________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૧૬૧૦, અનુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, પરાધાત, ઉચ્છ્વાસ આ પાંચ પ્રકૃતિઓમાં કેટલા ભાવા હોય ? ઉત્તર : ત્રણ ભાવા હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૧૩
પારિણામિક ભાવ : ચૈઇમાના વિચરમ સમય સુધી : ચૈાદમાના છેલ્લા સમયથી.
ક્ષાયિક ભાવ
પ્રશ્ન ૧૬૧૧. આતપનામકર્મને વિષે કેટલા ભાવા હાય ? ઉત્તર : ત્રણ ભાવે હાય છે. ઔયિક ભાવ : ૧ લે પારિણામિક ભાવ : ૧૧ મા સુધી
ક્ષાયિક ભાવ
: નવમાના બીજા ભાગથી
પ્રશ્ન ૧૬૧૨ ઉદ્યોતનામકને વિષે કેટલા ભાવા હાય? ઉત્તર : ત્રણ ભાવા હાય છે. મૌયિક ભાવ : ૧ થી ૫ પારિણામિક ભાવ : ૧૧ મા સુધી ક્ષાયિક ભાવ
: ૯/૨ ભાગથી.
પ્રશ્ન ૧૬૧૩ જિનનામકને વિષે કેટલા ભાવા હાય ? ઉત્તર : ત્રણ ભાવા હેાય છે.
પારિમાણિક ભાવ : ૨-૩ ગુણ, સિવાય બધેય : સિદ્ધમાં
૧૭૫
ઔદિયક ભાવ : ૧૩-૧૪
ક્ષાયિક ભાવ
પ્રશ્ન ૧૬૧૪, ત્રસ-આદર-પર્યાપ્ત, સુભગ, આદેય યશમાં કેટલા ભાવા હાય ?
Jain Education International
ઉત્તર : ત્રણ ભાવા હાય છે.
ઔદયિક-પારિણામિક ભાવ : ચૌદમાના છેલ્લા સમય સુધી ક્ષાયિક ભાવ : સિદ્ધમાં
પ્રશ્ન ૧૬૧પ. પ્રત્યેક-સ્થિર, શુભ, સુવર, દુઃસ્વર, અસ્થિર, અશુભ આ છ પ્રકૃતિઓમાં કેટલા-કયા ભાવેા કેવી રીતે હાય ? ઉત્તર : ત્રણ ભાવે હાય છે. ઔયિક ભાવ : ૧ થી ૧૩,
For Private and Personal Use Only
www.jainelibrary.org