SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ચતુર્થ કર્મગ્રંથ અતીત-અનાગત અને વર્તમાનકાળના સમયે, સઘળાં ય પગલે તથા સઘળા લેક-અલકના આકાશ પ્રદેશે ભેળવીને તેને ત્રણવાર વર્ગ કરીને કેવલજ્ઞાન તથા કેવલદર્શનના પર્યાયે ભેળવવા. એ ભેળવીએ ત્યારે ઉત્કૃષ્ટ અનંતાનંત થાય છે. પણ વ્યવહારમાં મધ્યમ અનંતુ હોય છે. આ સ્માર્થ વિચાર શ્રીમાન દેવેદ્રસૂરિ મહારાજાએ લખ્યા છે. જે ૮૭-૮૮-૮૯ II પ્રશ્ન ૧૫૫૮. અન્ય આચાર્યોના મતે સાતમું અનંતુ શી રીતે થાય ? ઉત્તર : અન્ય આચાર્યોના મતે સાતમું જઘન્ય અનંતાનંતુ આ રીતે થાય છે. જે ચેાથું જઘન્યયુક્ત અનંત છે તેને વર્ગ કરવાથી સાતમું અનંત પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૧પપ૯, ઉત્કૃષ્ટ અનંતાનંતુ શી રીતે થાય છે? તેનું શું પ્રજન છે? ઉત્તર : નવમું ઉત્કૃષ્ટ અનંતાનંતુ આ પ્રમાણે થાય છે. પણ તેને વ્યવહારમાં કઈ પ્રજન–હેતુ નથી એટલે કે નવમા અને તે જગતમાં કઈ પદાર્થ હોતા નથી. સાતમું જે જઘન્ય અનંતાનંત છે તેને ત્રણવાર વર્ગ કરવા છતાં પણ ઉત્કૃષ્ટ અનંતાનંતુ થતું નથી. એ ત્રણવાર વર્ગ કરીને તેમાં છ અનંતા ભેળવવા. (૧) સિદ્ધના જી, (૨) નિગદના જીવો સૂક્ષ્મ અને બાદર બને જાતિનાં અનંતાનંતા છે. (૩) વનસ્પતિના જી-પ્રત્યેક અને સાધારણ સર્વ મળીને અનંતા જ. (૪) ત્રણે કાળના (ભૂત-ભાવિવર્તમાન) સમ. (૫) સર્વ પુદ્ગલ પરમાગુએ. (૬) સર્વલે તથા અલકના પ્રદેશે. આ છ અનંતા મેળવવા અને પછી તેને ત્રણ વાર વર્ગ કર. તેમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાયે નાખવા (ઉમેરવા). આ પ્રમાણે બધું ભેળવવાથી નવમું ઉકૃષ્ટ અનંતાનંતુ થાય છે. એ નવમા અનંતે કઈ વસ્તુ નથી એથી વ્યવહારના ઉપયોગમાં આઠમું મધ્યમ અનંતાનંતુ આવે છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy