SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨૧ પ્રશ્ન ૯૫. સયેાગિ કેવલી જીવાને મનયેાગ (શા માટે હોય) કયા કારણે હોય ? ઉત્તર : સયેાગ કેવલી ભગવાને મનયેગ અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓને કોઈપણ તત્વની ખાખતમાં શંકા પેદા થાય, ત્યારે ઉત્તર આપવા માટે (એજ રૂપે મનાવાના પુદ્ગલેને પિરણામ પમાડવા પૂરતે જ) મનયેાગ હોય છે. પ્રશ્ન ૯૨૬. સયેાગિ કેવલી ભગવાને વચનયોગ તથા ક્રાયયેાગનાં ભેદે શા કારણે હાય? ઉત્તર : સયાગિ કેવલી ભગવાને દેશના દેવા માટે વચનયાગ હાય છે. હલન-ચલન ક્રિયા, ઉઠવું બેસવું–2 —આડા પડવું વગેરેમાં ઔદારિક કાયયેાગ હાય છે. તથા કેવલી સમુદ્ધાતને વિષે અમુક સમયે એટલે ૨-૬-૭ સમયે ઔદારિક મિશ્રયાગ ૩-૪-૫ સમયે કાણુ કાયયાગ હાય છે. પ્રશ્ન ૯૨૭. અયોગિ કેવલી ગુણસ્થાનકે કેટલા ચેગા હાય ? શા માટે ? ઉત્તર : એકપણ યોગ હોતો નથી : કારણ કે તેરમા સયેગિ કેવલી ગુણસ્થાનકના અંતે મન-વચન અને કાયાના ચેગેાનું રૂંધન કરે છે અને પેાતાના આત્મપ્રદેશે ૨/૩ ભાગમાં સ્થિત કરી નિશ્ચલ અનાવેલા હાય છે તે કારણથી યાગ હાતા નથી. “ગુણસ્થાનકને વિષે ઉપયાગનુ વણુ ન’ તિગ્મનાણુ દુ દ‘સાઇમ દુગે અજઈ સિ નાણુ દસ તિગ' । તે મીસ સીસા સમણા જયાઈ વિલ દુ અંત દુર્ગં ॥ ૫૧ ॥ ભાવાર્થ : પહેલા એ ગુણસ્થાનકે ત્રણ અજ્ઞાન, એ દશન એમ પાંચ ઉપયોગ હાય, અવિરતિ-દેશિવરતિએ ૩ જ્ઞાન, ક દર્શન હોય મિશ્ર ગુરુસ્થાનકે ૩ અજ્ઞાન, ૩ જ્ઞાન, ૩ દર્શન હોય. પ્રમત્ત ગુણસ્થાનથી ક્ષીણુ મેહ ગુણુસ્થાનક સુધી મનઃ પવજ્ઞાન સહિત એટલે ૩ દર્શન હોય. છેલ્લા બે ગુણસ્થાનકમાં કેવલજ્ઞાન તથા ફેલ્ડન એ એ ઉપયોગ હોય છે, ૪ જ્ઞાન, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy