SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ હાય ? ચતુથ કમ ગ્ર ંથ પ્રશ્ન ૧૦૩૬, તેઇન્દ્રિય અપર્યા, જીવાને વિષે કેટલા હેતુએ ઉત્તર : ૩૫ બંધ હેતુએ હોય છે. મિથ્યાત્વ ૧ : અનાભાગ મિથ્યાત્વ. અવિરતિ ૯ : સ્પોર્ટીંન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અસંયમ, ૬ કાયના વધ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુંસકવેદ. ચેાગ ૨ : ઔદારિકમિશ્ર તથા કામ યાગ. પ્રશ્ન ૧૦૩૭ તૈઇંદ્રિય પર્યાં. જીવાને વિષે કેટલા હેતુઓ હોય ? ઉત્તર : ૩૫ અંધ હેતુએ હાય છે. મિથ્યાત્વ ૧ : અનાભાગ મિથ્યા. અવિરતિ ૯ : સ્પર્શે°ન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણૅન્દ્રિય અસયમ, ૬ કાયના વધ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુંસકવેદ. ચેાગ ૨ : ઔદારિક કાયયેાગ, અસત્યાસૃષા વચનયાગ. પ્રશ્ન ૧૦૩૮. ચઉ. અપર્યાં. જીવાને કેટલા હેતુએ હાય ? ઉત્તર : ૩૬ અંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧ : અનાભાગ મિથ્યાત્વ. અવિરતિ ૧૦ : સ્પના-રસના-ઘ્રાણુ-ચક્ષુરીન્દ્રિય અસ’યમ, છ કાયના વધ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુ સકવે. ચેગ ૨ : ઔદારિકમિશ્ર, કાણ. પ્રશ્ન ૧૦૩૯, ચઉ. પર્યાં. જીવાને વિષે કેટલા હેતુઓ હોય? ઉત્તર : ૩૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧ : અનાલેગ મિથ્યાત્વ અવિરતિ ૧૦ : સ્પના-રસના-પ્રાણ-ચક્ષુરીન્દ્રિય અસયમ, ૬ કાયના વધ. ક્રષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુ સકવેદ, ચેાગ ૨ : ઔદારિક કાયયેાગ, અસત્યામૃષા વચનયાગ. પ્રશ્ન ૧૦૪૦. અસન્ની પંચે. અપર્યાં. જીવાને કેટલા હેતુએ હોય ? ઉત્તર : ૩૭ અથવા ૬૯ અંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧ : નાભાગ મિથ્યાત્વ. અવિરતિ ૧૧ : મન અસંયમ વિના ૧૧. કષાય ૨૬ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુસકવેદ. યાગ ૨ ઔદારિક મિટ્ટ;યેાગ, કામ ણુ કાયયેાગ = ૩૭ અથવા લિંગાકારે એ વેદ અધિક ગણતાં ૩૯ થાય છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy