SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૩ ઔદયિક ૧૪ : તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, પહેલી ૪ લેડ્યા, ૪ કષાય, નપુંસકવેદ. પશમ ૮ : ૨ અજ્ઞાન, ૧ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ. પ્રશ્ન ૧૫૧૭. બાદર પર્યાપ્ત, બેઇન્દ્રિય ૨, તેઈન્દ્રિય ૨, ચઉરિદ્રિય અપર્યાપ્તા એ છે જીવભેદોમાં મૂલ તથા ઉત્તર ભેદ ભાવેના કેટલા હોય? ઉત્તર : બાદર પર્યાપ્તા, બેઈદ્રિય અપર્યાપ્તા, બેઈદ્રિય પર્યાપ્તા, તેઈન્દ્રિય અપર્યાપ્તા, તેઈન્દ્રિય પર્યાપ્તા, તથા ચઉરિન્દ્રિય અપર્યાપ્તા જેને વિષે મૂલ ભાવ ૩ તથા ઉત્તર ભેદ ૨૪ હોય છે. ક્ષપશમ ઔદયિક પારિણમિક ૮ ૧૩ ૩ = ૨૪ ઉપશમ ૮: ૨ અજ્ઞાન, ૧ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ. ઔદયિક ૧૩ : તિર્યંચગતિ, અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, મિથ્યાત્વ, પહેલી ૩ લેશ્યા, ૪ કષાય, નપુંસકવેદ. પ્રશ્ન ૧૫૧૮, ચઉરિન્દ્રિય પર્યાપ્તા તથા અસત્નીના બે એમ ત્રણ જીવભેદોમાં મૂલ ભાવે તથા તેના ઉત્તર ભેદ કેટલા હોય? ઉત્તર : આ ત્રણે જેને વિષે મૂલ ભાવ ત્રણ તથા ઉત્તર ભેદ ૨૫ હેય છે. ક્ષપશમ ઔદયિક પરિણામિક ૧૩ ૩ = ૨૫ ક્ષપશમ ૯ : ૨ અજ્ઞાન, ર દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ. દયિક ૧૩ : તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, પહેલી ૩ લેશ્યા, ૪ કષાય, નપુંસકવેદ. પ્રશ્ન ૧પ૧૯. સની અપર્યાપ્તા જેને વિષે કેટલા ભાવ હોય? ઉત્તર : મૂલ-ભાવે ચાર અને ઉત્તરભેદે ૩૮ હોય છે. ક્ષાયિક ક્ષપશમ દયિક પારિમિક મતાંતરે ૧ ૧૩ ૨૧ ૩ = ૩૮ + ઉપશમ-૧=૩૯ ક્ષાયિક ૧ : ક્ષાયિક સમક્તિ. પશમ ૧૩ઃ ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ચીકી ક્યા છે તેના અવયના ઉત્તર Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy