SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧ 5 .. 9 શરીરે અને (૧૦) નિગદ જેના શરીરે. આ શરીરે અસંખ્યાતા છે અને એક એક શરીરમાં અનંતા જ હોય છે. આ દશે અસંખ્યાતા છે તે એમાં ભેળવવા. પછી તેને ફરીથી ત્રણવાર વર્ગ કર અને જે સંખ્યા આવે તેને પહેલું જઘન્ય પરિત અસંતુ કહેવાય છે. પ્રશ્ન ૧પપપ. નવમું અસંખ્યાત અસંખ્યાતુ તથા આઠમું અસંખ્યાત અસંખ્યાતુ શી રીતે થાય ? ઉત્તર : જઘન્ય પરિત્ત અનંતમાંથી એક ઓછું કરીએ એટલે નવમું ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ થાય છે અને તેમાંથી એક ઓછું કરીએ તે આઠમું મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૧૫૫૬. અન્ય આથાના મતે જઘન્યયુકત અનંતુ શી રીતે પ્રાપ્ત થાય? ઉત્તર : અન્ય આચાર્યોના મતે જે જઘન્ય પરિત અનંત પ્રાપ્ત થયું છે તેની સંખ્યાને રાશિ અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેને જધન્યયુક્ત અનંતુ કહેવાય છે. પ્રશ્ન ૧પપ૭ ચોથા જઘન્યયુક્ત અનંતાની સંખ્યા જેટલી કઈ ચીજ જગતમાં હોય છે? ઉત્તર : ચેથા જઘન્યયુક્ત અનંતાની સંખ્યા જેટલા અભવ્ય જે જગતમાં રહેલા હોય છે. તવ્ય પુણ જાયઈ તાત લહુ ત ચ તિક ખુત્તો . વર્ગીસુ તહ વિ ન ત હોઈ સંત બે ખિવશું છે એ છે ૮૭ | સિદ્ધા નિગાએ જવા વણસ્સઈ કાલ પુગલા ચેવ | સવ્વલોગનહ પુણ તિવગ્નિઉં કેવલદુગન્મિ ૮૮ ખિતે તાત હવઈ જિ તુ વવહરઈ મજરું ! ઈય સુહમત્યવિયા લિહિ દેવિંદસૂરીહિ ૮૯ છે. ભાવાર્થ : જઘન્યયુક્ત અનંતને ત્રણવાર વર્ગ કરે ત્યારે જઘન્ય અનંતાનંત સાતમું થાય છે. ત્યારબાદ ત્રણવાર વર્ગ કરે તે પણ ઉત્કૃષ્ટ અનંતાનંત થતું નથી. તેમાં આ છ અનંતી ચીજો મેળવી છે. સિદ્ધના જીવો, નિગોદના , વનસ્પતિકાયના છે, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy