________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૩૩ પ્રમ ૧૪૬૮ સૂક્ષ્મ સંપરય માર્ગણામાં સાન્નિપાતિકના કેટલા ભાંગી ઘટે ?
ઉત્તર : બે ભાંગ ઘટે છે. (૧) ઉપશમ પશમ ઔદયિક પારિણમિક (૨) ક્ષાયિક , , ,
પ્રશ્ન ૧૪૬૯ યથાખ્યાત ચારિત્રમાં સાન્નિપાતિકના કેટલા ભાગ ધટે ?
ઉત્તર : ચાર ભાંગ ઘટે છે. (૧) ક્ષાયિક દયિક પરિણામિક (૨) ઉપશમ ક્ષપશમિક ઓદયિક પાણિમિક (૩) ક્ષાયિક , (૪) ઉપશમ-ક્ષાયિક-ક્ષપશમિક-ઔદયિક-પારિણામિક
પ્રશ્ન ૧૪૭૦. ચક્ષુ-અચક્ષુ-દર્શન, અવધિદર્શન માર્ગણામાં સાન્નિપાતિકના કેટલા ભાગી ઘટે ?
ઉત્તર : ચાર ભાંગ ઘટે છે. (૧) ક્ષપશમિક ઔદયિક પારિણામિક (૨) ઉપશમ ક્ષયપશમિક
, (૩) ક્ષાયિક ,, , (૪) ઉપશમ ક્ષાયિક ક્ષયે પથમિક ,
પ્રશ્ન ૧૪૭૧, કેવલજ્ઞાન કેવલદર્શન માર્ગગામાં સાન્નિપતિના કેટલા ભાંગ ઘટે?
ઉત્તર : બે ભાંગ ઘટે છે. (૧) ભાયિક-પારિણામિક (૨) ક્ષાયિક-ઔદયિક-પારિણામિક પ્રશ્ન ૧૪૭૨. કૃષ્ણાદિ પ લેગ્યામાં સાન્નિપાતિના કેટલા ભાગ
ઘટે ?
ઉત્તર : ૩ ભાંગ ઘટે છે,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org