________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૪૧
ઉત્તર : પંચરંગી એક ભાગે એક અગ્યારમાં ગુણઠાણે હેય અથવા નવ-દશ-અગ્યાર એ ત્રણ ગુણઠાણે પણ લઈ શકાય છે. મોહનીય કમની પ્રકૃતિઓને ઉપશમ કરવાની શરૂઆત કરે, ત્યારથી ઉપશમ ચારિત્ર કહેવાય, તે અપેક્ષાઓ જાણુ. જીવસ્થાનકને વિશે સાન્નિપાતિક ભાવના ભાંગાનું વર્ણન
પ્રશ્ન ૧૫૦૭ ૧ થી ૧૨ જીવભેદેમાં કેટલા ભાગ હોય?
ઉત્તર સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયથી અસન્ની પર્યાપ્તા જીવે સુધીના બાર ભેદમાં ત્રિક સંયેગી એક ભાગ હોય છે.
(૧) ક્ષયે પથમિક-ઔદયિક-પરિણામિક પ્રશ્ન ૧૫૦૮. સન્ની અપર્યાપ્તા જીવને કેટલા ભાગ હોય? ઉત્તર : સાન્નિપાતિકના બે ભાગ હેયઃ (૧) ક્ષપશમ-ઔદયિક-પરિણામિક (૨) ક્ષાયિક-ક્ષપશમઔદયિક–પરિણામિક.
મતાંતરે ૩ ભાંગા હોય. ઉપરના બે તથા (૩) ઉપશમ-ક્ષપશમદયિક-પારિણમિક
પ્રશ્ન ૧૫૦૯ સની પર્યાપ્તા જીવેને વિષે કેટલા ભાંગા હેય? ઉત્તર : પાંચ ભાંગી હોય છે : (૧) ક્ષપશમ–ઔદયિક–પરિણામિક. (૨) ક્ષાયિક-ઔદયિક-પારિણામિક. (૩) ઉપશમયોપશમ–ઔદયિકપરિણામિક (૪) ક્ષાયિક-ક્ષેપશમ-ઔદયિક-પરિણામિક. (૫) ઉપશમ-ક્ષાયિક- પશમ-દયિક–પરિણામિક. પ્રશ્ન ૧૫૧૦૦ ક્ષાયિક-પરિણામિક ભાગે કેટલા જીવભેદોમાં ઘટે ? ઉત્તર : આ ભાગે એકે ય જીવભેદમાં હોતું નથી.
પ્રશ્ન ૧૫૧૧. પશમ–ઔદયિક-પરિણામિક આ ભાગો કેટલા જીવભેદમાં ઘટે?
ઉત્તર : આ ભાગે ૧૪ જીવભેદે માં હોય છે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org