SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ચતુર્થ કમ અચકું, અવધિદર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ, પશમ સમક્તિ. ઉપશમ ૧ : ઉપશમ સમક્તિ મતાંતરે હોય. પ્રશ્ન ૧૫૨૭ સન્ની પર્યાપ્તા જેને વિષે મૂલ તથા ઉત્તર ભેદ ભાવના કેટલા હોય ? ઉત્તર : મૂલ ભાવે ૫ હોય છે, અને ઉત્તરભેદે ૫૩ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૨ ૯ ૧૮ ૨૧ ૩ = ૫૩ પ્રશ્ન ૧૫૨૧ ભાવના પર ભેદમાંથી ૨૪ ભેદો ઘટે એવા જીવભેદે કેટલા? ઉત્તર : એવા જીવભેદો ૮ છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા એકે. (૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકે. (૩) બાદર પર્યાપ્તા એકે. (૪) બેઈન્દ્રિય અપર્યાપ્તા (૫) બેઈન્દ્રિય પર્યાપ્તા (૨) તેઈન્દ્રિય અપર્યાપ્તા (૭) તેઈન્દ્રિય પર્યાપ્તા અને (૮) ચઉન્દ્રિય અપર્યાપ્તા. પ્રશ્ન ઉપર૨, કેઈપણ ૨૫ ભેદ ઘટે એવા જીવભેદો કેટલા? ઉત્તર : (૧) બાદર અપર્યાપ્ત-એકેન્દ્રિય (૨) ચઉરિન્દ્રિય પર્યાપ્તા (8) અસની પંચેન્દ્રિય અપર્યાપ્તા (૪) અસત્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જી. પ્રશ્ન ૧૫૨૩. ભાવના પ૩ ભેદોમાંથી કોઈપણ ૩૮/૩૯ ભેદો ઘટી શકે તેવા જીવ ભેદ કેટલા? ઉત્તર : આ એક જીવભેદ છે. (૧) સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા. પ્રશ્ન ૧૫૨૪, ભાવોના ૫૩ ભેદ ઘટે એવા જીવ ભેદો કેટલા? ઉત્તર : આવો એક જીવભેદ છે. (૧) સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા. સંખ્યાતા-અસંખ્યાત-અનંતા ભેદનું વર્ણન સંખજજે ગમ સંખે પરિત્ત જુત્ત નિયષય જુવં તિવિહં એમણુતં પિ તિહા જહન્ન મઝુકસા સબ્ધ II & II ભાવાર્થ : સંખ્યાતા કાળ-૧ જાણ. અસંખ્યાતા અને અનંતા Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy