SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૮૪૪. પરિહારવિશુદ્ધ ચારિત્રને વિષે કેટલી માગણાએ ઘટે ? ઉત્તર : ૩ર માર્ગણ ઘટે છે. અથવા ૩૧ મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, પુરૂષદ, નપું. વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, પરિહાર વિ. ચા. ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયપશમ, ક્ષાયિક સમકિત, સની, આહારી, પરિહાર વિશુદ્ધ ચારિત્રને વિષે ઉપશમ સમક્તિ ભજનાથી જાણવું. પ્રશ્ન ૮૪૫, સૂક્ષ્મ સંપરાય ચારિત્રને વિષે કેટલી માર્ગ ઘટે ? ઉત્તર : ૨૧ માણાઓ ઘટે છે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યેગ, ભકષાય, ૪ જ્ઞાન, સૂમસં૫રાય ચા, ૩ દર્શન, શુકલ લેડ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી. આ પ્રશ્ન ૮૪૬. યથાખ્યાત ચારિત્રને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૨૩ માર્ગણાઓ ઘટે છે : મનુષ્યગતિ, પંચે જાતિ, ત્રસકાય, ૩ ગ, ૪ જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સની, આહારી, કેવલજ્ઞાન, કેવલદર્શન, અણાહારી. પ્રશ્ન ૮૪૭. દેશવિરતિ ચારિત્રને વિષે કેટલી માગણાઓ ઘટે? ઉત્તર : ૩૩ ઘટે છે : મનુષ્ય-તિર્યંચગતિ, પશે. જાતિ, ત્રસ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, દેશવિરતિ, ૩ દર્શન, ૬ લેશિયા, ભવ્ય, ઉપશમ, ક્ષયેશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૮૪૮ અવિરતિ ચારિત્રને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૫૩ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, દસમકિત, સન્ની, અન્ન, આહારી, અણાહારી. પ્રશ્ન ૮૪, ચક્ષુદર્શનને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૫૧ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, ઘઉ, પંચે. જાતિ, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy