SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧૯ ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, (દેશવિરતિ અવિરતિ સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષપશમક્ષયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૧૪૦૨. મતિ-શ્રત અજ્ઞાન ભાવમાં માગણીઓ કેટલી હોય? ઉત્તર: ૪૬ માર્ગણઓ હોય છે અથવા ૪૫ માર્ગણાઓ હેય છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ-સંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સાસ્વાદન, મિત્ર-સમકિત, સની, અસની, આહારી તથા અનાહારી અથવા મિશ્રસમક્તિ ન ગણતાં ૪૫ પણ થાય છે. પ્રશ્ન ૧૪૦૩. વિભંગ જ્ઞાન ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટી શકે ? ઉત્તર : ૭૫ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમક્તિ, સની તથા આહારી. પ્રશ્ન ૧૪૦૪, ચક્ષુદર્શન ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૫૧ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, ચઉ–પંચે. જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમતિ, સની, અસની તથા આહારી. પ્રશ્ન ૧૪૦૫. અચક્ષુદર્શન તથા પાચ દાનાદિલમ્પિ (ક્ષયોપશમ ભાવના) એ છ ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : આ છ ભાવમાં ૬૦ માર્ગણાઓ હોય છે. કેવલજ્ઞાન તથા કેવલદર્શન માર્ગણ સિવાયની જાણવી. પ્રમ ૧૪૦૬. ક્ષપશમ સમકિત ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૩૯ માર્ગણાઓ હોય છે. ૪ ગતિ. પંચાતિ, ત્રસકાય, 8 મેગ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, (સૂક્રમ સંપાય-યાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ક્ષપશમ સમક્તિ, સન્ની, આહારી તથા અનાહારી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy