SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૫૭ પરિત્ત સંખ્યાતુ થાય છે. તે સંખ્યાને રાશિ-અભ્યાસ કરીએ એટલે જઘન્યયુક્ત અસંખ્યાતુ આવે એટલા એક આવલિકાના સમયે થાય છે. ૮૧ પ્રશ્ન ૧૧, જઘન્યપરિત્ત અસંખ્યાતુ કેને કહેવાય? ઉત્તર ઉત્કૃષ્ટ સંખ્યાતાને જે આંક થયે તેમાં એક ઉમેરતાં એટલે એક અધિક કરતાં જઘન્યપરિત્ત અસંખ્યાતુ થાય છે. પ્રશ્ન ૧૫૪ર જઘન્યયુક્ત અસંખ્યાત શી રીતે થાય? ઉત્તર : જઘન્યપરિત્ત અસંખ્યાતામાં જે સંખ્યા છે એટલી સંખ્યાવાળા એટલા ઢગલા કરવા અને તેને કમસર ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તે જઘન્યયુક્ત અસંખ્યાતુ કહેવાય છે. આ રીતે ગુણાકાર કરીએ તેને રાશિ અભ્યાસ કહેવાય છે. અસત્કલ્પનાથી જેમ કે પાંચ સંખ્યા જઘન્યપરિત્ત અસંખ્યાતામાં હોય તે પાંચ પાંચ સંખ્યાના પાંચ ઢગલા કરવા તેને પરસ્પર ગુણાકાર કરતાં પપ૪૫૪૫૫=૩૧૨૫ થાય તે ચેથા જઘન્યયુક્ત અસંખ્યાતાની સંખ્યા કહેવાય. પ્રશ્ન ૧૫૪૩, ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતાની સંખ્યા જેટલી જગતમાં શું વસ્તુ હોય? ઉત્તર : ચેથા જઘન્યયુક્ત અસંખ્યાતાની સંખ્યા જેટલા એક આવલિકાના સમયે થાય છે. બિ તિ ચઉ પંચમ ગુણણે કમ સગા સંખ પઢમ ચઉસત્તા . તા તે વજુઆ મઝા લૂણુ ગુરૂ પછી ૮૨ II ભાવાથ: બીજીવાર, ત્રીજીવાર, ચોથીવાર, પાંચમીવાર રાશિ અભ્યાસ કરવાથી કમે કરીને સાતમું અસંખ્યાતુ, પહેલું અસંતુ, ચોથું અનંત અને સાતમું અનંત આવે છે. તેમાં એક ઉમેરવાથી મધ્યમ થાય છે. અને એક ઓછું કરતાં પાછલું ઉત્કૃષ્ટ થાય છે. તે ૮૨ | પ્રશ્ન ૧૫૪૪. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ શી રીતે થાય? ઉત્તર : ચોથાં જઘન્ય અસંખ્યાતમાં જે રાશિ (સંખ્યા) છે તેને રાશિ અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તે જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ કહેવાય છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy