SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ - ચતુર્થ કર્યો ઉપશમ સાયિક ક્ષે પશમ ઔયિક પારિવામિક , ૧ ૧ ૧૮ ૧પ ૩ = ૩૮ ઔદયિક ૧૫ : નરકગતિ, કૃષ્ણ, નીલ, કાપત પધ, શુકલ લેડ્યા સિવાય. પ્રશ્ન ૧૩૭. પા લેણ્યા માર્ગણામાં ભાવના કેટલા ભેદે હેય? ઉત્તર : ૩૮ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પારિણમિક ૧ ૧ ૧૮ ૧પ ૩ = ૩૮ : ઔદયિક ૧૫ : નરકગતિ, કૃષ્ણ, નીલ, કાપિત, તેજે, શુકલ લેશ્યા સિવાય. . પ્રશ્ન ૧૩૫૮. શુકલ લેણ્યા માર્ગણમાં ભાવના કેટલા ભેદ ઘટે? ઉત્તર : ૪૭ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષેપશમ ઔદયિક પરિણામિક ૯ ૧૮ ૧૫ ૩ = ૪૭ ઔદયિક ૧૫ : નરકગતિ, કૃષ્ણાદિ પાંચ લેડ્યા સિવાય જાણવા. પ્રશ્ન ૧૩૫૯ ભવ્ય માગણામાં ભાવોના કેટલા ભેદ હોય? ઉત્તર : પર ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયપશમ ઔદયિક પરિણામિક ૨ - ૯ ૧૮ ૨૧ ૨ = પર પારિણમિક ૨ઃ જીવત્વ અને ભવ્યત્વ. પ્રશ્ન ૧૩૬૦. અભવ્ય માર્ગણામાં ભાવના કેટલા ભેદો હોય ? ઉત્તર : ૩૩ ભેદો હોય છે. ઉપશમ ક્ષાયિક ઉપશમ ઔદયિક પરિણામિક ક્ષયે પશમ ૧૦ : ૩ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિ લબ્ધિઓ. પરિણામિક ૨ : અભવ્યત્વ, જીવ7. પ્રશ્ન ૧૩૬૧, ઉપશમ સમતિ માર્ગણામાં ભાવના કેટલા ભેદે હોય? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy