SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ ક ગ્રંથ પ્રશ્ન ૮૧૩ એકેન્દ્રિય જાતિને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર : ૨૮ માણાએ ઘટે છે : તિય ચગતિ, એકેન્દ્રિય જાતિ, પૃથ્વીકાયાઢિ ૫ કાય, કાયયેાગ, નપુંસકવે, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુદન, પહેલી ૪ લેશ્યા, ભવ્ય, અભવ્ય, અસન્ની, મિથ્યાત્વ, સાસ્વાદન, આહારી તથા અણુાહારી. પ્રશ્ન ૮૧૪. એઇન્દ્રિય જાતિને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર ૨૪ માણાએ ઘટે છે, મતાંતરે-૨૬ : તિય ચગતિ, એઇન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયેાગ વચનયોગ. નપુંસકવેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ સયમ, ચક્ષુદન, પહેલી ૩ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની, આહારી તથા અણાહારી. મતાંતરે મતિજ્ઞાન તથા શ્રતજ્ઞાન વધારતા ૨૬ થાય છે. ૨ પ્રશ્ન ૮૩૫ તૈઇન્દ્રિય જાતિને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર : ૨૪ માણાએ ઘટે છે, મતાંતરે ૨૬. તિય ચગતિ, તેઈ. જાતિ, ત્રસકાય, કાયયેાગ, વચનયેાગ, નપું. વેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ સયમ, અક્ષુદન, પહેલી ત્રણ લૈશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની, આહારી તથા અણુાહારી. મતાંતરે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઉમેરતા ૨૬ ઘટી શકે છે, પ્રશ્ન ૮૧૬. ચઉરીન્દ્રિય જાતિને વિષે કેટલી માછા ઘટે? ઉત્તર : ૨૫ માણાએ ઘટે છે, મતાંતરે-૨૭ : તિયંચગતિ, ચઉં. જાતિ, ત્રસકાય, કાયયેાગ, વચનયોગ, નપું. વેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ સંયમ, ક્ષુદશ ન, અચલ્લુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની, આહારી, અણાહારી, મતાંતરે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વધારતા ૨૭ થાય. પ્રશ્ન ૮૧૭. પંચેન્દ્રિય જાતિને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૫૭ માણાએ ઘટે છે ઃ ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૐ ચાગ, ૪ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દન, ૬ લેશ્યા, ભવ્ય, અભ૮, ૬ સમતિ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy