SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ હોય છે. કારણ કે સિદ્ધના જીવો પણ હંમેશા ગ રહિત હોય છે. તેથી તેમને પણ અગિ કહી શકાય તેઓને ભેગા ગણવાથી અનંતગુણા કહેલ છે. પ્રશ્ન ૧૦૭૦. અગિ કેવલી ગુણસ્થાનકવાળા છ કરતાં કયા ગુણસ્થાનકવાળા જ કેટલા હોય ? શાથી ? ઉત્તર : પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકવાળા જીવે અનંતગુણ અધિક હોય છે. કારણ કે સિદ્ધિના જીવો કરતાં સાધારણ વનસ્પતિકાયના જીવે અનંતગુણ હોય છે. અને તે સઘળાય મિથ્યાદષ્ટિ હોવાથી ઘટે છે. પ્રશ્ન ૧૦૮૦ કયા ક્યા ગુણસ્થાનકવાળા સર્વદા (હંમેશા) હોય છે તેઓને શું કહેવાય છે ? ઉત્તર : મિથ્યાત્વ, અવિરતિ, સમ્યગ્દષ્ટિ. દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત સર્વવિરતિ અને સોગિ કેવલી (૧-૪-પ-૬-૭ અને ૧૩) ગુણસ્થાનકવાળા જે જગતમાં હંમેશા હોય છે. માટે આ છ ગુણસ્થાનકે અન્યરૂપે કહેવાય છે. તે પ્રશ્ન ૧૦૮૧ કેટલા ગુણઠાણાવાળા જ જગતમાં સર્વદા ન હોય ? ઉત્તર : સાસ્વાદન, મિશ્રઅપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસંપાય, ઉપશમેહ, ક્ષીણમેહ તથા અગિ કેવલી. (૨-૩-૮-૯૧૦–૧૧-૧૨ અને ૧૪) આ આઠ ગુણસ્થાનકવાળા જ જગતમાં કેઈવાર હોય પણ ખરાં અને કેઈવાર ન પણ હોય. આ રીતે અપબહુવ દ્વાર પૂર્ણ થયું કયા કયા ગુણઠાણે દશ દ્વારમાંથી કેટલા કેટલા ઘટી શકે છે તેનું વર્ણન પ્રશ્ન ૧૦૮૨. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે જીવસ્થાનકાદિ દશ દ્વારના કેટલા કેટલા ભેદે ઘટે છે? ઉત્તર : ભેદે આ પ્રમાણે ઘટે છે. જીવભેદ–૧૪, ગ-૧૭, ઉપગ-પ, (૩ અજ્ઞાન, ૨-દર્શન) લેયા-૬, બ ધતુ-પપ (આહારફ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy