SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ * હવા, ૧૫૪ ચતુર્થ કર્મગ્રંથ સમુદ્રમાં તે ખ્યાલ ખાલી થાય તે દ્વિીપ કે સમુદ્ર જેટલું લાંબે પહેળા અનવસ્થિત પ્યાલે કલ્પો અને હજાર જન ઊંડે સાડા આઠ યેજનની જગતી અને વેદિકાએ સહિત એવો ખ્યાલે કલ્પવે. એમ દરેક અનવસ્થિતમાં જાણવું. પહેલે લાખ યેજનો પ્યાલો અનવસ્થિત ન કહેવાય પણ અવસ્થિત કહેવાય પણ હવેને ખ્યાલ તે અનવસ્થિત કહે. એવડો ખ્યાલે ભરીને કેઈ દેવ હાથમાં લઈ તેમાંથી એક એક સરસવને દાણ લઈને તેની આગળના દ્વીપ તથા સમુદ્રમાં અનુક્રમે મૂકે એ પ્યાલે જે ડી કે સમુદ્રમાં ખાલી થાય તે દ્વિીપ કે સમુદ્રના માપને બીજે અનવસ્થિત કલ્પ (બનાવો. પહેલે અનવસ્થિત નામને પ્યાલો ખાલી થાય ત્યારે એને એક સાક્ષી દાણે શલાકા નામના બીજા પ્યાલામાં નાંખવો. એ દાણો પૂર્વના અનવસ્થિતમાં બાકી રાખીને નાંખે અથવા નવે નાંખો એમ બે મત આ વિષયમાં પૂર્વાચાર્યોના છે. ન નાખવાના એ મત પ્રમાણે માનીએ તે પ્રમાણ ઘણું મોટું થાય. કારણકે આગળ ઘણીવાર અનવસ્થિત ભરવાની હકીક્ત આવવાની છે. આ બંને મતો પૂર્વાચાર્ય મહારાજાઓમાં પ્રસિદ્ધ છે. આમાં તત્વ કેવળી ગમ્ય સમજવાનું છે. અનવસ્થિત એક સાક્ષી દાણો બીજા શલાકા પ્યાલામાં નાંખ્યા પછી જે દ્વીપ કે સમુદ્રમાં અનવસ્થિતનો છેલો દા નાખવામાં આવ્યો હોય તેવડ અનવસ્થિત કલ્પ, એ ભરીને આગળના હીપસમુદ્રમાં એક એક દાણો મૂકો. એ જ્યારે ખાલી થાય ત્યારે બીજો સાક્ષી દાણો શલાકામાં નાંખો. એ પછી તેવડો અનવસ્થિત ભર. એ ખાલી થાય ત્યારે ત્રીજો દાણે શલાકામાં નાંખવે. એમ એક એક વાર અનવસ્થિત પ્યાલે બનાવી ભરતા જાવ. આ રીતે એક એક દાણા વડે જબૂદ્વીપ જેવડો આખે શલાકા પ્યાલે ભરે. શાલાકા પૂર્ણ ભરાઈ જાય ત્યારે જે છેલ્લે અનવસ્થિત આ હોય તેને પૂરો ભરી લે. શલાકા પૂર્ણ ભરાયેલ છે. અને અનવસ્થિત Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy