SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૯૨૮, મિથ્યાત્વ તથા સાસ્વાદન ગુણસ્થાનકે કેટલા ઉપયોગ હોય છે? ઉત્તર : આ બે ગુણસ્થાનકોને વિષે પાંચ ઉપગ હોય છે ? મતિઅજ્ઞાન, છૂતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન. પ્રશ્ન કર૯ મિશ્ર ગુણસ્થાનકે કેટલા ઉપગ હોય છે? શાથી? ઉત્તર + છ ઉપગ હોય છે. સામાન્ય રીતે નવ ઉપગ હેયઃ - ૩ અજ્ઞાન, ૩ દશન અથવા ૩ જ્ઞાન સાથે નવ થાય. જે જીને સમ્યક્ત્વના અંશ બહુલ હય, તે જેને જ્ઞાન હોય છે અને જે જીને મિથ્યાત્વના અંશ વધારે હોય, તે જેને અજ્ઞાન હોય. અહીં અવધિદર્શન કહેલ છે તે સિદ્ધાંતના અભિપ્રાય જાણવું. પ્રશ્ન ૯૩૦. અવિરતિ તથા દેશવિરતિગુણસ્થાનકે કેટલા ઉપગ હોય છે? કયા? ઉત્તર : છે ઉપગ હોય છે : મતિ, કૃત, અવધિજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન. પ્રશ્ન ૩૧ અવિરતિ, દેશવિરતિએ બીજા ઉપગ શા માટે ન હોય? - ઉત્તર આ ગુણસ્થાનકે બીજા ઉપગે હોતા નથી : કારણ કે મિથ્યાત્વને, સર્વ વિરતિને તથા અપ્રમત્ત ભાવનો અભાવ હોવાથી બાકીના ઉપગે ઘટતાં નથી. પ્રશ્ન ૯૭૨. પ્રમત્ત ગુણસ્થાનકથી ક્ષીણમેહ ગુણસ્થાનક સુધી કેટલા ઉપગે હોય છે? ક્યા? ઉત્તર : ૭ ઉપગે હેય. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન, ચકું, અચકું, અવધિદર્શન. પ્રશ્ન ઉક. સગિ તથા અગિ કેવલી ગુણસ્થાનકને વિષે કેટલા ઉપગે હોય છે? ક્યા? ઉત્તર બે ઉપગે હોય છે. કેવલજ્ઞાન, કેવલદર્શન. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy