SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧૭ પ્રશ્ન ૧૩૮૮. ૪૧ ભાવે હેય, એવી માર્ગણ કેટલી ? ઉત્તર : એવી એક માર્ગણા અવિરતિ ચારિત્ર છે. પ્રશ્ન ૧૩૮૯ ૩૬ ભાવે હોય તેવી માગણીઓ કેટલી ? ઉત્તર : તેવી એક માર્ગનું ક્ષપશમ સમક્તિ છે. પ્રશ્ન ૧૩૯૦ ૩૫ ભાવે હોય તેવી માર્ગણ કેટલી ? ઉત્તર : મન:પર્યવ જ્ઞાન માર્ગણ છે. પ્રશ્ન ૧૩૯૧, ૨૮ ભાવે હોય તેવી માગણીઓ કેટલી હોય. ઉત્તર : ૨૮ ભાવે હોય એવી એક યથાખ્યાત ચારિત્ર માર્ગણ છે. પ્રશ્ર ૧૩૯૨, ૨૭ ભાવે હોય એવી માર્ગણ કેટલી ઉત્તર : એવી એક અસની માર્ગણા છે. પ્રશ્ન ૧૩૯૩. ૨૧/૨૨ ભાવે હેઈ શકે એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : એવી એક સૂક્ષ્મ સંપરાય-ચારિત્ર માર્ગણા છે. - ૫૩ ભાવેને વિષે માગણુઓનું વર્ણન પ્રશ્ન ૧૩૯૪. ઉપશમ સમતિ ભાવમાં કેટલી માગણીઓ હોય? કઈ કઈ? ઉત્તર : ૪૦ માર્ગણાઓ ઘટી શકે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, ઉપશમ સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન ૧૩૯૫. ઉપશમ ભાવને વિષે કેટલી માગણીઓ હોય? ઉત્તર : ૨૦/૩૦ માગણઓ હોય છે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ત્રણ ગ, ૪ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપસમ–ક્ષાયિક સમક્તિ, સની, તથા આહારી અથવા નવમા ગુણસ્થાનકથી ઉપશમ ચારિત્રની વિવક્ષા કરીએ તે ૩ વેદ, ૪ કષાય, સામયિક, છેદીયસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય સંયમ, દશ વધારે ગણતાં ૩૦ માગણએ પણ થાય છે, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy