SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ અણાહારી. ચાર અધિક કરતાં મતાંતરે ૪૮. કૈવલજ્ઞાન, કેવલદન, સૂક્ષ્મસ'પરાય, યથાખ્યાત. ૫ પ્રશ્ન ૮૨૯. નપુંસકવેને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : પપ અથવા ૫૯ માળા ઘટે છે : ૩ ગતિ, જાતિ, ર કાય, ૩ યેાગ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ (સૂક્ષ્મ સ`પરાય-યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સન્ની, અસન્ની, ૬ સમકિત આહારી તથા અણુાહારી (નરક્ર–તિય``ચ-મનુષ્યગતિ) મતાંતરે ૫૯, સૂક્ષ્મ સ ́પરાય, યથાખ્યાત, કેવલ જ્ઞાન, કેવલદ ન. પ્રશ્ન ૮૩૦. કાપ કષાયને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર : ૫૫ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેાગ, ૩ વેદ, ધ, કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સ'પરાય–યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અણ્ણાહારી. પ્રશ્ન ૩૧. માયા કષાયને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૫૫ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ચોગ, ૩ વેદ, માન, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભ, ૬ સમતિ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૮૩૨. માયા કષાયને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૫૫ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ, ૩ વેદ, માયા, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૮૩૩. લાભ કષાય માગણામાં કેટલી માણા ઘટે? ઉત્તર : ૧૬ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, દ કાય, ૩ યાગ ૩ વેદ, લાભ, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સયમ (યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી તથા અણુાહારી, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy