SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ * * * ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : ૫૦ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યેગા. (ગ ૧૩ આહાર, આહારક મિશ્રવિના) આ પ્રશ્ન ૧૦૧૧ બીજા ગુણઠાણાના અંતે કેટલા હેતુને અંત તથા અનુદય થાય છે? ઉત્તર : ૪ હેતુને અંત તથા ૩ હેતુનો અનુદય થાય છે. અનંતાનુબંધિ ૪ કષાય હેતુનો અંત, દારિક મિશ્ર, વૈકિય મિત્ર, તથા કામણ ત્રણ યુગને અનુદય. - પ્રશ્ન ૧૦૧૨ ત્રીજા ગુણઠાણે બંધ હતુ કેટલા હોય છે? ઉત્તર ૪૩ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ છે, અવિરતિ ૧૨, કષાય ૨૧, ગ ૧૦=૪૩. કષાય ૨૧, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, નવ નકષાય, એગ ૧૦, ૪ મનના, ૪ વચનના, ઔદારિક તથા વૈક્રિય કાયગ. આ પ્રશ્ન ૧૦૧૩. ત્રીજા ગુણઠાણાના અંતે નવા બંધ હેતુ કેટલા દાખલ થાય? ઉત્તર : ૩ બંધ હેતુ દાખલ થાય છે. દારિક મિશ્ર, વૈકિય મિશ્ર તથા કાર્મણગ. પ્રશ્ન ૧૦૧૪. ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે કેટલા બંધ હેતુઓ હોય છે? કયા ક્યા? ઉત્તર : ૪૬ બંધ હેતુ હોય છે. મિથ્યાત્વ , અવિરતિ ૧૨, કષાય ૨૧, ગ ૧૩=૪૬ પ્રશ્ન ૧૦૧૫ ચેથા ગુણઠાણાના અંતે કેટલા હેતુનો અંત થાય? ઉત્તર : ૭ બંધ હેતુને અંત થાય છે. અવિરતિ ૧, ત્રસકાયના વધને અસંયમ, કષાય ૪, અપ્રત્યાખ્યાનીય છે કષાય, ગ ૨, દારિક મિશ્ર, કામણ કાયયેગે. - આ પ્રશ્ન ૧૦૧૬. દેશવિરતિ ગુણઠાણે કેટલા હેતુઓ હોય છે? 1 ઉત્તર : ૩૯ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ , અવિરતિ ૧૧, કષાય ૧૭, ગ ૧૧=૩૯, અવિરતિ ૧૧, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનને અસંયમ, પાંચકાયને વધ, કષાય ૧૭, પ્રત્યાખ્યાનાદિ ૮ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy