ઘટે? ઉત્તર : ૫૪ માર્ગણામાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૬ સમતિ, ભવ્ય, અભવ્ય, સન્ની, અસની, આહારી તથા અણહારી, ૩ અજ્ઞાન, દેશવિરતિ અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેડ્યા. પ્રશ્ન ૧૧૯૪. ત્રસકાય વધની અવિરતિ કેટલી માર્ગણામાં ઘટે ? ઉત્તર : પ૩ માર્ગમાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, કે જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, દસમક્તિ, સની, અસની, આહારી તથા અણહારી. 'પ્રશ્ન ૧૧૫ અનિદ્રય અસંયમ કેટલી માર્ગણાઓમાં ઘટે? ઉત્તર : ૫૪ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, 5 કષાય, ૩ જ્ઞાન, કે અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસત્તી, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૧૯૬ રસનેન્દ્રિય અસંયમ કેટલી માર્ગાર્મ ઘટે ? ઉત્તર : ૪૮ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, ૪ જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ, અવિરતિ સંયમ, ક દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભય, ૬ સમકિત, સન્ની, અન્ન, આમ્હારી તથા અણુહારી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy