SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ ૨ ૨૭ હાય. આઠથી તેર એમ છ ગુણરથાનકને વિષે એક શુકલ લેડ્યા હાય છે. અયાગિ ગુણસ્થાનકમાં રહેલા જીવા અલેશી હોય છે. મધના ચાર હેતુએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ હૈાય છે. ॥ ૫૩ ॥ પ્રશ્ન ૯૬૧ મિથ્યાત્વથી પ્રમત્ત ગુણસ્થાનક સુધી કેટલી લેશ્યાઓ હાય ? ઉત્તર છ એ છ લેશ્યાએ હાય છે. પ્રશ્ન ૯૬૨ ઉત્તર : છેલ્લી ત્રણ લેશ્યા લેશ્યા, શુકલ લેશ્યા. પ્રશ્ન ૯૬૩. સ્થાનકને વિષે કેટલી વેશ્યાએ હાય ? ઉત્તર . એક શુકલ લેશ્યા હાય છે. પ્રશ્ન ૯૬૪. યાગિ કેવલી ગુણસ્થાનકે કેટલી લેશ્યા હાય ? ઉત્તર : એક પણ લેા હાતી નથી. પ્રશ્ન ૯૬૫. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર ગુણસ્થાનકને વિષે શુભ લેશ્યા કયા પ્રકારની જાણવી ? ઉત્તર : શુભ લેશ્યા તરીકે તેને લેશ્યા, પદ્મ લેશ્યા, શુકલ લેડ્યા મંદ પિરણામવાળી હોય છે. કારણકે વેશ્યાના અધ્યવસાય સ્થાને અસ ખ્યાતા હોય છે. પ્રશ્ન ૯૬૬, ચેાથે-પાંચમે-છઠ્ઠું ગુણઠાણે કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યાએ કયા પરિણામવાળી હેાય ? ઉત્તર : કૃષ્ણ–નીલ-કાપેાત લેશ્યા જે અશુભ લેશ્યા કહેવાય છે તે મ'-મ ́તર-મ ́દતમ પિરણામવાળી હોય છે એમ જાણવું. અપ્રમત્ત ગુણસ્થાનકે કેટલી લેશ્યાએ હાય ? હોય છે : તેજો લેડ્યા, પદ્મ Jain Education International અપૂર્ણાં કરણ ગુણસ્થાનકથી સયેાગ કેવલી ગુણ પ્રશ્ન ૯૬૭. ગુણ પ્રાપ્તિમાં જીવેાને કઈ લેશ્યા હાય છે? ઉત્તર : જીવ જ્યારે સમતિ-દેશ વિરતિ કે સવ વિરતિ પ્રાપ્ત કશ્તા હોય, ત્યારે તેના અધ્યવસાયા વિશુદ્ધ હેાય છે. તેથી ગુણપ્રાપ્તિ વખતે જીને તેો-પદ્મ-શુકલ-લેડ્યામાંથી કોઈ શુભ લેશ્યા હાય છે. For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy