SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૦૧ ઉત્તર : ૨૦ ભેદો ઘટે છે. ઉપશમ ક્ષાયિક પશમ ઔદયિક પરિણામિક ૨ ૧ ૧૨ ૩ = ૨૦ ક્ષયપશમ-૧૨ : ૪ જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ. ઔદાયિક-૩ : મનુષ્યગતિ. અસિદ્ધપણું, શુકલ લેડ્યા. પ્રશ્ન ૧૯૯ ક્ષીણ ગુણઠાણે ભાવના કેટલા ભેદ ઘટે છે? ઉત્તર : ૧૯ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક ૦ ૨ ૧૨ .૩ ૨ = ૧૯ ક્ષાયિક–૨ : સમક્તિ અને ચારિત્ર. ઔદાયિક-૩ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુકલ લેહ્યા. પ્રશ્ન ૧૩૦૦. સંગિ કેવલી ગુણઠાણે ભાવેના કેટલા ભેદે ઘટે? ઉત્તર : ૧૩ ઘટે છે અથવા ૧૪. ઉપશમ ક્ષાયિક ક્ષાપશમિક ઔદયિક પરિણામિક ૦ ૯ ૦ ૩ ૧/૨= ૧૩/૧૪. ઔદયિક-૩ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુકલ લેયા. પરિણામિક-૧ : છેવત્વ અથવા ભવ્યત્વ સાથે ગણાય. પ્રશ્ન ૧૩૦૧. અગિ કેવલી ગુણઠાણે કેટલા ભાવના ભેદ ઘટે ? ઉત્તર : ૧૨ અથવા ૧૩ ઘટે છે. તે આ પ્રમાણે જાણવા. ઉપશમ ક્ષાયિક ક્ષયપશમ ઔદયિક પરિણામિક ૦ ૯ ૦ ૨ ૧/૨ =૧૨/૧૩ ઔદયિક-૨ઃ મનુષ્યગતિ, અસિદ્ધપણું. પરિણામિક-૧ : જીવવા અથવા ભવ્યત્વ સાથે બે ગણાય. પ્રશ્ન ૧૩૦૨. સિદ્ધિ ગતિમાં અમલમાં) ભાવેના ઉત્તરભેદો કેટલા હેય? કયા ? ઉત્તર : ૧૦ હોય છે. ક્ષાયિક–પરિણામિક-૧ : જી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy