SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૨૮૪. ચોથા ગુણસ્થાનકથી સાત ગુણસ્થાનકને વિષે એક અનેક જીવે આશ્રયી મૂલ ભાવે કેટલા ઘટે? ઉત્તર : એક જીવ આશ્રયી મૂલ ભાવ ત્રણ અથવા એક જીવ આશ્રયી ચાર ઘટી શકે છે. ત્રણ મૂલ ભાવે – ક્ષયોપશમ ભાવે સમકિત તથા જ્ઞાનાદિ. ઔદયિક ભાવે–ગત્યાદિ. પરિણામિક ભાવે-છેવત્વાદિ. ચાર મૂલ ભાવે :– ઉપશમ ભાવે-સમકિત. પશમ ભાવેજ્ઞાનાદિ. ઔદયિક ભાવે–ગતિ–આદિ. પરિણામિક ભાવે-છેવત્વાદિ. અથવા ક્ષાયિક ભાવે-સમકિત. ક્ષે પશમ ભાવે-જ્ઞાનાદિ. ઔદયિક ભાવેગતિ આદિ. પરિણામિક ભાવે–જીવત્વ આદિ. અનેક જીવ આશ્રયી પાંચે પાંચ ભાવે હોય છે. પ્રશ્ન ૧૨૮૫. આઠમી અગ્યાર ગુણસ્થાનક સુધી એક-અનેક જ આશ્રયી મૂલ ભાવે કેટલા હોય છે? ઉત્તર : એક જીવ આશ્રયી ચાર ભાવે હોય છે : ૧ ઉપશમ ભાવે સમકિત, ૨ પશમ ભાવે જ્ઞાનાદિ, ૩ ઔદયિક ભાવે ગતિ, પરિમાણિક ભાવે જીવાદિ. અથવા ક્ષાયિક ભાવે સમતિ, ક્ષયપશમ ભાવે જ્ઞાનાદિ, ઔદયિક ભાવે ગતિ આદિ. પરિણામિક ભાવે જીવત્વાદિ. અનેક જીવ આશ્રયી પાંચે પાંચ ભાવે હોય છે. પ્રશ્ન ૧૨૮૬. બારમા ગુણઠાણે મૂલ ભાવ કેટલા હેય? ઉત્તર : ચાર હોય છે : ૧ ક્ષાયિક ભાવે સમક્તિ, રક્ષપશમ ભાવે જ્ઞાનાદિ, ૩ ઔદયિક ભાવે ગતિ આદિ, પારિમાણિક ભાવે જીવત્વાદિ. પ્રશ્ન ૧૨૮૭. તેરમા ચૌદમા ગુણઠાણે મૂલ ભાવે કેટલા હેય? ઉત્તર : મૂલ ભાવ ત્રણ હોય છે : ૧ ક્ષાયિક ભાવે જ્ઞાનાદિ, ૨ ઔદયિક ભાવે ગતિ આદિ, ૩ પરિણામિક ભાવે જીવત્વાદિ. ચીદ ગુણસ્થાનકને વિષે પાંચ ભાવના ઉત્તર ભેદો ચૌદ ગુણસ્થા ભાવનું પ૩ ભાવમાં પ્રશ્ન ૧૨૮૮. મિથ્યાત્વ ગુણસ્થાનકે પ૩ ભાવમાંથી કેટલા ભાવેના ભેદો ઘટી શકે છે? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy