SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ કર્મની ઉદીરણ ચાલું સતત હોય છે તે જાણવી. આયુષ્ય કર્મ પૂર્ણ થતાં છેલ્લી આવલિકામાં ઉદીરણ હોતી નથી, તે વખતે આયુષ્ય સિવાય સાત કર્મની ઉદીરણ જાણવી. પ્રશ્ન ૧૦૫૫. ચારથી છ ગુણઠાણુમાં કેટલા કર્મની ઉદીરણ હોય ? ઉત્તર : સાત અથવા આઠ કર્મની ઉદીરણા હોય છે. આયુષ્યની છેલી આવલિકા બાકી રહે, ત્યારે સાત કર્મની ઉદીરણ જાણવી, પ્રશ્ન ૧૦૫૬. મિશ્ર ગુણઠાણે કેટલા કર્મની ઉદીરણા હોય? ઉત્તર : આઠે આઠ કર્મની ઉદીરણા હોય છે. ' પ્રશ્ન ૧૦૫૭. મિશ્ર ગુણસ્થાનકે સાત કેમની ઉદીરણા શા કારણથી ન હોય ? ઉત્તર : મિશ્ર ગુણસ્થાનકે રહેલા કેઈ પણ જીવ મરણ પામતા ન હોવાથી આયુષ્ય કર્મીની એક આવલિકા ઉદયકાળ રહેતું નથી.. અર્થાત્ તેથી વધારે રહે છે, તે કારણથી સાત કર્મની ઉદીરણ હોતી નથી. પ્રશ્ન ૧૦૫૮, સાતમા-આઠમા-નવમા ગુણઠાણે કેટલા કર્મની ઉદીરણ હોય ? ઉત્તર : છ કર્મની ઉદીરણ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, મોહનીય, નામ, નેત્ર, અંતરાય. ' પ્રશ્ન ૧૦૫ વેદનીય તથા આયુષ્ય કર્મની ઉદીરણા સાતમાદિ ગુણઠાણામાં શા માટે ન હોય? ઉત્તર : વેદનીય આયુષ્ય કર્મની ઉદીરણ માટે જેવા અધ્યવસાય (પરિણામ) જોઈએ તેવા અધ્યવસાય કરતા અતિવિશુદ્ધ અધ્યવસાય થયેલ હોય છે તે કારણથી એ બે કર્મ ઉદીરણને અગ્ય બને છે તેથી ઉદીરણ હોતી નથી. પ્રશ્ન ૧૦૬૦. દશમા ગુણઠાણે કેટલા કમની ઉદીરણું હોય? કયા કયા ? ઉત્તર : છે અને પાંચ કર્મની ઉદીરણા હેય. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy