SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થકમ ગ્રંથ ૪ દર્શીન, ૭ સંયમ, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી તથા અણ્ણાહારી. પ્રશ્ન ૮૪, કાયયેાગને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૬૨ મા ાએ ધટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ, ૩ વેઢ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમતિ, સન્ની, અસની, આહારી તથા અણુાહારી. પ્રશ્ન ૮૨૫. વચનયોગને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૫૫ માગ ાઓ ઘટે છે : ૪ ગતિ, એઈ. આદિ જ જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૪ દર્શીન, ૭ સયમ, ફ્લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, તથા આહારી. પ્રશ્ન ૮૨૬. મનયાગને વિષે કેટલી માણાઓ ઘટે? ઉત્તર : ૫૧ માણાએ ઘટે છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ વૈશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન ૮૨૭. પુરૂષવેદને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૫ અથવા ૪૯ માણાઓ ઘટે છે : દેવ-મનુષ્ય, તિય ચગતિ, પંચે, જાતિ, ત્રસકાય, ૩ યાગ, પુરૂષવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મસ'પરાય યથાખ્યાત સિવાય ), ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, આહારી તથા અણાહારી. મતાંતરે ૪ અધિક કરતાં ૪૯ માગણા થાય છે: કેવલજ્ઞાન, કેવલદર્શન, સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત. પ્રશ્ન ૮૧૮. વેદને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૪ અથવા ૪૮ માણાએ ઘટે છે: ૩ ગતિ, પંચે. જાતિ, સકાય, ૩ યાગ, સ્ત્રીવેદ, ૪ કષાય, ૪ સન, ૩ અજ્ઞાન, ૪ સયમ ( પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મસ'પરાય, યથાખ્યાત ૩ દર્શન, વેશ્યા, ભવ્ય, ભવ્ય, ૬ સમકિત, સન્ની, Jain Education International For Private and Personal Use Only સિવાય ), આહારી, www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy