SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ “માગ ણાએમાં ચેાગના મતભેદોનું વર્ણન’1 પ્રશ્ન ૯૪૮. મન:પર્યવજ્ઞાન માગણામાં કેટલા ચેાગા હ્રાય ? ઉત્તર ૧૪ ચેગા હોય છે. ૪ મનના, ૪ વચનના, ઔદારિક, ઔદારિક મિશ્રયાગ, વૈક્રિય, વૈક્રિય મિશ્રયેાગ, આહારક, આહારક મિયાગ. છેદેપસ્થાપનીય ચારિત્ર માર્ગામાં ઉત્તર ૧૪ યોગા હાય છે: ૪ મનના, ૪ વચનના, ઔદારિક, ઔદ્યારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર. પ્રશ્ન ૯૫૦. દેશવિરતિ ચારિત્ર માણામાં કેટલા યેાગેા હોય ? પ્રશ્ન ૯૪૯ સામાયિક કેટલા ચેાગા હાય છે ? કયા ? ઉત્તર ૧૨ મેગા હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદ્યારિક, ઔહારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્રયાગ, ૨૫ પ્રશ્ન ૯પ૧. ચક્ષુન મા ામાં યેાગેા કેટલા હોય ? ઉત્તર : ૧૪ ચાગા હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદારિ, ઔકારિકમિશ્ર, વૈક્રિય, વૈક્ઝિમિશ્ર, આહારક તથા આહારકમિશ્ર. પ્રશ્ન ૯૫૨ મનયેાગ, વચનચેાગ માગણુામાં કેટલા યેાગેા હ્રાય ? ઉત્તર : ૧૪ ચેગા હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈયિમિશ્ર, આહારક તથા આહારક મિશ્રયાગ “માગણુાઓને વિષે ઉપયાગના મતભેદ ’ પ્રશ્ન ૯૫૩. એઇંદ્રિય માણાને વિષે ઉપયેાગ કેટલા હ્રાય ? ઉત્તર : પાંચ ઉપયોગ હાય : મતિ-શ્રુત્તઅજ્ઞાન, મતિ–શ્રુતજ્ઞાન, મચતુદર્શીન. પ્રશ્ન ૯૫૪, તેઇન્દ્રિય માણાને વિષે ઉપયાગ કેટલા હાય ? ઉત્તર : પાંચ ઉપયોગ હાય : મતિ-શ્રુતઅજ્ઞાન, મતિ-શ્રુતજ્ઞાન, અનુદ ન. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy