SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ રાતુ ક ગ્રંથ પ્રશ્ન ૧૦૭૪, પાંચમા ગુણુઠાણાવાળા જીવા કરતાં કયા ગુણુ. ડાણાવાળા જીવા કેટલા અધિક યા સરખા હોય ? શાથી ? ઉત્તર : બીજા સાસ્વાદન ગુણુસ્થાનકવાળા જીવા ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ અસ ખ્યાતગુણા હાઈ શકે છે. કારણ કે માસ્વાદન ગુણસ્થાનકવાળા જીવા ચારે ગતિમાં હોય છે. પ્રશ્ન ૧૦૭પ, સાસ્વાદન ગુણસ્થાનકવાળા જીવા જગતમાં સથા હાય કે નહી ? અને હાય તે! જઘન્યથી ઉત્કૃષ્ટથી કેટલા હૈાય ? ઉત્તર : સારવાદન ગુણસ્થાનકવાળા જીવા જગતમાં કોઈકવાર સર્વથા ન હેાય એવું પણ મને છે. અને હેાય ત્યારે જઘન્યથી એક પશુ હાય, એ પણ હાય, સખ્યાત પણ હોય અથવા અસખ્યાતા ઉત્કૃષ્ટપદે પણ હોઈ શકે છે. પ્રશ્ન ૧૦૭૬. ખીજા ગુઠાણાવાળા જીવે કરતાં કયા ગુણુઠાણાવાળા જીવા અધિક યા સમ હોય ? શાથી? ઉત્તર : ત્રીજા મિશ્ર ગુડાણાવાળા જીવા અસંખ્યાતગુણા હોય છે. કારણ કે સાસ્વાદન ગુણસ્થાનકના ઢાળ ઉત્કૃષ્ટથી છ આવલિકા જેટલા હોય છે. જ્યારે મિશ્ર ગુણસ્થાનકના કાળ તે કરતાં વધારે એક 'તરમુહૂર્ત પ્રમાણ હોય છે. તેથી અસંખ્યાતગુણા અધિક ઘટી શકે છે. છ આવલિકાની અપેક્ષાએ સખ્યાતગુણા કહેવાય અને સમયની અપેક્ષાએ અસ`ખ્યાતગુણા કહી શકાય છે. પ્રશ્ન ૧૦૭૭. ત્રીજા ગુણુડાણાવાળા જીવા કરતાં કયા ગુણ્ડાણાવાળા જીવા કેટલા અધિક હોય છે ? શાથી? ઉત્તર : ચોથા ગુણસ્થાનકવાળા ( અવિરતિ સભ્યષ્ટિ ) જીવે અસ`ખ્યાતગુણુા અધિક હોય છે. કારણ કે આ ગુણસ્થાનકવાળા જીવા ચારે ગતિમાં હુંમેશા હોય છે અને આ ગુણસ્થાનકના કાળ પણ ઘણા હોય છે. પ્રશ્ન ૧૦૭૮. ચેાથા ગુણસ્થાનકવાળા જીવા કરતાં કયા ગુણુ સ્થાનકવાળા જીવે કેટલા અધિક હોય ? શાથી? ઉત્તર : ચૌદમા અયોગિ કેવલી ગુણસ્થાનકવાળા જીવા અનંતગણા Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy