SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ ભાવાર્થ : અનુક્રમે મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે જાણવા. ૫૫–૫૦૪૩-૪૬-૭૯-૨૬-૨૪–૨૨–૧૬-૧૦-૯-૯ તથા સાત અને ૦ આ પ્રમાણે ચૌદ ગુણઠાણે બંધ હેતુ જાણવા. | પ૭ | આ પ્રશ્ન ૧૦૨૫. ચૌદ ગુણઠાણે ૫૭ ઉત્તરબંધ હેતુમાંથી કેટલા કેટલા બંધ હેતુઓ હોય? તે સંખ્યાથી જણાવે ' ઉત્તર : ચૌદ ગુણસ્થાનકને વિષે ઉત્તરબંધ હેતુને આંક આ પ્રમાણે છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે પ૫, સાસ્વાદન ગુણસ્થાનકે મિશ્ર ,, ૪૩, અવિરતિ સમ. ,, ૪૬ દેશવિરતિ , ૩૯, પ્રમત્ત સર્વ વિરતિ ), ૨૬ અપ્રમત્ત સર્વ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ , સૂક્ષ્મ સંપરાય ,, ઉપશાંત મેહ , ૯, ક્ષીણ મેહ , ૯ સગી કેવલી , ૭, અગી કેવલી ,, વિસ્તારથી ગુણસ્થાનકમાં ઉત્તર બંધ હેતુઓનું વર્ણન પણ પન્ન મિછિ હારગ દુગૂણ સાસાણિ પન્ન મિછિ વિણા | મિસ દુગ કમ્યુઅણ વિણ તિ ચત્ત મીસે અહ છે ચત્તા ! ૫૮ in સદુમીસ કમ્મ અજ એ અવિરઈ કમ્યુરલ મીસ બી કતાએ | મુત્ત ગુણચત્ત દેસે છવીસ સાહાર દુ પમ / ૫૯ અવિરઈ ઈગાર તિ કસાય વજ અપત્તિ મીસ દુગ રહિયા ચઉવીસ અપુવૅ પુણ દુવીસ અવિવિયાહારે I ૬૦ . આ છહાસ સેલ બાયરિ સુહમે દસ વેય સંજલણ તિ વિણ | ખીણુ વસતિ આ લોભા સજેગિ પુળ્યુત્ત સગ જગા છે દા - ભાવાર્થ : મિથ્યાત્વે આહારદ્ધિક વિના ૫૫, પાંચ મિથ્યાત્વ વિના સાસ્વાદને ૫૦, ઔદારિકમિશ્ર, વૈકિયમિશ્ર, કાર્પણ અને અનંતાનુબંધી ૪ કષાય એ છ વિના મિશ્ર ૪૩, ત્રણ વેગ સહિત અવિરતિ ગુણઠાણે ૪૬, બંધ હેતુ હોય છે. ૫૮ છે - બે મિશ્ર અને કાર્મણ સાથે અવિરતિએ ૪૬, એક અવિરતિ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy