SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ચતુર્થ કર્મગ્રંથ ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩પ૬૯૯૭૫૬૯૬૪૦૬૨૧૮ ૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬-આ સંખ્યા ઉપર ૧૪૦ મીંડા (શૂન્ય) ચઢાવવાથી જે સંખ્યા થાય છે તે શીર્ષપ્રહેલિકાની સંખ્યા કહેવાય છે. આ રીતે કુલ ૫૪ અંકની સંખ્યા છે અને ૧૪૦ મીંડા સાથે ગણતાં ૧૯૪ અંકની સર્વ સંખ્યા થાય છે. આ મત પ્રમાણે ૮૪ લાખને ૨૮ વાર ગુણતાં ઉપર મુજબની સંખ્યા પ્રાપ્ત થાય છે. - જ્યોતિષ કરંડક પન્નામાં મતાંતરે શીર્ષપ્રહેલિકાને આંક આ પ્રમાણે કહ્યો છે : ૮૪ લાખને ૩૬ વાર ગુણતાં જે આંક છેલ્લે આવે તે શીર્ષ પ્રહેલિકા કહેવાય છે. તેની આંકની સંખ્યા ૨૫૦ થાય છે. તેમાં આંકડાની સંખ્યા ૭૦ + ૧૮૦ શૂન્ય ચઢાવવાથી થાય છે. પ્રશ્ન ૧૫૩૨. શીર્ષ પ્રહેલિકા કરતા સંખ્યા, ઉત્કૃષ્ટ શી રીતે જણાય ? ઉત્તર : શીર્ષ પ્રહેલિકા કરતા આગળ ઉત્કૃષ્ટ સંખ્યાત તથા અસંખ્યાત આદિ જાણવા માટે જબૂદ્વીપ પ્રમાણ પ્યાલા કલ્પી સરસવથી ભસ્તાં થાય છે. તે જણાવાય છે. પ્રશ્ન ૧૫૩૩. જઘન્ય સંખ્યાતુ કઈ સંખ્યાથી ગણાય છે? શું કારણ? ઉત્તર : જઘન્ય સંખ્યા, બેને આંકથી ગણાય છે. એકની સંખ્યાને સંખ્યામાં ગણાતી નથી. કારણ કે એક વર્ગ કરવાથી એક થાય છે અને એકને ઘન પણ એક જ થાય, તે કારણથી જેના ભાગ થઈ શકે તે જઘન્ય સંખ્યામાં ગણાય, માટે બે આંક જઘન્ય સંખ્યામાં ગણાય છે. પ્રશ્ન ૧૫૩૪. મધ્યમ સંખ્યા, કોને કહેવાય ? ઉત્તર : ત્રણ સંખ્યાથી ગણીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ સંખ્યા ન થાય, ત્યાં સુધી મધ્યમ સંખ્યાતુ ગણાય છે, એટલે ક–પ-૬-૭-૮૯-૧૦-૨૦-૩૦-૪૦-૫૦-સો-બસે-પાંચ-હજાર–લાખ-કડ-વાવત Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy