SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પ્રશ્નોત્તરી ભાગ-૨ સૂત્રસમત કેટલાક બોલ કમગ્રંથે નથી માન્યા તે બતાવે છે (“સિદ્ધાંતિક મત') સાસણભાવે નાણું, વિરૂધ્વાહારગે ઉરલ મિર્સ ગિદિસ સાસાણે, નેહાહિ ગયે સુયમર્યાપિ / પર ભાવાર્થ: સાસ્વાદન ભાવમાં જ્ઞાન, વૈકિય-આહારકનાં પ્રારંભકાલે ઔદારિક મિશ્રાગ, એકેન્દ્રિય જીવોને વિષે સારવાદન ન હોય. આ ત્રણ બેલ સૂત્રમાં (સિદ્ધાંતમાં) કહેલ છે. કાર્મગ્રંથિક મતે માન્યા નથી. | પર I પ્રશ્ન é૪. સૈદ્ધાન્તિકે શું શું માને છે ? સૈદ્ધાંતિકે (૧) સાસ્વાદન ગુણસ્થાનકને વિષે જ્ઞાન, (૨) વૈક્રિય શરીર તથા આહારક શરીરમાં પ્રારંભકાલે ઔદારિક મિશ્રયેગ, તથા (૩) એકેન્દ્રિય જીવને વિષે સાસ્વાદન ગુણસ્થાનક હેતું નથી એવું માને છે. સૈદ્ધાંતિક તથા કાર્મગ્રંથિના મતાંતરને કારણે જીવસ્થાનક, ગુણસ્થાનક તથા માર્ગાઓને વિશે ફેરફાર પડે છે તેનું વર્ણન – સિદ્ધાત્નિના મતે : . પ્રશ્ન ૯૩પ. અપર્યાપ્ત બાદર, એકે. જને કેટલા ગુણસ્થાનક હોય? ઉત્તર “ એક ગુણસ્થાનક હોય છે –મિથ્યાત્વ. પ્રશ્ન ૯૩૬ અપર્યાપ્ત બેઈન્દ્રિય જીને કેટલા ઉપગ હોય? ઉત્તર : પાંચ ઉપયોગ હોય છે. મતિ-શ્રુત અજ્ઞાન, મતિ-શ્રુત જ્ઞાન તથા અચકુદર્શન. પ્રશ્ન ૯૩૭. અપર્યાપ્તા તેઈદ્રિય છેને કેટલા ઉપગ હોય? ઉત્તર : પાંચ ઉપગ હેય છે. મતિ-કૃત અજ્ઞાન, મતિ-શ્રત જ્ઞાન તથા અચક્ષુદર્શન. પ્રશ્ન ૯૩૮. અપર્યા. ચઉરીન્દ્રિય જીને કેટલા ઉપગ હોય? ઉત્તર : પાંચ અથવા છ ઉપગ હોય છે. મતિ-કૃત અજ્ઞાન, મતિ-સુત જ્ઞાન, અકુદર્શન, એમ પાંચ તથા ચક્ષુદર્શન સાથે છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy