SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ કે, ઉત્તર : ૩૩ માર્ગણાઓમાં ઘટે છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સન્ની, મિથ્યાત્વ, આડારી તથા અણહારી [અણહારી હોય કે કેમ? આ વિચારણીય છે.] પ્રશ્ન ૧૧૮૭. સશયિક મિથ્યાત્વ કેટલી માગણઓમાં ઘટે ? ઉત્તર ૩૪ માગણાઓમાં ઘટી શકે છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, ૨ લેડ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સંસી, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૧૧૮૮. અનાભોગિક મિથ્યાત્વ કેટલી માગણાઓમાં હોય? ઉત્તર : ૪૪ માર્ગણાઓમાં હોય છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અમાની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૧૮૯. પૃથવીકાય વધની અવિરતિ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? ઉત્તર : ૫૪ માર્ગણાઓમાં ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, કે જ્ઞાન, અવિરતિ-દેશવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ-અવધિ-દર્શન, દલેડ્યા, ભવ્ય, અભવ્ય, દસમકિત, સન્ની, અસત્ની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૧૯૦. અષ્કાય વધની અવિરતિ કેટલી માગણાઓમાં ઘટે છે ? ઉત્તર : ૫૪ માર્ગણાઓમાં ઘટી શકે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, કે ગ, કે વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અાન, દેશવિરતિ, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસત્ની, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૧૧૯૧. તેઉકાય વધની અવિરતિ કેટલી માગણાઓમાં ઘટે? ઉત્તર : ૨૪ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, આ જાતિ, ૬ કાય, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy