SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૭૧૦. તિય "ચ ગતિને વિષે કેટલા ભાવા ઘટે ? ઉત્તર : ૩૯ ભાવાના ભેદો ઘટે છે. ક્ષયેાપશમ ક્ષાયિક ઔયિક ૧૬ ૧ ૧૮ = ૩૯ યેાપશમ-૧૬ : ૩ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૩ દર્શીન, પાંચ દાનાદિ લબ્ધિ, ક્ષયાપશમ સમક્તિ, દેશવિરતિ. ઔદયિક-૧૮ : તિય 'ચગતિ, અજ્ઞાન, અસંયમ, સિદ્ધપણું, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, મિથ્યાત્વ. પ્રશ્ન ૧૩૧૧. મનુષ્યગતિને વિશે ભાવાના કેટલા ભેટ્ઠો ઘટે? ઉત્તર : ૫૦ ભેદા ઘટે છે. ક્ષાયિક ક્ષયેાપશમ ઉપશમ હ ઉપશમ ૧ ઔદિયક ૯ ૧૮ ૧૮ ૫૦ ઔયિક્ર−૧૮ : મનુષ્યગતિ, અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, મિથ્યાત્વ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ. પ્રશ્ન ૧૩૧૨, દેવગતિને વિષે ભાવાના કેટલા ભેદો ઘટે? ઉત્તર : ૩૭ ભેદા ઘટે છે. ક્ષાયિક ક્ષયાપશમ ઔયિક ૧૫ ૧૭ =૩૭ ક્ષયેાપશમ–૧૫ : ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, મિથ્યાત્વ, ૪ કષાય, ૬ લૈશ્યા, પુરૂષવેદ અને સ્ત્રીવેદ. પ્રશ્ન ૧૩૧૩. એકેન્દ્રિય માણાઓને વિષે કેટલા ભાવે! ઘટે ? ઉત્તર : ૨૫ ભાવેાના ભેદે ઘટે છે. ક્ષાયિક ક્ષયાપશમ ઔદિચક પારિણામિક ૧૪ ઉપશમ ઉપશમ d પારિણામિક ૩ Jain Education International પારિણામિક ૩ ८ ૩ =૨૫ ક્ષયેાપશમ-૮ : ૧ અજ્ઞાન, ચક્ષુદન, પાંચ દાનાદ્દિ લબ્ધિ ઔદયિક-૧૪ : તિય ચગતિ, અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, મિથ્યાત્વ નપુ'સક્રવેદ, ૪ કષાય, પહેલી ચાર લેફ્સા. For Private and Personal Use Only ૧૦૩ પારિણામિક ૩ પ્રશ્ન ૧૩૧૪. એઇન્દ્રિય માર્ગાને વિષે કેટલા ભાવા ઘટે? ઉત્તર : ૨૪ આવા ઘટે છે, www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy