Book Title: Jina Snatra Vidhi
Author(s): Jivdevsuri, Vadivetalsuri, Lalchandra Pandit
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001516/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ आचार्यश्रीजीवदेवसूरिरचितः समुद्रसूरिरचितया पञ्जिकया सहितः जिन-स्नात्र-विधिः । तथा वादिवेताल-श्रीशान्तिमरि-विरचितः शीलाचार्य(तत्त्वादित्य)रचितया पञ्जिकयोपेतः अर्हदभिषेकविधिः। 卐 गूर्जरानुवाद-प्रस्तावना-विषयप्रदर्शन-परिशिष्टादिभिः परिष्कृत्य सम्पादकःभगवान् श्रेष्ठितनुज: पण्डितोपाह्वो लालचन्द्रः। Pead प्रयोजक:श्रेष्ठी श्री अमृतलाल कालिदास दोशी, बी.ए. श्री कैलासहगार सरि ज्ञानमः । UIHI याहित्य विप SD. बीना दिन-382009 विकास प्रकाशकम् - जैनसाहित्य-विकास-मण्डलम् वीलेपारले, मुंबई-५६ (A.S.) Main Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ आचार्यश्रीजीवदेवसूरिरचितः समुद्रसूरिरचितया पञ्जिकया सहितः जिन - स्नात्र - विधिः । तथा वादिवेताल - श्रीशान्तिसूरि - विरचितः शीलाचार्य (तत्त्वादित्य) रचितया पञ्जिकयोपेतः अर्हदभिषेकविधिः । 5 गुर्जरानुवाद - प्रस्तावना - विषयप्रदर्शन- परिशिष्टादिभिः परिष्कृत्य सम्पादकः भगवान् श्रेष्ठितनुजः पण्डितो पाहो लालचन्द्रः । प्रयोजक: श्रेष्ठी श्री अमृतलाल कालिदास दोशी, बी. ए. णमा णमा ण -- दिवायस्तय Whitilig विकास •. 'बम्बई मंडल प्रकाशकम् - जैनसाहित्य - विकास - मण्डलम् वीलेपारले, मुंबई--५६ ( A. S. ) Page #3 -------------------------------------------------------------------------- ________________ प्रकाशकः सुबोधचन्द्र नानालाल शाह मन्त्री, श्रीजैन साहित्य विकास मण्डल ११२, स्वामि विवेकानंदमार्ग, वीलेपारले (पश्चिम) मुंबई-५६ (A. S.) प्रथमं संस्करणम्-५०० प्रतयः मूल्यम् रू. २--०० विक्रमसंवत् २०२१ खिस्ताब्द १९६५ मुद्रक: शाह गिरधरलाल फूलचन्द साधना मुद्रणालय दाणापीठ, भावनगर (सौराष्ट्र) | Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડલના સત્તરમાં પ્રસ્થ જિનાભિષેક-શ્રીજિનસ્નાત્રવિધિ તથા અહંદભિષેકવિધિનું પ્રકાશન કરતાં અને અત્યન્ત આનન્દ થાય છે. શ્રીજિનસ્નાત્રવિધિ તથા શ્રી અહંદભિષેકવિધિ” એમ ઉભય ગ્રન્થોનો સમાવેશ કરતી આ પુસ્તિકા નાની હોવા છતાંય પરમતારક શ્રીજિનેશ્વર ભગવંતના સ્નાત્ર–પ્રસંગના આલંકારિક વર્ણન સાથે પ્રાચીન વિધિ પર ઘણે સારે પ્રકાશ પાડે છે અને અનેક શંકાઓનાં સચોટ સમાધાન આપે છે. મૂળ “શ્રીજિનસ્નાત્ર-વિધિ” એ ૫૪ ગાથા-પ્રમાણનો પ્રન્થ પ્રાકૃત ભાષામાં છે અને “શ્રીઅહંદભિષેકવિધિ એ ૯૮ ગાથા–પ્રમાણને ગ્રન્થ સંસ્કૃત ભાષામાં છે. અને તે બને પ્રત્યે પ્રાચીન સંસ્કૃત પંજિકાઓ સાથે, તથા ગૂજરાતી ભાષાંતર સાથે પ્રકટ થાય છે. ઉભય ગ્રન્થનું નિર્માણ થયે એક હજાર વર્ષથી ય વધુ વર્ષો વીતી ગયાં છે. –ઉપર્યુક્ત ગ્રન્થોને પ્રન્થકારે અને પંજિકાકારો સાથેને તલસ્પર્શી પરિચય, આ ગ્રન્થના સંપાદક, અનુવાદક Page #5 -------------------------------------------------------------------------- ________________ [૪] પ્રાચ્યવિદ્યા-મન્દિર, વડોદરાના નિવૃત્ત “જેનાપડિત” શ્રીયુત લાલચન્દ્ર ભગવાન ગાંધીએ વિસ્તૃત પ્રસ્તાવના દ્વારા આ છે. ગ્રન્થનું વાચન શરૂ કરતાં પહેલાં તે વાંચી જવાની ખાસ વિનંતિ કરીએ છીએ. –આ પુસ્તિકાની વસ્તુ એટલી ઉત્તમ કટિની છે કે જે કઈ ભવ્યાત્મા તેમાં દર્શાવેલ ઉપાસનાનું રહસ્ય પિતાના જીવનમાં ઉતારશે, તે તે દીર્ઘ સંસારને અવશ્ય ટૂંકે કરશે. તા. ૭-૩-૧૯૬૫ ) વીલેપારલે મુંબઈ--૫૬ લિ. સેવક, સુધચન્દ્ર નાનાલાલ શાહ મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મંડલ 'I૯ Page #6 -------------------------------------------------------------------------- ________________ श्रीजिनाभिषेक-प्रतिकृतिः । - ᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏗ કે- “ગરમાવોધારા, પારેવ ધ્યાનમveટાકwા. भवभवनभित्तिभागान , भूयोऽपि भिनत्तु भागवती ॥" –વાવેતા શ્રીરાન્તિ-રિ. –જુઓ અહંદભિષેકવિધિ પૃ. ૭૪] ધ્યાનરૂપી બગની ધાર જેવી, ભગવંતના અભિષેકજલની ધારા, સંસારરૂપી ભવનની(ફરી ફરી જન્મ–જરામરણ–ધારણની) ભીંતોન(કર્મોને) ભેદનારી બનો. Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ હું પ્રસ્તાવના શું આજથી ૧૧ વર્ષો પહેલાં—વિ. સં. ૨૦૦૯માં આ સંસ્થા તરફથી પ્રકાશિત પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધટીકાના ત્રીજા ભાગમાં નિવેદન [પૃ. ૧૧ ]માં જણાવવામાં આવ્યું હતું કે “જિનાભિષેક' નામનું એક બીજું પુસ્તક તૈયાર થઈ રહ્યું છે. પ્રસ્તુત પુસ્તક દસકા પછી હાલમાં પ્રકાશિત થઇ જિજ્ઞાસુઓના દર-કમલમાં સાદર થાય છે–એથી પણ વાચકેને પ્રસન્નતા થશે. “ સિ વિજ્ઞાન” એ અનુભવી વચનની આમાં પ્રતીતિ થાય છે. કાલ–પરિપાક થતાં વર્ષોનો સંક૯૫ સિદ્ધ થાય છે–એથી આનંદ થાય-એ સ્વાભાવિક છે. તાડપત્રીય પ્રતિ–પરિચય આ ગ્રંથમાં એક જ વિષયની છતાં જૂદી જૂદી શૈલીથી રચાયેલી, હજાર વર્ષથી અધિક પ્રાચીન પ્રાકૃત, સંસ્કૃત બે કૃતિઓને સંયુક્ત કરી મૂકવામાં આવી છે, તે સાત વર્ષ જેટલી જૂની જણાતી જીર્ણ-શીર્ણ થતાં સભાગ્યે સુરક્ષિત રહેલી આધારભૂત મુખ્યતયા એક જ તાડપત્રીય પ્રતિ પરથી ઘણું પરિશ્રમથી, સાવધાનતાથી ઉધૂત થઈ પ્રથમવાર પ્રકાશમાં આવે છે–એ પ્રતિનો પરિચય આ પ્રમાણે છે – છાણી(વડેદરા)ના જૈન જ્ઞાનમંદિરમાં, સગત પ્રવર્તકજી શ્રી કાન્તિવિજયજી મહારાજના શાસ્ત્ર-સંગ્રહમાં (નં. ૧૧૨૨માં) રહેલી લીલા મખમલ–મઢેલા તેના માપના સુંદર ડાબડામાં સુરક્ષિત આ તાડપત્રીય પ્રતિ, ૧૩”x૧.” ઈંચ જેટલાં લંબાઈ-પહોળાઈવાળાં ૮૭ પમાં મનોહર સ્થૂલ અક્ષરેથી લખાયેલી છે. તેના પ્રત્યેક પત્રમાં બન્ને બાજૂની મળી ૬ થી ૮ પંક્તિમાં પડી માત્રા અગ્રમાત્રા)વાળી દેવનાગરી લિપિમાં લેખન છે. કેટલાંક પત્રોની Page #9 -------------------------------------------------------------------------- ________________ [૬] પહોળાઈ સહજ ઓછી હોવાથી ૬ પંક્તિમાં અને બીજામાં ૮ પંક્તિને સમાવેશ છે. કેટલાંક પત્રમાં ૭મી, ૮મી પંક્તિ સ્થલસંકોચને લીધે અધ અધી ઉપર-નીચે સમાવેલી છે. - તેમાં પ્રત્યેક પંક્તિમાં પ્રાયઃ ૫૨ થી ૫૪ અક્ષરે સમાવ્યા છે. ચારે બાજુ થોડી થોડી જગ્યા ખાલી રાખેલી છે. પત્રમાં વચ્ચે દોરો પાવી શકાય માટે એકૈક છિદ્ર કરેલ છે, પરંતુ હાલમાં તે દેરાથી પરેલ નથી, તેમ જ તાડપત્રીય પોથીમાં આગળ-પાછળ બન્ને બાજુ હોય છે, તેવી લાકડાની પટ્ટીઓ સાથે નથી, પરંતુ સાદા કાગળથી વેષ્ટિત છે. કેટલાંક પત્રમાં છિદ્રની આસપાસ કમલ(પત્ર ૧૬), સ્વસ્તિક (પત્ર ૧૭) વગેરે મંગલ કલાકૃતિ પણ આલેખેલી છે. આ પ્રતિને નં. ૧૧૨૧ની તેવા માપની બીજી પેથી સાથે રાખેલી છે. આ પ્રતિનાં પ્રારંભનાં થોડાં પાનાં કિનારથી ખંડિત થઈ ગયાં હોવાથી કેટલેક અક્ષરવાળો ભાગ પણ ગયેલ છે. પ્રથમનાં ૩ પત્રની કિનાર ૧ ઈંચ જેટલી ખંડિત છે, પહેલા પાનાના બે કકડાને પારદર્શક કાગળથી જોડવામાં આવેલ છે અને જીર્ણ શીર્ણ કિનારાના અક્ષરેને જોડેલી કાગળ-કાપલી ઉપર ઉતારેલ છે. પ્રાચીન જ્ઞાન–ધનના મહાન સંરક્ષક, સંગ્રાહક સગત પ્રવર્તકજી શ્રીકાંતિવિજયજી મહારાજના સાહિત્ય–સંશોધક વિદ્વાન શિષ્યરત્ન સ્વ. ચતુરવિજયજી મહારાજની જન્મભૂમિ છાણ હેઈ, તેમના સ્તુત્ય પ્રયત્નથી આ પ્રતિ આવી રીતે ત્યાં સુરક્ષિત છે. તેમના શિષ્યરત્ન વિદુવર્ય પુણ્યવિજયજી મહારાજ પણ ગુરુવર્યોના સાહિત્ય-સંશોધન સંરક્ષણના પુણ્યકાર્યમાં સહકાર આપતા આવ્યા છે. વડોદરા, છાણ, લિંબડી, જામનગર, પાટણ, ખંભાત, જેસલમેર, અમદાવાદ આદિસ્થાના પ્રાચીન જ્ઞાન(ગ્રંથ)–ભંડારની રક્ષા–સુવ્યવસ્થા સાથે શતાધિક પ્રાચીન ગ્રંથ-રત્નનું સંપાદન–પ્રકાશનનું પ્રશંસનીય કાર્ય એ ત્રિપુટી ગુરુ-શિષ્યપશિના આજીવન પ્રયત્નને આભારી છે–એમ પ્રાસંગિક કહી શકાય. Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ૭ ] –પ્રસ્તુત તાડપત્રીય પ્રતિ આ ગ્રંથ-પ્રકાશન–સદુપયોગ માટે ધીરવા માટે ઉપયુક્ત આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીને, તથા છાણું–જૈન જ્ઞાનમંદિરના વ્યવસ્થાપક, શાંતિસ્નાત્ર, પ્રતિષ્ઠા–વિધિ આદિ ક્રિયાના વિધિજ્ઞ શાહ સેમચંદભાઈ હરગોવિંદદાસને આ સંસ્થા આભાર માને છે. –આ પ્રતિના અંતમાં લેખન–સંવત , લખાવનાર કે લખનાર સંબંધમાં કોઈ પ્રશસ્તિ, પુપિકા કે માહિતી જોવામાં આવતી નથી, તેમ છતાં તેની બીજી પ્રતિ સાથે સરખાવતાં આ પ્રતિ અનુમાનથી સાતસો વર્ષો જેટલી પ્રાચીન જણાય છે. વિક્રમની ચૌદમી સદીમાં થયેલા પ્રભાવક શ્રીજિનપ્રભસૂરિએ દેવાધિદેવ-પૂજાવિધિમાં આ પ્રતિને ઉપયોગ કર્યો હશે તેવી કપના થાય છે, કારણ કે તેમાં સૂચવેલ પદ્યો આ ગ્રંથમાંનાં છે, તે અહિં પરિશિષ્ટ [૫) જેવાથી જણાશે. વિશેષમાં, આ પ્રતિમાં પત્રની બીજી બાજુ ડાબી તરફ જે અંક–સંખ્યા સાંકેતિક વિલક્ષણ લિપિમાં દર્શાવી છે, તે પણ તેની તેવી પ્રાચીનતા સૂચવે છે. તેમાં ૪ અંક માટે ઇ, ૫ માટે , ૬ માટે , ૭ માટે , ૮ માટે , ૯ માટે છે, ૧૦ માટે જૂ, ૧૧ માટે રૂં, ૧૪ માટે ૧૫ માટે ૧૬ માટે શું , ૧૭ માટે શું , ૧૮ માટે નું , ૧૯ માટે છે ૨૦ માટે (ક) ૨૧ માટે તથા ૮૭ માટે ચિહ્ન દર્શાવેલ છે. યથાયોગ્ય દર્શાવવા માટે તેવા ટાઈપ મળવા મુશ્કેલ છે, તેમ છતાં સામાન્ય ખ્યાલ માટે આવાં ચિહન દર્શાવ્યાં છે. G,2,G, લેખકની શૈલી સામાન્ય રીતે સંસ્કૃત શબ્દોમાં પંચમ અક્ષર- અનુનાસિકને બદલે અનુસ્વાર દર્શાવવાની છે, તેમ જ અંતના ને બદલે અનુસ્વાર લખવાની છે. For Pin Page #11 -------------------------------------------------------------------------- ________________ [ 2] તાડપત્રીય પ્રતિમાં તાલવ્ય રી જોઈએ ત્યાં ટ્રસ્ય રસ લખેલું જોવાય છે. જેમકે – સાત જોઈએ ત્યાં સરસ્વત ફાર જોઈએ ત્યાં સટ્ટ शिला ,, , सिला शोभन ,, ,, सोभन શી૪ ,, ,, રીઝ श्मश्रु , , स्मश्रु ૩૭૪તી , એ સઢતી शार्दूल सार्दूल વિશ્વાસ , , નિઃસ્વાસ શસિત: संशितः પંજરાત , વંવાસંત શુદ્ધ છે , શુદ્ધ | ( સને બદલે ) – છત છે , શા એવી રીતે ય જોઈએ, ત્યાં ૨ અથવા ૬ વંચાય છે. ૩ય ને બદલે ૩વદ જેવાય છે. હવે ને બદલે વધેલા જોવાય છે. ત્રિ ને બદલે 7 લખાયેલ છે. ત્રિભુવન ને બદલે તમે લખેલ છે. માત્ર ને બદલે ૩મારત લખેલ છે. એ પછીના મ ને લુપ્ત (૩) ન દર્શાવતાં એ લખેલ છે- માઁ લખેલ છે. રેફ પછી , ગ, મ, વ વગેરે વણેને , , ધર્મ, વ, સર્વે એવી રીતે ક્રિમ કરીને લખેલ છે. તાડપત્ર ૩૦ (૧) પંકિતમાં જિન-નાત્રવિધિ ગ્રંથ પૂરે થયા પછી, તે જ પંક્તિમાં “ નમ: સર્વશ’ મંગલાચરણથી બીજા ગ્રંથ અહંદભિષેક-વિધિનો પ્રારંભ કરેલ છે. આ તાડપત્રીય પ્રતિના પત્ર [8], [૨૬], [૨૦] અને પત્ર ૮૦ને ફેટો નાના કદમાં લેવરાવી, બ્લેક કરાવી ફેટો આ સાથે જોડવામાં આવેલ છે, તે પરથી મૂળ પ્રતિને ખ્યાલ આવશે, Page #12 -------------------------------------------------------------------------- ________________ LEO समसाईवणावितस्मानियतवसदिसतयहठमादल जेई. माझावियाधिराजमनावरूगावमागणवादगार 1226 नि.ता.२320 नि.का. Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ [૯] બીજી નકલ આ તાડપત્રીય પ્રતિની સં. ૧૯૬૪માં કાગળ ઉપર લખાવેલી–બંને ગ્રંથની જૂદી કરાવેલી નકલ વડેદરામાં શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિરમાં પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મના શાસ્ત્ર-સંગ્રહમાં છે. ત્યાં [૧] નં. ૧૮૨૭ સ્નાત્રવિધિ (પ્રા.) ધૂમાવલિકા વૃત્તિ-સહિત પત્ર ૮ મૂર છવદેવસૂરિ, વૃ૦ સમુદ્રસૂરિ. લે. ૨૫૦ જણાવેલ છે. અને [૨] નં. ૧૮૨૮ પવપંચાશિકા પંજિકાસહિત પત્ર ૧૪ (સં.) મૂળ શાંતિસૂરિ, પંજિકા–શીલાચાર્ય, ક–સંખ્યા ૬૦૦ નોંધ સાથે ત્યાંના સૂચિપત્રમાં જણાવેલ છે. એ બંને પ્રતિ ને ઉપયોગ કરવા દેવા માટે શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિર, વડોદરાના વ્યવસ્થાપકેના અમે આભારી છીએ. પહેલાં પ્રેસકોપી આ નકલ(કાગળ-પ્રતિ)ના આધારે કરી હતી, પરતુ પાછળથી મૂળ તાડપત્રીય પ્રતિ મળી જતાં મુખ્યતયા તેના આધારે ફરી પ્રેસ કાપી કરી આ બને ગ્રંથોનું સાવધાનતાથી સંશોધન-સંપાદન કરવામાં આવ્યું છે. જેન કે. કે. મુંબઈ તરફથી સન ૧૯૦૪–૫માં પં. હી. હ. દ્વારા જેસલમેર–ભંડારની પોથીઓનું જે લિસ્ટ કરાવ્યું હતું, તેમાં નં ૭૨૨ થી ૭૬૨માં જણાવેલા ૪૩ ગ્રંથોનું સુચન સંગત ચી. ડા. દલાલે સન ૧૯૧૬માં બડા ભંડાર પથી નં. ૧૫૦માં પટ્ટાવલી વગેરે શબ્દથી કર્યું હતું, વિશેષ માહિતી આપી ન હતી. સન્ ૧૯૨૩માં જેસલમેર-ભાંડાગારીય ગ્રંથ-સૂચિપત્ર (ગા. એ. સિ. નં. ૨૧)નું સંપાદન કરતાં અપ્રસિદ્ધગ્રન્થ-ગ્રંથપરિચય (પૃ. ૬પ)માં એ ગ્રંથોને નામાદિ-નિર્દેશ મેં પં. હી. હં.ના ઉપર્યુક્ત લિસ્ટમાંથી દર્શાવ્યું હતો. ત્યાં લે. સં. ૧૧૧૫ () શંકિત છે, તેમાં એવી રીતે નોંધ છે કે – ધૂમાવલિકા જયભૂષણસૂરિ પત્ર ૮, શ્લે. ૨૦૦ સ્નાત્ર–પંચાશિકા છે . છે " અહંદભિષેકવિધિ વાદિવેતાલ શાન્તિસૂરિ , ૫ ,, ૧૦૦ જિનાત્રવિધિ » , ૩ + ૬૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] જૈન શ્વે॰ કે, દ્વારા સન્ ૧૯૦૯ માં પ્રકાશિત જૈન ગ્રંથાવલી ( પૃ. ૧૪૯ )માં ધૂમાવલિકા જયભૂષણ–કૃત, તથા તેની વૃત્તિને સમુદ્રસૂરિની જણાવી છે, તથા ત્યાં ( પૃ. ૧૫૩ માં ) અભિષેકવિધિ ગ્રંથનું નામ સૂચવેલ છે. ૧૯૨૫ માં બૃહટ્ટિપતિકા—પ્રાચીન જૈનગ્રંથસૂચી, જે સન્ પૂનાથી સાક્ષરવર્ય શ્રીજિનવિજયજી દ્વારા જૈનસાહિત્ય-સંશોધક ત્રૈમાસિકમાં ( વર્ષ ૧, અ. ૨ માં) પ્રકાશિત થયેલ છે. ત્યાં ન. ૬૩૦ થી ૬૩૯ માં વાદિવેતાલ શાંતિસૂરિની પપ ચાશિકાની વૃત્તિ શીલાચા'ની, તથા ટીકા (૧) ધૂમાવલિકા અને ટી. (ર) કુસુમાંજલિ સમુદ્રસૂરિની એવા નામ સાથે ઉલ્લેખ છે. પ્રા. હિર દામેાદર વેલણકર–સંપાદિત, પૂના ભાં. એ. રિ. ઈ. દ્વારા સન્ ૧૯૪૪ માં પ્રકાશિત જિનરત્નકાશમાં ધૂમાવલિકા પ′પ ચાશિકા, પપ`જિકા એવા નામથી આ બન્ને ગ્રંથાના ઉલ્લેખ કર્યો છે. ડૉ. ભાંડારકરના સન્ ૧૮૮૭-૯૧ ના હ. લિ. પુ. ના રિપે ૬ માં, ન. ૧૦૦૩ માં જેને જિનાભિષેકવિવિધ નામે જણાવેલ છે. તથા પ્રો. પિટર્સનના સન્ ૧૮૯૨-૯૫ ના હ. લિ. પુ. ના રિપોર્ટ (૫)માં નં. ૯૨૫માં અ`દેવ-મહાભિષેકવિધિ જણાવેલ છે, તે અહીં પ્રકાશિત થતા [૨] ગ્રંથ જાય છે. પ્રયત્ન કરવા છતાં પૂના-ભાં. આ. રિ. જી. ની પ્રતિ મળી શકી નથી. [૧] આચાર્ય શ્રીજીવદેવની જિન-સ્નાત્ર-વિધિ અહીં પ્રકાશિત થતા પ્રથમ ગ્રંથ જિનસ્નાત્ર–વિધિ (મૂળ)ના કર્તાનું નામ કવિએ સ્વયં દર્શાયું નથી, પરન્તુ પંજિકાકારના કથન પ્રમાણે આચાય જીવદેવ' વાસ્તવિક સમજાય છે. ૫. હી, અને એને અનુસરી ખીજે જણાવેલ ‘ જયભૂષણ' નામ યોગ્ય જણાતુ નથી. આ ગ્રંથની Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૧] પંજિકા–વ્યાખ્યાના પ્રારંભમાં અને પ્રાંતમાં એની સ્પષ્ટતા કરેલી હોવાથી વાચકે એ વાંચી-વિચારી શકશે. - આ આચાર્ય જીવદેવ કોણ? એ કયારે થયા ? તેનો પરિચય કયાંય મળે છે કે કેમ ? આ ગ્રંથની રચના કયારે થઈ ? તે સંબંધમાં અન્વેષણ કરતાં જણાય છે કે-માળવાના વિદ્યાપ્રેમી પ્રસિદ્ધ મહારાજા મુંજ અને ભોજના સમકાલીન, તેમની કવિ-સભાના ભૂષણરૂપ માનનીય મહાકવિ ધનપાલે સુપ્રસિદ્ધ મહાકવિ બાણ ભટ્ટની સં. ગદ્યબદ્ધ કાદંબરી કથા સાથે સ્પર્ધા કરતી જે તિલકમંજરી કથાની રચના કરેલી છે, જે નિ. સા. પ્રેસ, મુંબઈની કાવ્યમાલા નં. ૮૫માં સન ૧૯૦૩માં પ્રકાશિત છે. તેના પ્રારંભમાં પૂર્વકવિઓની રચનાઓનું સંસ્મરણ કરતાં ૨૪મું પદ્ય આ પ્રમાણે ઉચ્ચારેલું જોવાય છે – બાપુ પ્રવધેy, રસ- નિમિ : | રાતે નવ વસ્ત્ર, વારઃ પવિતા પુત્ર છે ” ભાવાર્થ –પ્રાકૃત પ્રબંધમાં રસ ઝરતાં પદે વડે, જીવદેવની વાચા (વાણી) પલવિત થઈ હોય, તેવી શોભે છે. એવી રીતે વિ. સંવત ૧૧૯૯માં કુમારપાલ મહારાજાના રાજ્યપ્રારંભમાં માંડલમાં પ્રાકૃત ભાષામાં દસહજાર શ્લેક–પ્રમાણુ રચેલા વિસ્તૃત સુપાર્શ્વનાથ ચરિત્ર(સુપાસનાહ–ચરિય)માં લમણગણિએ પણ પૂર્વકવિઓનું સંસ્મરણ કરતાં પ્રાકૃત પ્રબંધ-કવિ શ્રી જીવદેવની વાણીની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે" मंदार-मंजरिं पिव, सुरा वि सवणावयं सयं णिति । પાવાવ-વંધ-ફળો, વાળ સિરિઝવવરણ ” –સુપાસનાહ–ચરિય ભા. ૧, ગા. ૧૧ [પં. હરગોવિંદદાસ-સંપાદિત જૈન વિવિધ સાહિત્ય–શાસ્ત્રમાલામાં સં. ૧૯૭૪માં પ્ર. ] Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] ભાવાર્થ–પ્રાકૃત પ્રબંધના કવિ શ્રી જીવદેવની વાણુને દેવે પણ મંદાર(કલ્પવૃક્ષ)ની મંજરી જેવી જાણુને સ્વયં શ્રવણ-પદ પર લઈ જાય છે–શ્રવણ પર ચડાવે છે–સાંભળે છે. વિક્રમની ૧૧મી સદીના પ્રૌઢ મહાકવિ ધનપાલ દ્વારા અને બારમી સદીના મહાકવિ લક્ષ્મણ ગણિ દ્વારા પ્રશંસિત–તે પૂર્વે થયેલા આચાર્ય શ્રી જીવદેવના પ્રાકૃત પ્રબંધો વર્તમાનકાળમાં ઉપલબ્ધ થતા નથી, તેમ છતાં પ્રાપ્ત થયેલ ૫૪ ગાથા–પ્રમાણુ આ લધુકૃતિ-જિન-સ્નાત્ર-વિધિ પણ તેમની એક કવિત્વ–શક્તિને-ઉચ્ચ પ્રતિભાને સૂચિત કરે છે. કવિએ ભગવાન મહાવીર જિનના સ્નાત્ર-પ્રસંગનું વર્ણન પ્રાકૃત ભાષામાં વિવિધ પદ્યોમાં વિવિધ શબ્દાલંકાર અને અર્થાલંકારેથી સરસ શૈલીથી કર્યું છે. એ વાંચતાં-વિચારતાં મર્મજ્ઞ સુજ્ઞોને તેમની પ્રતિભા માટે અને દેવભક્તિ માટે બહુમાન ઉતપન્ન થાય તેવું છે. આ પ્રાકૃત લધુકાવ્યના સંસ્કૃત વ્યાખ્યાકાર–પંજિકાકાર આચાર્ય શ્રી સમુદ્રસૂરિના પ્રારંભ-પ્રાંતના સૂચનથી આપણે કવિનું નામ “ આચાર્ય શ્રીજીવદેવ એવું જાણુએ છીએ. વ્યાખ્યાકાર સમુદ્રસૂરિએ પિતાને ચંદ્રકુલમાં થઈ ગયેલા ગાર્ગીટાચાર્યના સૂનુ-શિષ્ય) તરીકે જણાવેલ છે. પ્રાકૃત ભાષામાં ૧ભુવનસુંદરીકથાના રચનાર વિજયસિંહસૂરિના ગુરુનું નામ સમુદ્રસૂરિ હતું, પરંતુ તેઓ નાઇલ(નાગિલ) કુલના હોવાથી ચંકુલીન આ પંજિકાકાર સમુદ્રસૂરિ તેમનાથી ભિન્ન વ્યક્તિ જણાય છે. પંજિકા–રથના-સંવત આ જિન-સ્નાત્ર-વિધિના વિષમ પદના અર્થને દર્શાવતી આ પંજિકા–વ્યાખ્યાની રચના પંજિકાકારે છ વર્ષો અધિક પસાર થતાં१ " इह आसि जय-पसिद्धो, निम्मल नाइल्लकुल-समुन्भूओ ।। ત–સી–સંગમ–રો, સમુદ્ર તિ માયરિમો !” Page #18 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] ફાગુન શુ. ૮ના દિવસે ધવલપુરીમાં કરી જણાવી છે. એ જ વર્ષે અનુમાનથી એક હજાર વર્ષ ઉપરનાં સમજાય છે. પંજિકાના અંતમાં તેનું કન-પ્રમાણુ શબ્દ દ્વારા અને અંક દ્વારા ૨૫૦ જણાવ્યું છે. તેના અંતમાં “ધૂમાવલિકા-વૃત્તિઃ સમાતા” લખેલું હોવાથી આ ગ્રંથની પ્રસિદ્ધિ તેવા નામે થઈ જાય છે. આ પંજિકામાં પદ–વ્યુત્પત્તિ માટે જણાવેલાં સૂત્રો પ્રાચીન વ્યાકરણ પાણિનીયનાં જણાય છે, તેમ જ ગાથા ૩૨ ની વ્યાખ્યામાં પાણિનીય પ્રાકૃત-લક્ષણ એવા નામને નિર્દેશ કર્યો છે, જે હાલ લેવામાં આવતું નથી. સુપ્રસિદ્ધ જૈનાગમ-વ્યાખ્યાકાર મલયગિરિ જેવાએ પણ તેને નામ-નિર્દેશ કર્યો છે. આ પંજિકામાં ગાથા ૨૯ ની વ્યાખ્યા કરતાં પ્રાચીન છન્દ શાસ્ત્રકાર જયદેવના નામ-નિર્દેશ સાથે તેનું અવતરણ પણ કર્યું છે. જયદેવ –દકશાસ્ત્ર ( તાડપત્રીય પ્રતિ લે. સં. ૧૧૯૦)નો પરિચય અમે જેસલમેર-ભાંડાગારીય-ગ્રન્થ–સુચી (ગા. ઓ. સિ. નં. ૨૧ માં, પ્ર. સન ૧૯૨૩)માં કરાવ્યો હતો, તે છે. હરિ દામોદર વેલણકરના પ્રય નથી “જયદામન્ માં પાછળથી પ્રકાશિત થઈ ગયેલ છે. પંજિકાકાર સમુદ્રસૂરિના ગુરુનું નામ ગગટાચાર્ય ખાસ જાણીતું નથી, તે પ્રાચીન સમયનું જણાય છે.–એ વગેરે વિચારતાં પંજિકાકાર વિક્રમની ૧૧મી સદીના પ્રારંભમાં વિદ્યમાન હોવા જોઇએ. એથી આ પંજિકાને આજથી એક હજાર વર્ષો પહેલાંની પ્રાચીન માનવી જોઈએ અને મૂળ કૃતિને એથી પણ પ્રાચીન સમજવી જોઈએ. निय-हत्थ-दिक्खिएणं, सीसेणं अणुवमगुणस्स । વિવિજ્ઞાતી-રામેળ, સૂરિના વિરફુચા ” –ખંભાત–શ્રીશાન્તિનાથ-ભંડારની તાડપત્રીય પિથી નં. ૬૦ ( પિટર્સન રિપટ ૧, પૃ. ૩૮માં આ પ્રાકૃતકથાને માગધી(!) જણાવી છે.] Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] પંજિકા-રચના-સ્થળ-ધવલપુરી * પંજિકાની રચના પંજિકાકારે ધવલપુરીમાં જણાવી છે, તે સ. માં ધવલકક અને વર્તમાનમાં ધોળકા નામથી જાણીતું ગુજરાતનું નગર જણાય છે. પ્રાચીન સમયમાં આસપાસનાં સો ગામમાં તેની મુખ્યતા હતી. જેનસમાજના ઇતિહાસમાં એ સ્થાન પ્રાચીન સમયથી સદીઓ સુધી મહત્ત્વનું રહ્યું છે. સુપ્રસિદ્ધ નવાંગી–વૃત્તિકાર અભયદેવસૂરિએ વિરહાંક હરિભદ્રસૂરિના પંચાશકગ્રંથની વૃત્તિ વિ. સં. ૧૧૨૪ માં આ જ નગરમાં રચી જણાવી છે, તેમણે રચેલી આગની વૃત્તિની અનેક પ્રતિયો આ જ સ્થળમાં લખાઈ હતી. * સુપ્રસિદ્ધ ખરતરગચ્છીય જૈનાચાર્ય જિનદત્તસૂરિને જન્મ વિ. સં. ૧૧૩૨ માં આ જ ધવલકકક નગરમાં થયો હતો. - વિ. સં. ૧૧૯૦ માં આમૂદેવસૂરિએ આખ્યાનમણિશની વિસ્તૃત વૃત્તિ આ જ ધવલકપુરમાં રચી હતી. વિ. સં ૧૧૯૧ માં સિદ્ધરાજ જયસિંહના રાજ્ય-સમયમાં ગણિની દેવસિરિયોગ્ય પુષ્પવતી-કથા વગેરેની પોથી આ જ ધવલક્કકમાં તાડપત્ર પર લખાઈ હતી-જેની ફોટોકોપી સાથેને ઉલેખ અમે પાનપ્રાચ જૈનભાંડાગારીય-ગ્રન્થસૂચી ભા. ૧ (ગા. ઓ. સિ. નં. ૭૬, પૃ. ૧૮૩)માં દર્શાવેલ છે. - તથા વિ. સં. ૧૧૯૩ માં માલધારી શ્રીચંદ્રસૂરિએ રચેલ પ્રા મુનિસુવ્રત ચરિત્રની રચના માટે પ્રેરણું મુનિસુવ્રતસ્વામીના રમણીય મંદિરવાળા આ જ ધવલક નગરના પોરવાડ શ્રાવક ધવલની હતી. એ વિસ્તૃત પ્રશસ્તિ ઉપર્યુક્ત સૂચી(પૃ. ૩૧૪ થી ૩ર૩)માં અમે દર્શાવી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] * સર્વાણંદસૂરિએ શ્રી પાર્શ્વનાથ–ચરિત્ર મહાકાવ્ય આ જ ધવલક્કક નગરમાં વિ. સં. ૧૨૯૧ માં રચ્યું હતું. વિશેષ માટે જુઓ-પાટણ જૈનભંડાર–ગ્રંથસચી (ગા. ઓ. સિ. નં. ૭૬, પૃ. ૭૨–૭૩). * વિક્રમની તેરમી સદીના અંતમાં–સંવત ૧૨૯૯માં નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસરિએ ધર્મદાસગણિની પ્રા. ઉપદેશમાલાની બાર હજાર શ્લેકપ્રમાણુ કણિકાવૃત્તિને આ જ ધવલકપુરમાં નૃપવીર(વીરધવલ)ના વીર મંત્રીશ્વર(વસ્તુપાલ તેજપાલ)ની પુણ્ય વસતિવાળી વસતિમાં વસતાં રચી હતી. એની પ્રશસ્તિ પણ અમે ઉપર્યુક્ત પા. જે. ભંની ગ્રન્થસચી(પૃ. ૨૩૫ થી ૨૩૮ ) માં દર્શાવેલ છે. મહારાણુ વીરધવલની રાજધાની તરીકે અને રાજનીતિક્ષ કર્તવ્યપરાયણ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલની કર્તવ્યભૂમિ તરીકે આ નગરની મહત્તા અને યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ હતી. એ સમયમાં કેટલાય જેનાચાર્યોએ, કવિઓએ અને વિદ્વાનોએ આ નગરમાં ગ્રન્થના, લેખન, પઠન -પાઠન આદિ અનેક પ્રકારે સાહિત્યોપાસના કર્યાના ઉલ્લેખો મળે છે. * દંડનાયક વિજયી વીર મંત્રીશ્વર તેજપાલે ગોધરાના મન્મત્ત રાજા ઘૂઘુલને યુદ્ધમાં હરાવી, જીવતો પકડી, બાંધી, પાંજરામાં પૂરી, આ જ નગરમાં (ધોળકામાં) લાવી મહારાણું વીરધવલને સમર્પણ કરી ગુજરાતના ગૌરવની રક્ષા કરી હતી.૧ વિક્રમની ચૌદમી સદીના પ્રારંભમાં આ જ નગરમાં મહારાજા વીસલદેવની રાજસભામાં કવિઓની ગોષ્ઠી થતી હતી. કાવ્યોની સમસ્યાપૂર્તિ વગેરે કવિ-વિનોદ ચાલુ હતા, તેમાં વાયગછીય જૈનાચાર્ય ૧ વિશેષ વૃત્તાની માટે વાંચે–અમારો ઐ. નિબન્ધ-ગુજરાતના વીર મંત્રી “તેજપાલને વિજય” Page #21 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] કવિ અમચંદ્રસૂરિએ પણ અનેક સમસ્યા-પૂર્તિ કરી પેાતાની વિશિષ્ટ પ્રતિભાવાળી શીઘ્રકવિત્વ-શક્તિના સરસ પરિચય કરાવ્યેા હતેા. વિ.સં. ૧૭૦૬ માં દેવેન્દ્રસૂરિ અને વિજયચંદ્રસૂરિની દેશનાથી પ્રેરાઈ વાદેવતા—ભાંડાગાર માટે આગમાદિ પુસ્તકો લખાવનારાઓમાં આ ધવલક નગરના શ્રાવકાનાં પણ નામેા મળે છે. ( વિશેષ માટે જુએ પાટણ—જૈન ભ. ગ્રંથસૂચા ગા. એ. સિ. નં. ૭૬, પૃ. પર ) ચંદ્રકલ-ચંદ્ર શ્રીશાંતિસૂરિએ રચેલી ધ રત્ન-લઘુવૃત્તિવાળી પ્રકરણ – પુરિતકા સ. ૧૩૦૯માં આ જ ધવલકમાં છે. સહજલે લખાવી હતી. તે ઉલ્લેખ અમે જેસલમેર-ભાં. ગ્રન્થસૂચી( પૃ. પર માં, ગા. એ. સિ નં. ૨૧ )માં દર્શાવેલ છે. વિ. સ. ૧૩૪૯ માં જયરાશિને તત્ત્વાપપ્લવ આ જ ધવલકમાં લખાયેા હતેા ( વિશેત્ર માટે જીએ પાટણ-જૈન ભ. ગ્રન્થસૂચી ગા. આ. સિ. નં. ૭૬, પૃ. ૧૬૫) 二 અલાવદીનના આક્રમણથી ગુજરાતનાં મુખ્ય નગરો પર અસર થઇ હતી, તેમાં આ ધાળકાના પણ સમાવેશ થાય છે. તેનુ સૂચન વિ પદ્મનાભે વિ. સં. ૧૫૧૨ માં રચેલા કાન્હડદે—પ્રબંધમાં કર્યુ છે. ( · તેજપાલના વિજય 'ના પ્રાસ્તાવિક પૃ. ૩૬-૩૭ માં મે એ કડી ૬૬-૬૮ દર્શાવી છે. ) ~ આચાય જીવદેવ કુચા ? ગૂજરાતનું પ્રાચીન ઐતિહાસિક મહાસ્થાન વાયટ વાયુદેવતાના સ્થાન તરીકે પ્રસિદ્ધ છે-જે, ડીસા(બનાસકાંઠા) પાસે આવેલ છે, એ નગરમાં વસતા બ્રાહ્મણેા અને વિષ્ણુકાની જ્ઞાતિ એ નગરના નામે વાયઢ–વાયટીય ( વાયડા ) નામથી જાણીતી છે, એ જ રીતે ત્યાંથી પ્રકટ થયેલા જૈનમુનિએ ! અણુ-ગચ્છ ‘ વાયટીય ’ નામથી પ્રસિદ્ધ છે. એ ગ્રહમાં પરકાય–પ્રવેશ આદિ વિદ્યામાં કુશલ મહાન પ્રભાવક ચમત્કારી એક Page #22 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] જૈનાચાર્ય છવદેવસૂરિ વિક્રમાદિત્ય-સમકાલીન થઈ ગયા જણાય છે, જેમણે વાયડ સ્થાનમાં ભગવાન મહાવીરજિનના મંદિરની પ્રતિષ્ઠા કરી હતી, એમના પ્રભાવે બ્રાહ્મણે અને જેને વચ્ચે ઐક્ય સ્થપાયું હતું. તેઓએ કુત્સિત બ્રાહ્મણ અને દુષ્ટ યોગીના ઉપદ્રવથી સમાજની રક્ષા કરી હતી. અમરચંદ્ર કવિનાં કાવ્યની પ્રશસ્તિથી, તથા અન્ય ઉલેખેથી એ જણાય છે. તેમનું ચરિત્ર વિ. સં. ૧૩૩૪ માં પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવક–ચરિત્રમાં ૭મા પ્રબંધ તરીકે દર્શાવ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ વિશેષ વૃત્તાન્ત તે પરથી જાણ જોઈએ. - વાયટ-ગણે ૧ જિનદત્તસૂરિ, ૨ રાશિલલ્લ)સૂરિ અને ૩ જીવદેવસૂરિ–એ ૩ નામોને અમર કર્યા જણાય છે. એ ગચ્છમાં પધર આચાર્યોનાં એવાં ૩ નામે અનુક્રમે રાખવાની પ્રથા-પરંપરા પ્રચલિત જણાય છે. પૂર્વે થઈ ગયેલા વિરહાંક હરિભદ્રસૂરિ વિદ્યાધરકુલ-તિલક આચાર્ય જિનદત્તના શિષ્ય હતા. ખરતરગચ્છમાં બીજા જિનદત્તસૂરિ બડા દાદા નામથી સુપ્રસિદ્ધ છે. સમાન નામે હોવાથી કેટલીક વાર બ્રાંતિથી એક-બીજાની કૃતિ એક-બીજા પર ચડી ગયેલી જણાય છે એથી ઇતિહાસ-સંશોધકે સાવધાન રહેવું જોઈએ. - વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા પૂર્વોક્ત વાયટીયગચ્છના જિનદત્તસૂરિ, મંત્રીશ્વર વસ્તુપાલના તીર્થયાત્રા-સંઘમાં પધાર્યા હતા, તેઓએ જાવાલિપુર(જાર)ને ચૌહાણુ મહારાજા ઉદયસિંહના પ્રીતિપાત્ર કોશાગાર-રક્ષક મહામાત્ય દેવપાલના પ્રતિપન્ન પુત્ર ધનપાલ (વાયડાન્વયી)ના સંતોષ માંટે જીવનોપયોગી વિવિધ જ્ઞાન આપતા વિવેકવિલાસ' જેવા શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી હતી. એ જિનદત્તસૂરિના શિષ્ય સિદ્ધસારસ્વત શીઘ્રકવિ મહાકવિ અમરચંદ્રસરિએ વાયડાન્વયી કેષ્ટાગારિક મંત્રી પદ્મના આનંદ માટે રચેલ જિનેન્દ્રચરિત પવાન–મહાકાવ્ય નામથી પ્રસિદ્ધ છે (ગા. એ. સિ. નં. ૫૮). Page #23 -------------------------------------------------------------------------- ________________ [[ ૧૮ ] તેની પ્રાંત પ્રશસ્તિ (લે. ૩૫)માં પોતાના પૂર્વજોનાં એ ૩ નામને ઉલ્લેખ કરતાં તેમના અન્વયમાં તેવા પ્રભાવક તે ૩ નામના ઘસૂરિઓ થયાનું તેઓએ જણાવ્યું છે કે – “ अमीभिस्त्रिभिरेव श्रीजिनदत्तादिनामभिः ।। થો મૂડમૂવન, તરઘમાઘાત !” તેઓએ રચેલા ૪૪ સોંવાળા વીરાંક બાલભારત મહાકાવ્યની અંતિમ પ્રશસ્તિમાં પણ તે જ શ્લેક ૩૭મો છે. ગૂર્જરેશ્વર વીસલદેવની રાજસભાને શોભાવનાર, સમસ્યાપૂર્તિ, શીઘ્રકવિત્વશક્તિથી મહારાજાનાં અને કવિઓનાં ચિત્તને રંજિત કરનાર એ અમરચંદ્રકવિએ કાવ્ય-કલ્પલતા (કવિશિક્ષા–વૃત્તિ), છન્દોરનાવલી, અલંકારપ્રબોધ, *સ્વાદિશબ્દસમુચ્ચય વગેરે બીજી પણ અનેક રચનાઓ કરી હતી. તથા પોતાના કલાગુરુ કવિરાજ અરિસિંહે રચેલા મંત્રીશ્વર વસ્તુપાલના “સુકૃતસંકીર્તન” નામના કાવ્યના પ્રત્યેક સર્ગના અંતમાં ચાર ચાર લેકે આ અમરચંદ્ર કવિએ રચ્યા હતા. * પ્રસ્તુત આલંકારિક પ્રા. જિનમ્નાવિધિના કર્તા છવદેવસૂરિ પણ એ વાયટીયગ૭ પરંપરાના ઉપર્યુક્ત આચાર્યોના પૂર્વજ પ્રભાવક આચાર્ય જણાય છે. એ ક્યારે થઈ ગયા ? એ નિશ્ચય કરવાનું સાધન નથી, તેમ છતાં તેમની કૃતિ પર પંજિકા–વ્યાખ્યાની રચના વિ. સં. ૧૦૦૬ માં થયેલી હોવાથી તેઓ તે પહેલાં-એક બે સદી પહેલાં–થયા હશે–એવું અનુમાન કરી શકાય. એથી આ પ્રાકૃત રચનાને એક હજાર વર્ષો પહેલાંની કહી શકાય. આ ગ્રન્થની સંકલનાનો ખ્યાલ વિષય–પ્રદર્શન વાંચવાથી આવશે. * વિ. સંવત્ ૧૯૭૧ માં વારાણસીમાં આ ગ્રંથનું સંપાદન-પ્રકાશન કરતાં તેની પ્રસ્તાવનામાં મેં આ કવિનો પ્રબંધ મલધારી રાજશેખરસૂરિએ વિ. સં. ૧૪૦૫ માં રચેલા સં. ચતુર્વિશતિ–પ્રબન્ધ(અબજોકેશ)માંથી દર્શા હતા. Page #24 -------------------------------------------------------------------------- ________________ [૧૯] [] વાદિવેતાલની અહંદભિષેકવિધિ સંસ્કૃત ભાષામાં પાંચ પર્વોમાં વિવિધ[૧+૧૬+૩૦+૧૮+૪=૯૮ પઘોમાં રચાયેલી આ અહંદભિષેક-વિધિના કર્તાએ કૃતિના અંતમાં પિતાનું નામ સ્પષ્ટ રીતે દર્શાવ્યું નથી કે પ્રશસ્તિ-પરિચય આપ્યો નથી. પંજિકાકારે પ્રારંભના પદ્યમાં “#તામિ નિત નિના: ” મંગલદ્વારા જિનાભિષેક” નામ-સુચિત કર્યું છે, બીજા પદ્યમાં આ અભિષેકવિધિને વાદિવેતાલ પર્વો દ્વારા રચેલ છે–તેમ જણાવ્યું છે. તથા ૧ પર્વની પંજિકાના અંતમાં ઈતિ વાદિવેતાલ” એવો ઉલ્લેખ છે અને બીજા ત્રીજા પર્વની પંજિકા પછી “ઇતિ વાદિવેતાલ-પર્વણિ” એવો ઉલ્લેખ છે. ચોથા પર્વની પંજિકાના અંતમાં શ્રીવાદિવેતાલ પર્વણિ તવાહિત્યકતપંજિકાય ? એવો ઉલ્લેખ છે અને પાંચમા પર્વની પંજિકાના અંતમાં શ્રીશાન્તિ(? વાદિવેતાલીય-પર્વ પંજિકા સમાપ્તા” પછી “કૃતિરિય શ્રીશીલાચાર્ય સ્વ” એ ઉલ્લેખ મળે છે. લેખકે ત્યાં વાદિને બદલે ભૂલથી શાંતિ લખેલ હશે તેવું અનુમાન થાય છે, વાસ્તવિક રીતે ત્યાં “વાદિવેતાલ” ઉલ્લેખ હોવો જોઈએ. થા પર્વની પંજિકાના અંતમાં પંજિકાકારનું નામ તવાદિત્ય સૂચવેલ છે અને પાંચમા પર્વની પંજિકાના પ્રાંતમાં આ કૃતિ( પંજિકા )ને શીલાચાર્યની જણુંવી છે–એ વિચારણીય છે. અહિં જણાવેલ શીલાચાર્ય એ જ તત્ત્વાદિય હોવા જોઈએ, શીલાચાર્યનું અપરનામ તત્ત્વાદિય જણાય છે. આચારાંગસૂત્રના ટીકાકાર શીલાંક-શીલાચાર્યનું બીજું નામ તત્ત્વાદિત્ય વાંચવામાં આવે છે, એ શીલાચાર્ય વિક્રમની દસમી સદીમાં વિદ્યમાન જણાય છે. આચારાંગસૂત્રની વૃત્તિમાં જે ઉલ્લેખ મળે છે, તે જોતાં શકસંવત ૭૮૪=વિક્રમ સંવત ૯૧માં એ રચના થયેલી માનવી જોઈએ, તેમ જ તે જ શીલાચાયની બીજી રચના પ્રાકૃતભાષામય થઉપન્ન-મહાપુરિસ–શ્યિ (ચતુષ્પચાશત્મહાપુરુષચરિત) પ્રસિદ્ધ છે, તેને રચના-સંવત ૯૨૫ બૃહથ્રિપનિકાકારે જણાવેલ છે. એ શીલાચાર્યનું બીજું નામ “વિમલમતિ ” એ જ ચરિત્રના Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૦] અન્તર્ગત વિબુધાનન્દ નાટકમાં સૂચવ્યું છે. એ શીલાચા નિવૃતિગછના માનદેવસૂરિના શિષ્ય તરીકે પોતાનો પરિચય ઉપયુંકત પ્રા. ચરિત્રના અંતમાં આપે છે. પ્રસ્તુત અહંદભિષેક-વિધિનું બીજું નામ જિનાભિષેક પણ જણાય છે. કવિએ ત્રીજા પર્વના ૨૨મા પદ્યમાં, તથા પાંચમા પર્વના ૧૫મા પદ્યમાં “અહંદભિષેક નામનો ઉલ્લેખ કર્યો છે, તેમ જ બીજા પર્વના ૧૧મા પદ્યમાં, તથા પાંચમા પર્વના ૨૩મા પદ્યમાં “જિનાભિષેક નામને પણ ઉલ્લેખ કર્યો છે કે-“પ્રશસ્ય, આયુષ્ય અને યશ માટે હિતકારી, જયેના સ્થાનરૂપ, સંપદાને પ્રાપ્ત કરાવનાર, સદા સૌખ્યપરંપરાના હેતુરૂપ આવા જિનાભિષેકને અપુણ્ય-પુણ્યહીન મનુષ્ય કરતો નથી.” [ જુઓ પૃ. ૧૨૧]. વિચારવાનું એ છે કે-આ અહંદભિષેકવિધિના કર્તા “વાદિવેતાલ’ કોણ? કયા ? તેમનો સમય કયો ? વિ. સંવત ૧૩૩૪માં પ્રભાચંદ્રસૂરિએ રચેલા પ્રભાવ ચરિત્રમાં “વાદિ–વેતાલ' બિરુદવાલા શાંતિસૂરિને પ્રબન્ધ વિસ્તારથી દર્શાવ્યો છે, તેમને મહારાજા ભેજના સમકાલીન, તથા મહાકવિ ધનપાલની તિલકમંજરી-કથાના સંશોધક તરીકે સૂચવી તેમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૦૯૬માં જણાવેલ છે. વાદિવેતાલ એ જ. શાંતિસૂરિ વિક્રમની ૧૧મી સદીના હોય તે તેમની કૃતિ ઉપર એ પહેલાં દસમી સદીમાં થયેલા શીલાચાર્ય પંજિકા કેવી રીતે રચી શકે? વિક્રમની ૧૬મી સદીના પ્રારંભમાં વિદ્યમાન રત્નશેખરસૂરિએ વિ. સં. ૧૫૦૬માં રચેલી સ્વપજ્ઞ શ્રાદ્ધવિધિ-વૃત્તિ- વિધિકૌમુદી )માં આ અહંદભિષેકવિધિનાં કેટલાંક પડ્યો દર્શાવતાં “યાદુર્વાહિતાઝ - શાન્તિસૂરઃ '—એવો ઉલેખ દર્શાવ્યો છે. એ રીતે “વાદિવેતાલ” બિરુદવાળા “શાંતિસૂરિ' નામથી પ્રસિદ્ધ જણાય છે–એ સર્વ વિચારતાં, તેમની કૃતિની પંજિકા રચનાર શીલાચાર્ય કોઈ બીજા હોવા જોઈએ અથવા આ અહંદભિષેક-વિધિ રચનાર વાદિ–વેતાલ કોઈ બીજા હોવા જોઈએ. એવી વિચારણું થાય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ [૨૧] શ્રાદ્ધવિધિની ૬૭૬૧ કલેક–પ્રમાણુ વનિનો રચના-સમય રત્નશેખર સરિએ ત્યાં વિ. સં. ૧૫૦૬ જણાવેલ છે – " एषां श्रीसुगुरूणां प्रसादतः षट्-ख-तिथि-मिते १५०६ वर्षे । श्राद्धविधिसूत्र-वृत्ति, व्यधित श्रीरत्नशेखरः सूरिः ।।" –દે. લા. જૈન પુ. ફંડના ગ્રં. ૧ ૬ તરીકે વિ. સં. ૨૦૧૬માં પ્રકાશિત એ શ્રાદ્ધવિધિ પ્રકરણના દ્વિતીય સંસ્કરણના પૃ. ૧૩૦માં વાદિવેતાલ વિશેષણ(બિરુદ) સાથે શ્રી શાન્તિસૂરિને ઉલેખ કર્યો છે કે“વાદુટિવેતા–શ્રીપતિપૂર:– "आस्नात्र-परिसमाप्ते[र शून्यमुष्णीषदेशमीशस्य । सान्तर्धानान्धारापातं पुष्पोत्तमैः कुर्यात् ॥" –આ ગાથા, અહિં પ્રકાશિત અહંદભિષેક-વિધિ પૃ. ૬૮માં પર્વ ૩ માંની ગાથા ૪ તરીકે સહજ પાઠાન્તર સાથે જોઈ શકાય છે. –એ જ પ્રમાણે શ્રાદ્ધવિધિ પ્રકરણના પૃ. ૧૨૯માં નામ-નિર્દેશ વિના ઉદ્દધૃત કરેલું પદ્ય – મુકતાવાદવિરાર-સાર-સૌમ્ય-રાતિ મનાયમ્ | सहज निजरूप-निर्जितजगत्त्रयं पातु जिनबिम्बम् ॥" અહિ પ્રકાશિત અહંદભિષેક-વિધિ પૃ. ૬૬માં, પર્વ ૩જાનું પ્રથમ પદ્ય જોઈ શકાય છે. તથા શ્રાવિધિ પૃ. ૧૩માં નામ-નિર્દેશ વિના પ્રકાશિત ગાથા “જમિયતોયધારા, પર ધ્યાન-માસ્ટાર્ચ 1 भव-भवन-भित्तिभागान, भूयोऽपि भिनत्तु भागवती ॥" અહિ પ્રકાશિત અહંદભિષેકવિધિ પૃ. ૭માં, પર્વ જાની ગા. ૧૨મી “મમિક્રોધારા” તરીકે જોઈ શકાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ [૨૨] – આ સાથે સૂચિત કરવું જોઈએ કે–અહિં પ્રકાશિત પ્રાકૃત જીવદેવસૂરિની જિનસ્નાત્રવિધિ પૃ. ૯ની, ૮મી ગાથા ઉપર્યુક્ત શ્રાદ્ધવિધિ પ્ર.ના પૃ. ૧૨૯માં સહજ પાઠાન્તર સાથે ઉદધૃત કરેલ જોવાય છે – “અવાજ કુમાળ, વરૂ–પદ્મ-મળો-૨છાડ્યું છે जिणरूवं मजणपीठ-संठि वो सिव दिसउ ॥" –તથા અહિં પ્રકાશિત જિનસ્નાત્રવિધિ પૃ. ૩૫માંની ૩પમી ગાથાને શ્રાદ્ધવિધિ પૃ. ૧૩૧માં ઉધૃત કરેલી જોઈ શકાય છે૩ાદ ઉfe[+]–ણ, પાદi મુજવ જેવુi. પત્રો(૪)–જ્ઞિ વ ઢોળે દુમવઠ્ઠમ છે ” –તેમ જ અહિં પ્રકાશિત પ્રા. જિનરનાવિધિ પૃ. ૩૭ની ૯મી ગાથા શ્રાદ્ધવિધિ પૃ. ૧૩૨માં ઉધૃત કરેલી જણાય છે – “ો સંવિ-સંકિરણ ૩, રથાદિ ગુરૃ મસ્ટિમ-પ(રા)વો ! નિ ! તો-રં(લો) જિળચરુ વ તુદ માપવો છે” શ્રાદ્ધવિધિ પૃ. ૧૩૨માં-“મંત્ર મુતામા–' રૂાતિનાથ: શ્રીહરિમદ્રસૂરિનાર સંમષ્યિન્ત ' એવા ઉલ્લેખધારા હરિભદ્રસૂરિ–કૃત તરીકે સંભાવિત કરેલી ગાથાઓમાંથી ઉપર દર્શાવ્યા પ્રમાણે “મુમતાક્કા – ગાથા વાદિવેતાલના અહંદભિષેકવિધિની જણાય છે. વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિનો પરિચય વિ. સં. ૧૩૩૪માં પ્રભાચન્દ્રસૂરિએ રચેલ સંસ્કૃત પ્રભાવક–ચરિતમાં ૧૩૨ પદ્ય દ્વારા ૧૬મો પ્રબન્ધ “વાદિવેતાલ” શાતિસૂરિ સંબધમાં જણાવેલ છે. તેના પ્રારંભનું પદ્ય આ પ્રમાણે છે– વાત વો વારિ-વેતાઢ, વાત્રો ડુત્રવાહિનામ છે. શારિતસૂરિ: પ્રમુ: શ્રીમાન, સિદ્ધ: દ્વિર: | ” Page #28 -------------------------------------------------------------------------- ________________ [૨૩ } –તેમાં ગૂર્જરદેશને અણહિલપુર(પાટણ નગરના ભીમ રાજાના વર્ણન પછી ચંદ્રગમાં–મુક્તાફલ-સમાન થારા પગનું વર્ણન કરી, તેમાં થયેલ વિજયસિંહરિને ત્યાં સંપક(સંપકર)–ચય પાસેના ઉપાશ્રયમાં ભવ્યોને ઉપદેશ આપતા જણાવ્યા છે. પછી પરિચય આપે છે કે–પત્તન(પાટણ)ની પશ્ચિમમાં રહેલ ઉન્નતાયુ(ઉનાઉ) ગામમાં રહેલા શ્રીમાલવંશના ધનદેવીને અહંદુદેવગુરુના ભક્ત જણાવી, તેની પત્ની ધનશ્રીના પુત્ર ભીમને બહુ બુદ્ધિશાલી જણાવેલ છે. ગુએ તેને સર્વ લક્ષણસંપૂર્ણ જાગી, વિહાર કરતાં ત્યાં જઈ ત્યાં રહેલા ચૈત્યમાં શ્રી ઋષભદેવને પ્રણામ કરી ધનદેવ શેઠ પાસે ભીમ પુત્રની યાચના કરી હતી. પોતાને ધન્ય માનતા શેઠે પણ આ લેક અને પરલોકના સુખ માટે પોતાને એ પુત્ર સમર્પણ કર્યો હતો. ભીમનું દિક્ષા-નામ “શાન્તિ રાખવામાં આવ્યું હતું. એ શિષ્યને સકલ કલા-કુશલ અને સમસ્ત શાસ્ત્ર- પારગામી થયેલ જોતાં ગુરુજી તેમને પોતાના પટ્ટ પર સ્થાપી, પિતાના ગછનો ભાર તેમના ઉપર સ્થાપી સ્વર્ગસ્થ થયા હતા. અણહિલપુરમાં ભીમ ભૂપાલની સભામાં શાન્તિસૂરિ “કવીન્દ્ર” અને “વાદિ-ચક્રવર્તી ' તરીકે પ્રખ્યાત થયા હતા "अणहिल्लपुरे श्रीमद्-भीमभूपाल-संसदि । રાતર: વીજોમૂત્, વાર-વક્રીતિ વિકૃત: ” એ જ સમયમાં માળવાના પ્રખ્યાત સિદ્ધસારસ્વત કવિ ધનપાલ મહેન્દ્રસૂરિની વાણીથી પ્રતિબધ પામી જૈનધર્મમાં દઢ શ્રદ્ધાળુ થયેલ હતા, તેમણે તિલકમંજરી કથાની રચના કરી, ગુરુજીને પૂછતાં, તેના સંશોધક તરીકે આ શાન્તિસૂરિનું નામ સૂચવ્યું હતું, એથી ધનપાલ કવિ પાટણ આવ્યા હતા. શ્રીશાનિતસૂરિની વિદ્વત્તા-પ્રભાવતાથી પ્રસન્ન થઈ તેમને મળવા પધારવા વિજ્ઞપ્તિ કરી હતી. શ્રીસંઘની અનુમતિથી પરિવાર સાથે માળવામાં વિહાર કરતાં ભારતીએ તેમના પર પ્રસન્ન થઈ “વાદિ-વિજય’ કરે તેવું વર–દાન આપ્યું હતું. ધારાનગરીમાં મહારાજા Page #29 -------------------------------------------------------------------------- ________________ [૨૪] ભેજે તેમને ઘણું માન આપ્યું હતું. ત્યાંની રાજસભામાં શ્રીશાન્તિસુરિજીએ ભિન્ન ભિન્ન મત ધરાવતા ૮૪ વાદીઓને જિત્યા હતા. ધનપાલે તેમને પરિચય કરાવ્યો હતો કે-- "शान्तिनामा प्रसिद्धोऽस्ति, वेतालो वादिनां पुनः । ततो वादं निषेध्यासो, सम्मान्यातः प्रहीयते ॥" મહારાજા ભેજની સભાને જિતી કાઈ વાદી અખંડિત જઈ શકતો નહિ, તેમ છતાં કવિ ધનપાલની કથા શુદ્ધ કરવા માટે શાંતિસૂરિને માળવામાં સ્થાપ્યા હતા. મહારાજાએ આપેલા તુષ્ટિ-દાનથી ત્યાં રહીને તેમણે તે દેશમાં અનેક ચેત્યો કરાવ્યાં હતાં અને થારાપદ્ર(થરાદ)માં મોકલાવેલા દ્રવ્યથી આદપ્રભુના ચયમાં મૂલનાયકની ડાબી બાજુએ દેવકુલિકા અને મહાન રથ કરાવ્યો હતે. કવિ ધનપાલની કથાને તેઓએ સારી રીતે શુદ્ધ કરી હતી, તે સમયે મહારાજા ભેર સૂરિજીને “વાદિ– વેતાલ બિરુદ આપ્યું હતું– " कथा च धनपालस्य, तैरशोध्यत निस्तुषम् । વારિ–વેતસ્ત્ર’ વિરુદ્ર, સૂરણ પ્રકારે કૃષ: ૨ .” ત્યાર પછી કવીશ્વર-સન્માનિત સુરિજી ગૂજરાતમાં પાન(પાટણ) પધાર્યા હતા. આ શાન્તિસૂરિએ ત્યાં જિનદેવ શેઠના સર્ષદષ્ટ પુત્ર પદ્મને સજીવન કર્યો હતો. શાન્તિસૂરિજી ચૈત્યમાં રહીને ૩૨ શિવેને પ્રમાણ શાસ્ત્રોનું અધ્યયન કરાવતા હતાં. મુનિચન્દ્રસૂરિ ચૈત્ય—પરિપાટી કરવાની ઇરછાથી નસ્કૂલ(નાડોલ)પુરથી અણહિલપુર(પાટણ) આવ્યા હતા, તેઓએ ત્યાં સંપકના જિનાલયમાં શ્રી ભદેવને તથા આ ઍક સૂરિને પ્રણામ ર્યા હતા. મુનિચન્દ્રસૂરિની સ્મરણ શક્તિ-અવધારણ શક્તિથી પ્રસન્ન થઈને શાન્તિસૂરિએ તેમને નિવાસ માટે ટંકશાલાના પાછળના ભાગમાં સારું સ્થાન શ્રાવક પાસેથી અપાવ્યું હતું અને છ દશનાં Page #30 -------------------------------------------------------------------------- ________________ [૨૫] પ્રમાણશાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું હતું. ત્યાર પછી નગરમાં સુવિહિત સાધુઓના ઉપાશ્રયો થયા હતા. આ શાંતિસૂરિએ ઉત્તરાધ્યયન સૂત્રની ટીકા વાદીરૂપી નાગેન્દ્રોને વશ કરવામાં નાગદમની જેવી રચી હતી, જેમાં સ્થાપન કરેલ “સ્ત્રી-નિર્વાણ અધિકારના બેલથી મુનિચન્દ્રસૂરિના શિષ્ય દવસરિજીએ સિદ્ધરાજની રાજ-સભામાં વાદમાં દિગંબરે પર વિજય મેળવ્યો હતો, માળવામાં કવિ ધનપાલે ધર્મ નામના વાદી પર વિજય મેળવતાં, શાન્તિસૂરિની પ્રશંસા કરતાં તે વાદી પત્તન(પાટણ) ગ હતો અને ત્યાં થારાપદ્ર મહાશ્ચત્યની સમીપમાં રહેલા શાન્તિસૂરિજીની વિદ્વતાથી પ્રસન્ન થયે હતો, તેમ જ સૂરિજીએ દ્રવિડ દેશીય વાદીને, તેની સામે ભીંત પરના ઘેડાને બેલ કરી ચમત્કારી રીતે પરાસ્ત કર્યો હતો. થારાપદ્રપુર (થરાદ)માં નાગિનીદેવીને પ્રભાવિત કરી હતી. સૂરિજીએ પોતાનો અન્તકાલ સમીપ જાણી ૩૨ શિષ્યોમાંથી (૧) વીરસૂરિ, (૨) શાલિભદ્રસૂરિ અને (૩) સર્વદેવસૂરિ એ ત્રણ શિષ્યને સૂરિપદે સ્થાપ્યા હતા. વીરસુરિની શિષ્યસન્તતિ ન હતી, રાજપુરિ ગામમાં તેમનું શાશ્વત શરીર (સ્મારક નેમિજિન છે બીજી બે શાખાઓમાં સંહારક વિદ્વાન સૂરિઓ ચૌદમી સદીમાં–પ્રભાચન્દ્રસૂરિના સમયમાં જણાય છે. શ્રી શાંતિસૂરિજી યશ શ્રાવકના પુત્ર સેહ સાથે અંતમાં ઉજયન્ત અચલ ગિરનાર પધાર્યા હતા. ત્યાં અનશન કરી નેમિજિનનું ધ્યાન ધરતાં, ૨૫ દિવસે, વિક્રમ સંવત ૧૦૯૬ના શુચિ(આષાઢ) માસની શુકલ નવમી ને મંગળવારે કૃત્તિકામાં સમાધિ–પૂર્વક સ્વર્ગવાસી થયા હતા– “ શ્રીવિઝમવરસતો વર્ષ નતે મguળયત (૨૦૧૬) શુત્તિ-સતિનવમી--રિવાશારિતામો મૂવર્તમ રૂશ” –જુઓ સિંઘી જૈન ગ્રંથમાળાના ગ્રં ૧૩ તરીકે ભારતીય વિદ્યાભવન, મુંબઈથી પ્રસિદ્ધ. Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૬] ઉપર્યુક્ત ચરિત્રના અંતિમ ૧૩૧ પદ્યમાં પણ શ્રી શાતિરિનું વાદિવેતાલ” નામ જણાવ્યું છે– ગુર્ઘ શ્રીશારિતસૂરિમહં “વારિ-વેતા' નામ:, पूर्वश्रीसिद्धसेन-प्रभृति-सुचरित-बात-जातानुकारम । " –એ જ પ્રભાવક ચરિતના ૧૭મે મહેન્દ્રસૂરિના વિસ્તૃત ચરિતપ્રબન્ધમાં પણ મહાકવિ ધનપાલની તિલકમંજરી કથાના સંશોધક તરીકે ‘વાદિ–વેતાલ' બિરુદ સાથે પ્રસ્તુત શાત્યાચાર્યનું સંસ્મરણ કર્યું છે કથાનો પૂર્વાધીશ—વિદેશ–શિરોમણિ (૫) . arરિતા–વિશä, શ્રીશારચાવાચેમાઢ7 | ૨૦૨ / अशोधयदिमां चासावुत्सूत्रादिप्ररूपणात् ।। –માદિતોષાતુ, સિદ્ધારપુ વિષ? ૨૦૨ * –વિશેષ માટે જુઓ પ્રભાવક ચરિત (સિંઘી જૈન ગ્રન્થમાલામૃ. ૧૩ શ્રીજિનવિજય–સંપાદિત, સં. ૧૯૯૭માં ભારતીય વિદ્યાભવન મુંબઈથી પ્રકાશિત) હાલમાં જાણવામાં આવ્યું છે કે–પં. શ્રી કલ્યાણવિજયજી ગણિ-રચિત કલ્યાણ- કલિકા (પ્રતાકાર દ્વિતીય ભાગ) શ્રી ક. વિ. શાસ્ત્રસંગ્રહ-સમિતિ જાલેર-મારવાડ(રાજસ્થાન તરફથી સં. ૨૦૧૨માં પ્રકાશિત ગ્રન્થમાં, આ અહંદભિષેકવિધિ મૂળ પ્રકાશિત છે, તે તપાસતાં ત્યાં પત્ર ૧૭પમાં ૧૩ “શ્રી શાન્તિવાદિવેતાલીય અહંદભિષેકવિધિ” મથાળા પછી, ૧૭૩મો શ્લેક જણાવ્યું છે કે – “ સમાવિધિ: પૂર્વ, થતઃ શારિતસૂરિમિ: | तमाश्रित्याभिषेकाणां, विधयो जज्ञिरेऽखिलाः ॥" –ત્યાં પત્ર ૧૭૮ થી ૧૯૦ સુધીમાં “કમિવે” મથાળા નીચે વચ્ચે વચ્ચે થેડી વિધિ સાથે “અહંદભિષેકવિધિને મૂળ પાઠ પ્રકાશિત Page #32 -------------------------------------------------------------------------- ________________ [૨૭] કર્યો છે, પરંતુ અહિં પ્રકાશિત સંસ્કૃત પંજિકા કે ગૂર્જરાનુવાદ ત્યાં નથી, તેની પ્રસ્તાવનામાં તેના કર્તા સંબંધમાં જણાવેલ તેમનું મતવ્ય આગળ દર્શાવીશું. તેનો મૂળ પાઠ ત્યાં કઈ પ્રાચીન પ્રતિ-પુસ્તિકાના આધારે પ્રકાશિત કર્યો છે, તે સચવ્યું નથી, પરંતુ અહારા જાણવા પ્રમાણે જૈન સાહિત્ય વિકાસ મંડળ”-આ સંસ્થાએ પ્રકાશિત કરવા માટે ૧૧ વર્ષો પહેલાં કરાવેલી આ ગ્રન્થની પ્રેસપીની નકલ તેમને વિદ્વર્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી દ્વારા મળી જણાય છે. તેનો તેમણે આ રીતે ઉપયોગ કર્યો જણાય છે. તુલનાત્મક દષ્ટિએ તપાસતાં, પંજિકા સાથે વિચારતાં ત્યાં છપાયેલા મૂળ પાઠમાં કેટલીક અશુદ્ધિઓ જણાય છે. સુજ્ઞ વાચકોને સમજવા માટે તેના અશુદ્ધ પાઠે, અહિં પ્રકાશિત ગ્રન્થના શુદ્ધ પાઠ સાથે આગળ અનુક્રમે દર્શાવવામાં આવે છે - કાળઝટ્યિા ( ! અહિં પ્રકાશિત अर्हदभिषेक अर्हदभिषेकविधि પત્રમાં અશુદ્ધ પાઠ | પૃષ્ઠમાં શુદ્ધ પાઠ ૨૭૮(૨) *– મ સ્ટ -फलं मङ्गलं लक्ष्म , स्वप्नमुत्पापघाति स्वानमुत्पातघाति ૨૭૧(૨) પ્રત્યાહૂલૈઃ प्रत्यादृतैः ૭૨(૨) –તોષ્ટિ – તોછ– स्वरूप सुरूपं sષ્યસાવાદન सर्वानवाह्वयेत ૦૨) રશ્મા स्मर सकला सफला પંચાતા संस्थातो –નસન –ાના Page #33 -------------------------------------------------------------------------- ________________ ६२ [२८] कल्याणकलिका (खण्ड २)मां मा शित પત્રમાં અશુદ્ધ પાઠ પૃષ્ઠમાં શુદ્ધ પાઠ १८०(२) समस्तु समस्त -विवलित विचलित-- भवने भुवने १८१(१) -कल्पतुल्या: -कल्पतल्पाः -द्रोणीप्रसूति: -द्रोणी प्रसूतिः -सत्कल -सत्फल-लतानिर्वाण -लता निर्वाणमहिमास्वामिन्प्र महिमा स्वामिन ! प्र*सुखास्तकलिका सुखास्तकलिला ध्यामापि श्यामाऽपि ,,(२) -मधिरुह्य विभाति -मभिरुह्य विभान्ति १८२(२) पतन्तु पुनन्तु ३(२) हेमाद्रि हिमाद्रिविलासिनी, जन विलासिनीजनसिन्धु धुनी सिन्धुधुनी ण्युपनयंत्व -ण्युपनयत्व-- *नासिञ्चन्त्यो -नासिञ्चन्त्यौ *-वनान्तो -बनान्ते १८४(१) -वताव -वतोऽव, प्रत्याइते प्रत्यादृते * આવી નિશાનીવાળા પાઠ કલ્યાણકલિકાના શુદ્ધિપત્રકમાં પાછળથી सुधार्या छे. Page #34 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠમાં ३ [२८] कल्याणकलिका (खण्ड २) । પત્રમાં અશુદ્ધ પાઠ १८४(२) -वारिहारि -सम्भ्रमासम्भ्रमतेगिच्छि निवास पुण्डरीकेण १८५(१) शस्यानाम तत्सलिलैः तस्यन् -सोपयोगे १८६(१) -मर्चन्ति -मयपट्टो निर्गन्थ,,(२) -स्तीर्थकरत्वनाम १०२ -द्वभ्यारम्भ क्षतकलिबलि१८७(१) -गीत १०७ -वल्गन्नन्दी आरात्रिकावत*हतातापम् जिन-तिशय-जातकगोष्टीकपुरमुख्याणां आयातकि-निशाट सहि प्रशित શુદ્ધ પાઠ -वारि हारि -सम्भ्रमा सम्भ्रमतिगिछि-निवासपौण्डरीकेण -सस्यानाम सत्सलिलैः तस्य सोपयोगो मर्चयन्ति -मदपट्टो निग्रन्थ-स्तीर्थकरनाम-दु बल्यारम्भक्षतकलि बलि-गीतिबल्गन-नान्दी आरात्रिकावताहतात तापम् जित-तिशयि-यातकगोष्ठी-पुर-मुख्यानां आयात कि-निषाद | १०४ "(२) Page #35 -------------------------------------------------------------------------- ________________ [30] कल्याणकलिका (खण्ड २) ! પત્રમાં અશુદ્ધ પાઠ પૃષ્ઠમાં १८८(१) -बन्दितां - कृत्वाऽशेषान् ११४ ,,(२) -परिवारां ११५ कृतपूजाबली " बलाग्रहाः यथा स्ववारेषु -कल्याणजुषो १९०(१) स्नपनविधि विधिमहतोऽहतः અહિં પ્રકાશિત શુદ્ધ પાઠ --वन्दिताहेकृत्वा शेषान् -परिचरां कृतपूजा बली-बला ग्रहाः यथास्वं वारेषु -कल्याणयुजो स्नपनविधिमहतो ऽहतो विधिम । ११७ અહંદભિષેકવિધિ સંબંધમાં પં. કલ્યાણવિજયજી મ.નું મન્તવ્ય કલ્યાણકલિકા(ખંડ ૨) પૃ. ૧૭૫માં માટીમાં જણાવેલ છે કે – ‘अर्हदभिषेक सर्व प्रथम वादिवेताल शान्तिसूरीजीए कहेल, तेना आधारे ते पछीना आचार्योए भिन्न भिन्न नामथी घणी अभिषेक विधिओ बनावेली.' ५. अश्या विनय भारी कल्याणकलिका खं० २ मा ता. ७-3-५१नी प्रस्तावनाना पत्र ३४-३५म व्यु छे ४ “अहंदभिषेकविधि वादिवेताल शान्तिसरिजीनी संस्कृत कृति छे, आ अभिषेकविधि अप्रसिद्ध छे छतां महत्त्वपूर्ण छे, आ अभिषेकविधिना ९९ संस्कृत पद्यो छे जे घणां ज विद्वत्तापूर्ण छे. Page #36 -------------------------------------------------------------------------- ________________ [31] अमे आ विधिने भाषान्तरित करीने ज नहिं पण भणावी शकाय ए रीते प्रक्रियाबद्ध विधिनी साथे आपी छे. आ अभिषेकविधिनो रचनाकाल कई शताब्दी छे ए निश्चितपणे कहेवं मुश्केल छे छतां एटलुं तो निर्विवादपणे कही शकाय के आ कृति नवमा सैका पहेलांनी छे, केम के शीलाचार्यापरनामधारी तत्त्वादित्यनी एना उपर संस्कृत पंजिका मले छे." પંજિકાના પ્રારંભનાં બે પદ્યો દર્શાવ્યા પછી, ત્યાં તેના અંતનો ઉલ્લેખ સુચિત કર્યો છે— " इति श्रीशान्तिवादिवेतालीये भगवदह द]भिषेकविधौ तत्त्वादित्यकृतायां पञ्जिकायां पंचमं पर्व ॥ ९९ ॥" - [अहिं पृ. १२२ मा विस ताडपत्रीय प्रतिमा ( ५.] એ પ્રસ્તાવનામાં આગળ જણાવ્યું છે કે – __“पंजिकाकारनी लेखन शैलि ज कही आपे छे के एओ ८-९मा(आठमा नवमा) सैका पछीना नथी, पञ्जिकाना समाप्ति. लेख उपरथी जणाय छे के अर्हदभिषेकविधिना रचयिता श्रीशान्ति. सरि 'वादिवेताल'ना नामथी अधिक प्रसिद्ध हता, प्रत्येक पर्वनी समाप्ति " इति शान्तिबादिवेतालीये" [तपत्रीय प्रतिमा आव। ५४ नया ] आ शब्दोनी साथे करवानो ए ज मतलब छे." વિશેષમાં ત્યાં તેમની માન્યતા જણાવી છે કે – i- "विक्रमना छठाथी पंदरमा सैका सुधीनां हजार वर्षमा दशेक शान्तिसूरिनां नामो उपलब्ध थयां छे तेमां अमारी मान्यतानुसार आ वादिवेताल शान्तिसूरि सर्व प्रथम होइ शके, माथुरी तथा वालभी वाचनाओना समन्वय निमित्ते वलभीमां मलेली बन्ने Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ३२ वाचनानुयायी श्रमणसंघोनी सभामां एक गंधर्व वादिबेताल शान्तिसूरि उपस्थित हता जेमणे वालभ्य संघना प्रमुग्व कालकाचार्यनी संघकार्यमां सहायता करी हती अने बन्ने वाचनानुगत आगमोनो समन्वय कराव्यो हतो, अमारी मान्यता प्रमाणे ते गंधर्व वादिवेताल अने अभिषेकविधिकार वादिवेताल शान्तिसरि अभिन्न होवा जोइये, केटलाक विद्वानो उत्तराध्ययननी पाइयटीकाकार शान्तिसूरिने 'वादिवेताल' माने छे जे बराबर नथी पाइयटीकाकार शान्तिसूरि थारापद्रगच्छीय हता अने ते अग्यारमा सैकाना विद्वान् हता अने वादिवेत ल शान्तिसूरिथी अर्वाचीन हता." " जिनस्नात्रविधि अने अहंदभिषेकविधिनी समकालीनताश्री जैन साहित्य विकास मंडल तरफथी जेना प्रकाशननी जाहेरात थइ हती ते 'जिनस्नात्रविधि'नी वादिवेतालीय अभिषेकविधिनी साथे तुलना करी जोतां जणायु के उक्त बंने विधिओ एक बीजीनी असरथी मुक्त छे, वादिवेताले 'स्नात्रविधि' के स्नात्रविधिकार आचार्य श्रीजीवदेवे ' अभिषेकविधि' जोइ होत तो तेनी थोडी पण असर एक बीजानी कृतिमा आव्या विना रहेत नहिं. आथी जणाय छे के उक्त बन्ने कृतिओ लगभग समकालीन होवी जोइये.) ___ अभिषेकविधिना मूलनी कोपी तथा अभिषेकविधिनी पंजिकानुं पुस्तक विद्वान् मुनिवर्य श्रीपुण्यविजयजीना सौजन्यथी मलतां अमे कलिकामा ए विधि आपवा समर्थ थया छीये ए वातनो अमारे स्वीकार करवो जोइथे Page #38 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] તત્કાદિત્ય શીલાચાર્ય ક્યા? આચારાંગસુત્રની ૧૨૦૦૦ શ્લેક–પ્રમાણુ ટીકાની ખંભાતની સં. ૧૩૨૭માં લખાયેલી તાડપત્રીય પ્રતિને અંતિમ ઉલેખ પિટર્સન રિપોર્ટ ૩, પૃ. ૮૯-૯૦માં પ્રકાશિત છે કે – "शकनृपकालातीतसंवत्सरेषु सप्तसु चतुरशीत्यधिकेषु वैशाखपंचम्यां आचारटीका दृब्धेति ।। शीलाचार्येण कृता गंभूतायां स्थितेन टीकैषा । सम्यगुपयुज्य शोध्या मात्सर्यविनाकृतैरायः ॥” આગમેદય સમિતિ તરફથી સં. ૧૯૭૩માં પ્રકાશિત એ આચારાંગ– ટીકામાં ઉલ્લેખ છે કે – " ब्रह्मचर्याख्यश्रुतस्कन्धस्य निर्वृतिकुलीनश्रीशीलाचार्येण तत्त्वादित्यापरनाम्ना वाहरिसाधुसहायेन कृता टीका परिसमाप्तेति । . શબ્દ” સૂત્રકૃતાંગસુત્રની ટીકાના અંતમાં પણ શીલાચાર્યના નામ સાથે સહાયક વાહગિણિના નામનો નિર્દેશ છે– " समाप्ता चेयं सूत्रकृतांगसूत्रस्य टीका। कृता चेयं રીઢાવાળ વાદરિ -સાથેન ” –પિ. રિ. ૩, પૃ. ૭૦ ૧૨૬૦૦ શ્લેક–પ્રમાણુ પ્રાકૃત ૨૩ષ્પન્ન-મહાપુરિસર (તુવેરાનમહાપુરુષવરિત)ની તાડપત્રીય પ્રતિ મહારાજા કુમારપાલના રાજ્યકાલમાંસં. ૧૨૨૭માં લખાયેલી જેસલમેરના બડાભંડારમાં વિદ્યમાન છે, તેને ઉલેખ અમે જેસલમેર ભં. ગ્રન્થસૂચિપત્ર(પૃ. ૩૯. ગા.ઓ.સિ. નં. ૨૧ સન ૧૯૨૩)માં દર્શાવેલ છે, તથા ત્યાં અપ્રસિદ્ધગ્રન્થ-ગ્રન્થકૃપરિચય પૃ. ૪૩-૪૪માં પરિચય કરાવતાં બહથ્રિપનિકાનો ઉલ્લેખ દર્શાવ્યું છે કે Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪] " महापुरुषचरित्र प्रा० मु० शलाकापुरुषवृत्तवाच्यं ९२५ वर्षे શીટ્ટાચાર્યે કૃતમ ” –તથા ત્યાં, તે ગ્રન્થની સ્વ. હું સવિજયજી મહારાજે કરાવેલી નકલનાં અંતિમ પદ્યો દર્શાવ્યાં છે કે " चउप्पण्णमहापुरिसाण एत्थ चरिय समप्पए एयं । सुयदेवयाए पय-कमल-कंति-सोहाणुहावेण ॥ आसि जसुज[ल]जोण्हा-धवलिय-नेव्वुयकुलंबराभोओ। तुहिणकिरणो व्व सूरी इहई सिरि माणदेवो त्ति ॥ सीसेणं तस्स रइयं, सीलायरिएण पायडफुडत्थं । सयल जणबोहणत्थं, पाययभासाए सुपसिद्धं ॥" –એથી સ્પષ્ટ જણાય છે કે-યશરૂ૫ ઉજજવલ યોનાથી નિર્વતિકુલરૂપી આકાશ-વિસ્તારને ઉજજવલ કરનાર ચન્દ્ર-સમાન થયેલા માનદેવસૂરિના શિષ્ય શીલાચાયે સકળ જનોને બેધ પમાડવા માટે પ્રાકૃતભાષા દ્વારા એ પ૪ મહાપુરુષોનું પ્રકટ ફુટ અર્થવાળું ચરિત રચ્યું હતું, બૂ૦ માં જણાવ્યા પ્રમાણે એ રચના સં. ૯૨૫ માં માન્ય રાખી શકાય, એ જ નિવૃતિ કુલીન શીલાચા ગંભૂતા(ગભૂ)માં રહીને શક સં. ૭૮૪=વિક્રમ સંવત ૯૧૯માં આચારાંગસૂત્રની ટીકા રચી હતી અને એ જ સમયમાં સૂત્રકૃતાંગસૂત્રની ટીકા પણ રચી જણાય છે. એ બંને ટીકામાં વાહરિ સાધુગણિ)નો ઉલ્લેખ મળે છે અહંદભિષેકવિધિના કર્તાએ પોતાની આ કૃતિમાં પ્રશસ્તિરૂપે કે બીજી રીતે ઉલ્લેખ કરીને ક્યાં ય પિતાને સ્પષ્ટ પરિચય આપ્યો નથીએટલું જ નહિ, પોતાના નામને પણ પ્રકટ નિર્દેશ કર્યો નથી; તાડપત્રીય પ્રતિમાં પાંચે પર્વની પંજિકાના અંતમાં ફક્ત “વાદિવેતાલ–પર્વણિ” જે ઉલ્લેખ મળે છે, પંજિકાકારે પંજિકાના પ્રારંભમાં મૂળકારને વાદિવેતાલ એવા નામથી જ સૂચિત કર્યા છે, તે સાથે “શાન્તિસૂરિ' Page #40 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ ] નામને પણ ઉલ્લેખ કર્યો નથી. પ્રભાવક ચરિત્રમાં દર્શાવેલ “વાદિવેતાલ” બિરુદવાળા શાન્તિસૂરિને પ્રબન્ધ, ઉપર સંક્ષેપમાં દર્શાવ્યો છે. પં. કલ્યાણવિજયજીના મન્તવ્ય પ્રમાણે આ અહંદભિષેકવિધિના કર્તા આ “વાદિવેતાલ” શાન્તિસૂરિ નહિ, પરંતુ બીજા પ્રાચીન “ગંધર્વ વાદિવેતાલ'ની કલ્પના છે. અહિં ક્યાં ય “ગન્ધર્વ” પદ સાથે તેને નિર્દેશ નથી. અહિં પ્રાચીન તાડપત્રીય પ્રતિમાં ચેથા પર્વની પંજિકાના અંતમાં રૂતિ વાઢિતા–પર્વળ તરવાહિત્ય-ત્ત–વંનિઝાયાં” એવો ઉલ્લેખ જોવાય છે અને છેલ્લે પાંચમા પર્વની પંજિકાની સમાપ્તિમાં “શ્રીરાતિ(? વાઢ)તાત્રી–પર્વ-ifન સમતા તિ” પછી છેલ્લી પંક્તિમાં “તિરિચ શ્રીરાત્રવાર્યસ્થ” એ ઉલ્લેખ છે [જુઓ પૃ. ૧૦૩ અને ૧૨૨. આવી રીતે આ ગ્રન્થમાં પંજિકાકારનાં બે સ્થળે બે નામો મળે છે, તે બંને તત્ત્વાદિત્ય અને શીલાચાર્ય એક જ વ્યક્તિનાં નામે માનીએ, તે પણ તત્ત્વાદિય અપરનામવાળા નિર્ણતિકુલીન પ્રાચીન શીલાચાર્ય, જેમણે આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રની બાર બાર હજાર ક– પ્રમાણ વ્યાખ્યાઓ રચી હતી અને જેમણે બાર હજાર લેકપ્રમાણ પ્રાકૃત “ચઉપન્ન–મહાપુરિસ-ચરિય’ (ચતુcqવારાપુરુષરત)ની રચના કરી હતી, જેમાં વિક્રમની દસમી સદીમાં વિદ્યમાન જણાય છે, તેમનાથી આ ગ્રન્થના પંજિકાકાર અર્વાચીન જૂદા હશે–પંજિકા જેવી સંક્ષિપ્ત વ્યાખ્યા-રચના તેમની નહિ હોય તેવું અનુમાન થાય છે. બીજી રીતે પણ વિચારણા કરવી યોગ્ય છે. પ્રતિક્રમણસૂત્રોમાં સંસ્કૃત “બૃહસ્થાન્તિ પાઠ પ્રસિદ્ધ છે, તેના કર્તા અને અહિં પ્રકાશિત અહંદભિષેકવિધિ ના કર્તા એક હાય, તેમ માનવાને કારણો છે. અહાનિતમાં જે પાઠ મળે છે-“તતોsઠું નાનુwારીમતિ કરવા માનનો ન : Qથા' આને મળતે પાઠ અહિં પૃ. ૫૧માં-અહંદભિષેક વિધિના પ્રથમ પર્વમાં મા પદ્યમાં જોઈ શકાય છે— Page #41 -------------------------------------------------------------------------- ________________ [3] " तत्ः प्रभृत्येव कृतानुकारं, प्रत्यादृतः पुण्यफल-प्रयुक्तैः । श्रितो मनुष्यैरपि बुद्धिमद्भिः, ___ महाजनो येन गतः स पन्थाः ।। તથા બૃહસ્થાતિના પાઠમાં મળતી–ઉચ્ચરાતી ગાથા પ્રસિદ્ધ છે કે " श्रीसङ्घ-जगज्जनपद-राजाधिप-राज-सन्निवेशानाम् । गोष्ठिक-पुर-मुख्यानां व्याहरणैाहरेच्छान्तिम् ।” -240 ४ माथा, अहिं प्रोशित गमिषे विधिमा (पृ. १११मां-) પાંચમા પર્વની ૧૦મી ગાથા તરીકે સહજ પાઠાન્તર સાથે જોઈ શકાય છે " श्रीसंघ-जगज्जनपद-राज्याधिराज्य-सन्निवेशानाम् । गोष्ठी-पुर-मुख्यानां व्याहरणैाहरेच्छान्तिम् ॥" तथा २४ान्तिना अन्तिम पधमा म 'जिनाभिषेक' पहना निर्देश छ"नृत्यन्ति नृ(नित्यं मणि-पुष्पवर्ष, सृजन्ति गायन्ति च मङ्गलानि । स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्रान् , कल्याणभाजो हि जिनाभिषेके ॥" – તેમ અહિં (પૃ. ૧૨૧માં) અહંદભિષેકવિધિના પાંચમા પર્વને मतमां-२3भा पधमा ‘जिनाभिषेक' ५६ ४ १४ाय छ" प्रशस्यमायुष्यमथो यशस्यं, जयास्पदं सम्पदमावहन्तम । Page #42 -------------------------------------------------------------------------- ________________ [૩૭] हेतुं सदा सौख्य-परंपराणां ___ करोत्यपुण्यो न जिनाभिषेकम् ॥" –જૈનસાહિત્ય વિકાસમંડળ–આ સંસ્થા તરફથી પ્રકાશિત પ્રતિક્રમણુસૂત્ર-પ્રબોધ ટીકાના ત્રીજા ભાગમાં બૃહસ્થાન્તિને વિવેચન– પ્રસંગે આ અહંદભિષેકવિધિનાં અનેક પદ્યો દર્શાવ્યાં છે. –એ રીતે વિચાર કરતાં બૃહસ્થાન્તિ આ અહંદભિષેક(જિનાભિષેક) વિધિના કર્તાની કૃતિ જણાય છે. કેટલીક પ્રતિમાં બૃહસ્થતિને સ્પષ્ટ રીતે વાદિવેતાલ શાંતિસૂરિની કૃતિ તરીકે, અહંદભિષેકના સાતમા પર્વ તરીકે જણાવેલ છે. શ્રીશાત્યાચાર્ય-વિચિત પ્રા. યવંજમહામાસ(ચૈત્યવન્દનમામાખ્ય), જે જૈન-આત્માનન્દ સભા ભાવનગરથી સં. ૧૯૭૭માં પ્રકાશિત છે, તે શાન્તિસૂરિ અને આ વાદિવેતાલ શાન્તિસૂરિ એક છે કે કેમ ? એ પણું વિચારવા યોગ્ય છે. અહિં પ્રકાશિત સં. અહંદભિષેકવિધિ [ પૃ. ૧૦૧ માં ૧૬મી ગાથા છે કે – " चैत्यालयेन केचित् , केचिद् बिम्बादपास्तरागादेः । વેજિત્ પૂartતાયાત્, ગુજરાતે વિદુપરેશાત છે ” આ જ ભાવને અનુસરની પ્રા. ગાથા ઉપર્યુક્ત પ્રા. ચેઇયવંદણું મહાભાસમાં(પૃ. ૨૬માં) “મળિયે -' જણાવી દર્શાવી છે કે – ફળ , વસંતકળ વે દ્વિવેદ પૂનારૂસયા , લુણંતિ તદ્દોવાળ ” અહંદભિષેક-વિધિ-સાર અહંદભિષેકવિધિ કે જેનું બીજું નામ જિનાભિષેકવિધિ પણ છે, તેના પ્રથમ પર્વમાં–અહંત (જિન)–સ્નાત્રને મંગલ-લક્ષ્મીકારક જણાવ્યું છે. અહંત-સ્નાત્રમાં ઉપયોગમાં આવતાં દ્રવ્યોને સાર્થક જણવ્યાં Page #43 -------------------------------------------------------------------------- ________________ [૩૮] છે અહંદભિષેકનું ફળ સુખ, સંપત્તિ અને શિવ મોક્ષ) જણાવ્યું છે. જિનેશ્વરના જન્મ પ્રસંગે મેરુ પર્વત ઉપર દેવો દ્વારા કરાતા તેમના અભિષેકનું સ્મરણ કરવામાં આવ્યું છે, તે સમયે ભક્ત દેવોના ઉત્સાહનું વર્ણન કર્યું છે, રક્ષા માટે અને વિરોધને રોકવા માટે એ અભિષેક કરવામાં આવે છે." આદિદેવના જન્મ-સમયે કનકાદિ(મેરુપર્વત)ના શિખર ઉપર અને તેમના રાજાધિરાજ્ય–પ્રસંગે ભૂ-મંડલ ઉપર સુરેન્દ્રો અને અસુરેન્દ્રોએ કરેલા અભિષેકનું સંસ્મરણ કરી બુદ્ધિમાન મનુષ્ય વડે તેનું અનુકરણ કરવામાં આવે છે. “મહાજન જે માગે ગયા, તે જ માર્ગ ” તેમ સુચન કર્યું છે. ' બીજા પર્વમાં સારી વેદીમાં જિનબિંબને સ્થાપન કરવાની સૂચના છે. જિન-સ્નાત્રમાં અધિકારી તે શ્રાવક ગણાય છે, જેણે નાન કરી, અનુલેપન કરી, વેત(ઉજજવલ) વસ્ત્ર ધારણ કરેલ હોય. તે સુગંધિ ધૂપ આપી, ઘંટા-નાદથી ઘેપણ કરે, તે પછી જિન-સ્નાત્રમાં સાંનિધ્ય કરવા સુરો, અસુરો વગેરેને આહ્વાન કરે. (1) શુક્ર, (૨) અગ્નિ, (૩) યમ, (૪) નિઋતિ, (૫) વરુણ, (૬) વાયુ, (૭) કુબેર, (૮) ઈશાન, (૯) નાગો અને (૧૦) બ્રહ્માએ દશ દિપાલને આહવાન કરવાનાં પદ્યો જણાવ્યાં છે. એવી રીતે દિકપાલે ના કીર્તન દ્વારા રક્ષા કરતાં નિર્વિપક્ષ થઈ નિર્વિદને જિનાભિષેક-મંગલ કરે. ત્રીજા પર્વમાં– અલંકારેથી રહિત સહજ સ્વરૂપે સુન્દર જિન– બિબ કેવું શોભે છે ? તેનું વર્ણન કર્યા પછી ધૂપ ધૂમાવલીનું વર્ણન છે. અભિષેક કરતાં જિનેશ્વર બિલ)ના ઉણપ દેશ(મસ્તકના ઉચ્ચ મધ્યભાગ) ઉપર પુષ્પ ચડાવવાનું સૂચન છે સુમનનું અને ભગવંતને કરેલ અભિષેકના જલની શોભાનું વર્ણન છે. વિવિધ સ્નાત્રોની વચ્ચે સુગંધી છૂપને ઉલેખ છે. અભિષેક સંબંધી (૧) ઘી, (૨) દૂધ, (૩) દહિં અને (૪) પધારા-જલ–ધારાનું વર્ણન છે. પછી મનોહર ચીનાઈ વસ્ત્રના છેડાએથી ઘસીને ઉભાજિત કરવામાં આવેલા જિનબિંબનું વર્ણન છે. લીર-સાગરનાં જળનું સ્મરણ કયા Page #44 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯ ] પછી ૧૪ મુખ્ય નદીને આહ્વાન કરવામાં આવે છે. (૧) ગંગા નદી, (૨) સિન્ધુ નદી, (૩-૪) રેસહિતા અને રાહિતાંશા, (૫-૬) હરિત્ અને હરિકાન્તા, (૭-૮) શીતા અને શીતાદકા, (૯-૧૦) નરકાન્તા અને નારીકાન્તા, (૧૧-૧૨) રૂપ્થકૂલા અને સુવર્ણફૂલા, તથા (૧૩-૧૪) રક્તા અને રક્તોદાએ ૧૪ નદીઓનું પરિચય-પૂર્વક સંસ્મરણુ છે. ત્યાર પછી પદ્મ વગેરે મહાદેશમાં નિવાસ કરનારી ૬. દેવીઓને પદ્મોં સાથે જિનાભિષેક માટે જળ લાવવા માટે આમત્રણ છે. (૧) પદ્મહદમાં નિવાસ કરતી પદ્માદેવી શ્રીદેવી), (૨) મહાપદ્મ-હદમાં વાસ કરતી હીદૈવી, (૩) તિગિછિ-દુદમાં વસનારી કૃતિદેવી, (૪) કેસરિ હદઆલયવાળી કીર્તિદેવી, (૫) પૌંડરીક હદમાં વસનારી પૌંડરીકિણી (બુદ્ધિદૈવી) અને (૬) મહાપૌડરીક હદમાં વાસ કરનારી લક્ષ્મીદેવી-એ ૬ દેવીએાને આહ્વાન-આમત્રણ કરેલ છે. ત્યાર પછી જિનાભિષેક(તીર્થં-જલ) માટે પ્રભાસ, વરદામ, માગધ વગેરે તીર્થાંના અધિપતિઓને આહ્વાન કર્યું છે. પ્રશસ્ત નદીએ, સમુદ્રો અને તીર્થાનાં જળની ઘેાણા દ્વારા પૂર્વના અભિષેકને સ્મરણ કરતાં જિન-સ્નાત્ર-વિધિ કરવા માટે ઉપદેશ કર્યો છે. ચેાથા પમાં—જિનને કરાતાં સૌષધિ-સ્નાનનુ વર્ણોન છે. ૐ કુમ—ચદનાદિ સૌગં ધિક સ્નાત્ર–પ્રસ ંગે મજ્જન-જલા ઉલ્લેખ છે. હું કુમથી મને હર, ચન્દનથી ચર્ચિત શોભતી જિન-પ્રતિમાનું, કસ્તૂરિકામદપટ્ટથી દીપતા જિનના મુખારવિન્દનુ, તથા જિનના લલાટ પર ચુન્દન, સિદ્ધાર્થક અને ગારોચનાથી કરાતા તિલકનુ વર્ષોંન છે અલ કારમાં આદરવાળા ભવ્યે ભવ-દુઃખ-સાગર તરે છે-તેમ સુચવી મહત્ત્વનુ વિશેષ સ્પષ્ટીકરણ કર્યુ છે કે —સંગના ત્યાગ કરનાર, પવિત્ર ગાત્રવાળા, એવા વીતરાગને સ્નાનકથા પણ વિરુદ્ધ ગણાય, તેમને અભિષેક, ગન્ધ, ધૂપ, માથ્ય(પુષ્પ) વગેરે مل રામન Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] તથા ભવન પણ ઉચિત ન ગણાય; તેમ છતાં જિનની પૂર્વ અવસ્થાને લક્ષ્યમાં લઈને તથા આગમ સાથે અવિસંવાદી એવા ગુરુના ઉપદેશને આશ્રય લઇને, કરેલાના અનુકરણ તરીકે, બ્રહ્માના અતિશયરૂપ તથા નિરપાય(નિર્વિજ્ઞતા) મહાફળને પ્રાપ્ત કરાવનાર તથા અભ્યુદય કરનાર એવા અભિષેક વગેરે જો કરવામાં આવે છે, તે વિભૂષા કરવામાં(આભૂષણે ચડાવવામાં) પ્રદૂષ શા માટે ? [દિગબરા વગેરે જેએ વિભૂષાના વિરોધ કરે છે, તેમને ઉદ્દેશી વાદિ-વેતાલના એ પ્રશ્ન છે. ] – જિન-ભવન, જિન–બિંબ જિન-પૂજા, જિનયાત્રા, જિન સ્નાત્ર વગેરે સંબંધમાં વિભ્રમ કરાવતાં, મિથ્યા પ્રરૂપણા કરનાર મનુષ્ય અપવ (મેાક્ષ)-માર્ગના ભંગ કરનાર થાય છે. અભિષેક વગેરેના મહેસવને પ્રાપ્ત કરીને મનુષ્યો પરમદેવ અહતના ગુણ વિશેષને જાણનારા થાય છે. ---કેટલાક મનુષ્યા(વા) ચૈત્યાલય(અર્હદાયતન)નાં દઈનવર્ડ, કેટલાક વીતરાગ-બિંબનાં દઈનવર્ડ, કેટલાક પૂજાતિશયને જોવાથી, તથા કેટલાક મનુષ્યા આચાર્યા વગેરેએ કરેલા ઉપદેશથી મેધ પામે છે. —જિન-ભવન, જિન–બિંબ અને જિન-પ્રતિશય સબંધમાં યથા ઉપદેશ આપવામાં યત્ન કરનાર, તી કર-નામગાત્ર ઉપાર્જન કરે છે. જગદ્ગુરુ અને ધન, રત્ન, સુવર્ણ, માળા, વસ્ત્ર, વિલેપન વગેરે અલકારા દ્વારા આદર ઉત્પન્ન કરનાર મનુષ્ય જન્મની પરંપરા પર વિજય પ્રાપ્ત કરે છે. પાંચમા પમાંસ ધાન્ય, સર્વાં પુષ્પા, પાકા, શાકા, કળા, ધિ-પિંડા વગેરે દ્વારા બલિનુ વિધાન છે. ત્રિભુવનના અધિપતિ આગળ અલિના ૩ પુંજ કરવા ઉચિત છે ત્રિભુવનના અદ્વિતીયદીપ એવા જિનને મંગલ-પ્રદીપ દ્વારા નિધનક(સન્માન-મહત્ત્વ) કરવું ઉચિત Page #46 -------------------------------------------------------------------------- ________________ [૪૧] છે. જિનની આરતી ઉતારવી શ્રેય માટે થાય છે, અહંતની જલધારા તાપને હરનારી થાય છે, લૂણુ ઉતારવું શ્રેય માટે છે.” દિકપાલોને બલિ આપતાં, ચેય-સઘ(જિન-મન્દિર)ને પ્રદક્ષિણા કરતાં શાંતિની ઉપણું કરવી જોઈએ. “શ્રીસંધ, જગત, જનપદ, રાજ્યાધિરાજ્ય, સંનિવેશ, ગેછી અને પુર-મુખે ”નાં ઉચ્ચારણ દ્વારા શાંતિનું વ્યાહરણ(ઉચ્ચારણ) કરવું જોઈએ. ચિત્ય વગેરેને વન્દન કરવા માટે આહવાન કરવું જોઈએ. અભિષેક કરાયેલા અહંત ભગવંતના બિંબને વૃત્ત(લૅક-પદ્યો)વડે વૃદ્ધિ પામતી સારી સ્તુતિઓ દ્વારા વંદન કરીને, દેવ-ગૃહમાં પ્રતિષ્ઠિત પ્રતિમાઓને વન્દન કરવું જોઈએ. એલોટ્સેપ(વસ્ત્રો ઉખેવવાં ધ્વજ-પતાકા ફરકાવવી), તથા પુષ્પો અને ધૂપ વગેરે દ્વારા દિફપતિ(દિકપાલ)નું સન્માન કરીને અને બીજા દિવ્યાવતાર(દેવ)ને પણ પોતાના અધિવાસે મોકલવા જોઈએ. તેમને કહેવું જોઈએ કે-“અહંદભિષેકમાં દર્શાવેલ સાંનિધ્યવડે પાપ-રહિત અને આકુલતાથી રહિત થયેલા છે દિવ્ય ! (દેવો!) તમે પિતાના યથાયોગ્ય સ્થાન પર જાઓ(પધારે).” ગ્રહ-પીડાની ઉપશાંતિ કરવી હોય, તો નવ ગ્રહોના પરિચર (પરિવાર)વાળી પ્રભામંડલથી મંડિત પ્રતિમાને સ્નાત્ર કરાવવું જોઈએ. પૂજાયેલા બલવંત રહે અત્યન્ત અધિક બલવંત બને છે, દુર્બલ ગ્રહો સૌમ્ય બને છે તથા મધ્યસ્થ ગ્રહો બલશાલી થાય છે. પોતપોતાના વારમાં ગ્રહોને અભિષેક કરે જોઈએ. અનંત કલ્યાણોથી યુક્ત એવા અર્વતની સ્નાત્ર વિધિ પછી અનુક્રમે ગ્રહોને અભિષેક કરવો જોઈએ. જે જે ગ્રહોના જેવા જેવા વર્ણ, બલિ, માલા વગેરે છે, તેને તે તે વર્ણ વિલેપન દ્વારા અને કહેલાં દક્ષિણ-દાને વડે ગ્રહોને અનુગ્રહવાળા કરીને યતિઓ(મુનિરાજે)ને પૂજે. For Pi Page #47 -------------------------------------------------------------------------- ________________ [૪૨] –પંજિકામાં (1) આદિત્ય, (૨) સોમ, (૩) મંગળ, (૪) બુધ, (૫) ગુરુ, (૬) શુક્ર, (૭) શનૈશ્ચર, (૮) રાહુ અને (૯) કેતુ એ નવ યહોના વર્ણ વગેરે દર્શાવ્યા છે. શાંતિને ઈચ્છતા મનુષ્ય એવી રીતે ગ્રહપશાંતિ કરવી જોઈએ. ત્યાર પછી આદરવાળા થઈ સંઘ અથવા ગાજીની પૂજા કરે અથવા સંભવ પ્રમાણે યતિઓ(મુનિઓ)નું પૂજન કરે. અંતમાં જણાવ્યું છે કે–પ્રશંસા કરવા યોગ્ય, આયુષ્ય અને યશ માટે હિતકારક, જયેના સ્થાનરૂપ, સંપત્તિ–સમૃદ્ધિને કરનાર અને (ચક્રવતી, ઇન્દ્રો અને મોક્ષ સંબંધી) સદા સુખ–પરંપરાઓના હેતુ(નિમિત્ત) રૂપ એવા જિનાભિષેકને અપુણ્ય(પુણ્યહીન) જન કરતો નથી. વિપત્તિ ના પરાક્રમને વિનષ્ટ કરનાર, સ્નેપન(ાત્ર)--વિધિ(પૂજા)ને એગ્ય એવા અહંતની પન(સ્નાત્ર)–વિધિનું જે મનુષ્ય પ્રતિસમય અનુસ્મરણ કરે છે(ચિંતન કરે છે), તે ભાગ્યશાલીએ સકળ સુખ પામે છે. –આ ગ્રંથમાં સુચવેલ નદીઓ, હ, દેવ-દેવીઓ વગેરે સંબંધમાં વિશેષ જિજ્ઞાસુઓએ જેનાગમ જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ(પ્રા. જે બુદ્દીવ-પત્તિ) ઉપાંગ સૂત્ર તથા તેની વ્યાખ્યા–વૃત્તિ જેવી–વાંચવી–વિચારવી જોઈએ, તેનું વિસ્તારથી વર્ણન ત્યાં ચોથા વક્ષસ્કારમાં છે. તથા જંબૂદ્વીપસમાસ, બૃહત ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થસૂત્ર–વૃત્તિ, લોકપ્રકાશ(ત્રક) વગેરે પણ જેવા જોઈએ, -જિનજન્માભિષેક સંબંધમાં વિશેષ જિજ્ઞાસુઓએ ઉપર્યુક્ત જબૂદીપપ્રાપ્તિનો તે જ નામનો પાંચમો વક્ષસ્કાર વાંચવા વિચારો જોઈએ. * ઉ. શાંતિચંદ્ર ગણિએ સંવત્ ૧૬૫૧માં રચેલી વિસ્તૃત પ્રમેયરત્નમંજૂષા વૃત્તિ સાથે દે. લા. જૈન પુ. ફંડના ગ્રં. પર, ૫૪ તરીકે સં. ૧૯૭૬માં પ્રકાશિત. Page #48 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩ ] ઉપસંહાર-પદ્ય-પ્રમાણથી લઘુ છતાં મહત્ત્વના આ બંને ગ્રંથને વિશેષ ઉપયોગી કરવા મેં યથાશક્ય પ્રયત્ન કર્યો છે બંને મૂળ ગ્રંથકારે, બંને પંજિકાકારે અને ગ્રંથ-વિષય–સંબંધમાં ગપણું કરતાં અનેક ગ્રંથના અવલે નથી જે જાણી શકાયું, તે અહિ વિસ્તૃત પ્રસ્તાવનામાં જણાવ્યું છે. તાડપત્રીય પ્રાચીન પ્રતિના પરિચય સાથે તેની પ્રતિકૃતિ (ફેટ) દર્શાવેલ છે. બીજા ગ્રંથની પંજિકામાં પધોનાં વૃત્ત નામો દર્શાવ્યાં ન હતાં, તે પણ પ્રયત્ન કરી તે તે સ્થળે દર્શાવ્યાં છે, તેમાં અથવા ગૂજરાતી અનુવાદમાં કઈ સ્થળે ખલના થઈ ગઈ હોય, તો તે સુજ્ઞ વાચકે સુધારી લેશે અને અમને સૂચવવા કૃપા કરશે–એવી આશા છે. – આ બંને ગ્રંથોમાંનાં પ્રાકૃત-સંસ્કૃત પદ્ધોની વર્ણાનુક્રમથી કરેલી સૂચી અહિં પરિશિષ્ટ [૧]માં આપી છે, તથા ઈતિહારોપયોગી વિશેષનામોની સૂચી પરિશિષ્ટ [૨]માં આપી છે, તથા આ ગ્રન્થમાં સૂચવેલ વૃત્તો(દોનાં નામોની સૂચી પરિશિષ્ટ [૩]માં આપી છે, તેમ જ પંજિકામાં સૂચવેલ વ્યાકરણુસૂત્ર વગેરેની સુચી પરિશિષ્ટ [૪]માં દર્શાવી છે. તથા આ બંને પ્રત્યેનાં પ્રાકૃત-સંસ્કૃત પદ્યોનો નિર્દેશ વિક્રમની ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન પ્રભાવક જિનપ્રભસૂરિના દેવાધિદેવ પૂજાવિધિમાં જોવામાં આવતાં ત્યાંથી ઉદ્ભૂત કરી અહિં પરિશિષ્ટ પિમાં દર્શાવેલ છે, તે જિજ્ઞાસુ સંશોધક-વિચારકેને ઉપયોગી થશે–એવી આશા છે. અંતમાં શુદ્ધિપત્રક આપ્યું છે, તે પ્રમાણે સુધારવા વિજ્ઞપ્તિ છેવિશેષમાં પ્ર. ૮૮, પં ૧૭માં તીરકાનિ છે, ત્યાં તીરે-, પૃ ૯૪, ૫. ૧૧ બ્ધ છે, ત્યાં ધા-, પૃ. ૯૫, પં. ૧૦માં વિમો છપાયું છે ત્યાં વિશ્વમે, પૃ ૯૮, ૫ ૩માં મવનં–છે, ત્યાં અવતરત્ય’ તથા પૂ. ૯૮, પં. ૧૬માં વિરાટ-છે, ત્યાં વિરાટ-વસુ સુધારવું. - આ ગ્રંથને, જીર્ણ-શીર્ણ થતી ૭ સૈકા જેટલી પ્રાચીન તાડપત્રીય પિથી પરથી ઘણું પરિશ્રમથી, શક્ય સાવધાનતાથી તૈયાર કરી સંશોધન– સંપાદન કરતાં, પ્રમાદથી, મતિ મંદતાથી, દષ્ટિપથી, મુદ્રણાલય–દોષથી Page #49 -------------------------------------------------------------------------- ________________ [૪૪] કે બીજી રીતે આમાં કોઈ ખલના થઈ ગઈ હોય, કે રહી ગઈ હોય તો તેની ક્ષમા યાચું છું. આ ગ્રન્થના ઉત્સાહી પ્રોજક ગનિષ્ઠ શ્રીમાન શેઠશ્રી અમૃતલાલ કાલિદાસ દેશી બી.એ., તથા પ્રકાશક સંસ્થાના મંત્રીની વારંવાર પ્રેરણા છતાં આ પ્રકાશનમાં થયેલ વિલંબ સહેતુક હતા–એમ આ ગ્રન્થ વાંચતા –વિચારતાં સમજાશે. આશા છે કે વિશિષ્ટ પ્રયત્નથી સંશોધન-સંપાદન દ્વારા પ્રકાશમાં આવતે અલ્યુદય-કારક મહત્ત્વને આ ગ્રન્થ શ્રીજૈન–સંધ–સમાજમાં સર્વત્ર સન્માનનીય થઈ આદર–પૂર્વક વંચાશે-વિચારાશે અને સદુપ ગમાં લેવાશે, તો અમારે પ્રયત્ન સફળ થયા લેખાશે. આ ગ્રન્થના પઠન-પાઠન દ્વારા સર્વ કઈ જિનાભિષેક-પૂજાભક્તિમાં વિશેષ આદરવાળા થઈ સુખી થાઓ—એ જ શુભેચ્છા. અંતમાં, જિનાભિષેક તરફ પ્રેરતો, વિભૂષણ–વિભૂષિત જિનરાજની બંને બાજૂ મંગલ કલશો લઈ ભકિતથી ઊભા રહેલા બે ભક્તિ-ઈદ્રોવાળે ફેટ સંસ્થા તરફથી અહિં જોડવામાં આવેલ છે, તે પણ સજનને ઉચિત પ્રેરણું આપનાર થાઓ. સંવત ૨૦૨૦ આશ્વિન વદિ ૬ : [[ચિ. અ. સૌ. બહેન કૌમુદીના અકાળ અવસાનની ૭મી સંવત્સરી તિથિ] વડી વાડી, રાવપુરા, વડોદરા, લાલચંદ્ર ભગવાન ગાંધી [ નિવૃત્ત “જેનપંડિત – વડેદરા– રાજ્ય] Page #50 -------------------------------------------------------------------------- ________________ [૪૫] પ્રસ્તાવનાનું પરિશિષ્ટ [૧] પ્રસ્તાવના પૃ. ૨૨ના અનુસન્ધાનમાં, શાંતિસૂરિના પરિચય પહેલાં વાંચ –અહિં પ્રકાશિત અહંદભિષેકવિધિપર્વ ૩જાના પદ્ય ૭ તરીકે પૃ. ૭૧માં પ્રકાશિત– “મીન-કુઉ-મરા-સારં, સા–સુધિ -નિરાશાજર-તારમ્ | तारमिलन्मलयोत्थविकारं, लोकगुरोर्दह धूपमुदारम् ॥" –આ પદ્યને સુપ્રસિદ્ધ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યે પરમહંત કુમારપાલ ભૂપાલની પ્રાર્થનાથી રચેલા પેગશાસ્ત્રના પ્રકાશ ૩, . ૧૨ના વિવરણમાં ઉધૂત કરેલ જેવાય છે.જુએ શ્રીજૈનધર્મપ્રસારક સભા, ભાવનગરથી પ્રકાશિત આવૃત્તિ, પત્ર ૨૧૧] [૨] તથા પ્રસ્તાવના પૃ. ૨૬માં, પ્રભાવચરિત્રના તિલકમંજરીવાળા ઉલ્લેખ પછી વાંચે –અહિં લક્ષ્યમાં રાખવું જોઈએ કે-તિલકમંજરી પર ટિપન રચનાર શાંતિસૂરિ તે પૂર્ણ તલ્લગચ્છના વધમાનસૂરિના શિષ્ય હતા, જેમણે વિાયાવતારવાતિક-વૃત્તિ તથા યમકમય પાચ કાવ્યની વૃત્તિ પણ ચી હતી–એ સંબંધમાં વિશેષ જિજ્ઞાસુએ ગા. એ. સિ. નં. ૨૧ જેસલમેર ભાં. ગ્રન્થસૂચી(પૃ. ૪૩), અપ્રસિદ્ધગ્રન્થ-ગ્ર પરિચય(પૃ. ૫૯), તથા ગા. એ. સિ. નં. ૭૬ પત્તનસ્થપ્રાચજેનભાંડાગારીય– પ્ર ચા (પૃ. ૮૭) વગેરે જેવું. –લા. ભ. Page #51 -------------------------------------------------------------------------- ________________ Page #52 -------------------------------------------------------------------------- ________________ पृष्ठे ५-६ ७-८ ८-९ विषय-प्रदर्शनम् । प्रकाशकीयं निवेदनम् ( गूर्जरभाषायाम् ) प्रस्तावना सम्पादकीया , [१] जिन-स्नात्र-विधौ विषयः सिद्ध-जिन-मङ्गलम् १-४ जिनेन्द्र-प्रणाम प्रेरणा मोह-मल-मार्जन जिन-जन्म-मजनम् जिन-वन्दनार्चन-नमंसनाभिः शुभ-संचयः वीरस्य संगम-वधू-कटाक्ष-प्रतिस्खलनम् स्वामि-वीर-वचनेन गुणिसंघेन जितम् स्नपन-विधिः ९-१० वीर-मजनारम्भे धूम-पटलम् १०-११ मज्जन-सलिलम् घृतस्नानम् ११-१२ धूमावलिका १३,३२ दुग्ध-स्नानम् १४-१५ धूप-धूम-लेखा, शिखा १५-१६, १९-२०, २५-२८, ३१-३४ दध्यभिषेकः १६-१८ अपस्नानम् ( उद्वर्तनम् ) २०-२१ जल-स्नानम् २१-२२ मजन-कार्यम् , सलिलम् २३-२८ चन्दन-रस-समालभनम् २६-२७ ११ Page #53 -------------------------------------------------------------------------- ________________ पृष्ठे لع لللم [२] विषयः कुंकुम-रागाङ्कित वीर-वदनम् २८-२९ परमपवित्राणि मज्जन-जलानि २९ कुंकुम-रागाङ्कितं वीरजिनेन्द्र-रूपम् ३०-३१ मजने राग-रहितता स्नात्र-विधिः, कुंकुमादि-विलेपनम् ३१-३२ कुंकुम-विलेपने जिनेन्द्र-शोभा ३२-३३ कुसुमारोपणम् कुसुमानां महत्त्वम् ३३-३४ लबणावतारणकम् आरात्रिकम् सलिल-धारा मङ्गल-प्रदीप कौशाम्बी-संस्थित -जिनवीरस्य दिनकरकृत-प्रदक्षिणा-संस्मरणम् बहुविध-कुसुम-कनकमयविभूषण-विभूषितो जिनकल्पवृक्षः पार्थस्थित-यवाङ्करैः शोभा विलेपनामोद-वासितानि कुसुमानि कुंकुम-रस-विलिप्तस्य नेपथ्य-भूषणभूषितस्य जगद्भूषण-जिनस्य नमस्करणे प्रेरणा व्याख्याकार-वचनम् , परिचयः ४१ व्याख्या-रचना-संवत्सर-स्थलादि-निर्देशः ४१-४२ Page #54 -------------------------------------------------------------------------- ________________ ४८ [३] [२] अर्हदभिषेकविधौ प्रथमं पर्व पृ. ४३-५२ पञ्जिकायां मङ्गलाभिधेयादि,ग्रन्थकर्तृ-नामसूचनम् ४३ अर्हत्-स्नात्रं मङ्गल-लक्ष्मीकारकम् ४३-४५ अर्हत-स्नानोपयोगीनि द्रव्याणि सार्थकानि ४५-४७ अर्हदभिषेक-फलं सुख-सम्पदः, शिवम् जिन-स्नपनपीठस्य सुमेरोः स्मरणम् भगवतो जन्माभिषेके भक्तदेवानामुत्साहः ४९ रक्षा-विरोध-निरोधाद्यर्थ जिनजन्मदिनाभिषेकः आदिदेवस्य जन्मकाले, नृपाधिराज्ये च सुरासुरेन्द्रकृताभिषेकस्य संस्मरणम् ५०-५१ अनुकरणम् , महाजन-पन्थाः ५१-५२ जिनजन्माभिषेक-स्मारकम् | द्वितीयं पर्व पृ. ५३-६५ सवेद्यां जिनबिम्ब-स्थापनम् जिनस्नात्रेऽधिकारी स्नातानुलिप्त-सितवसनधरः श्राद्धः ।, सुगन्धि धूपं दत्त्वा घण्टानादेन घोषणा जिनस्नात्र-सांनिध्याय सुरासुराद्याह्वानम् दशदिक्पालाद्वानम् ५५-६५ (१) शक्रम्य आमन्त्रणम् ५६-५७ (२) अग्नेः ५७-५८ (३) यमस्य ५८ ५४ Page #55 -------------------------------------------------------------------------- ________________ विषय (४) निर्ऋते: (५) वरुणस्य "" (६) वायूनाम् (७) गुह्यकेश्वर (कुबेर ) स्य ईशानस्य ( ८ ) (९) नागानाम् (१०) ब्रह्मणः "" आमन्त्रणम् "" "" 99 "" "" दिगधिप-कीर्तन - रक्षेण निर्विपक्ष- निर्विघ्नतया जिनाभिषेक- मङ्गल-करणम् तृतीयं पर्व "" मुक्तालङ्कारं जिनबिम्बम धूमावली उष्णीषदेशे पुष्पारोपणम् (सुमनसानि ) अभिषेक - वारि भगवतोऽभिषेकोदकम् [ ४ ] विविध - स्नात्राणामन्तरालेषु सुगन्धि-धूपः अभिषेक - घृतम् -क्षीरम् - दधि —पयोधारा चारुचीनांशुकान्तैर्धृष्टोन्मृष्टो जिन-बिम्बम् दुग्धसिन्धोः जलानि "" पृष्ठे ५९ ५९-६० ६० ६०-६१ ६२-६३ ६३ ६३-६४ ६४-६५ पृ. ६६-८९ ६६ ६६-६७ ६७-६९ ६९ ७० ७०-७२ ७२ ७३ ७३-७४ ७४ ७५ ७५-७६ Page #56 -------------------------------------------------------------------------- ________________ [ ५ ] चतुर्दश-नदी- जलानि गङ्गानदी - आहूबानम् सिन्धुनदी रोहिता-रोहितांशा हरित् - हरिकान्ता शीता-शीतोदका (१) (२) (३-४) (५-६) (७-८) (९-१०) ( ११ - १२) (१३-१४) रक्ता-रक्तोदा 99 "" "" नरकान्ता - नारीकान्ता रूप्यकूला- सुवर्णकूला, 99 15 "" 35 पद्मः सह जिनाभिषेकत्रारि-हरणाय पद्मादिमहाहृदस्थानां षढ्देवी नामामन्त्रणम् - (१) पद्मालया पद्मा देवी (श्रीदेवी) (२) महापद्मद निवासिनी हीदेवी (३) तिगिंछिहद (४) केसरिहदालया (५) पौण्डरीकहदालया (६) महापौण्डरीकहदस्था लक्ष्मीदेवी जिनाभिषेकाय प्रभास - वरदाम - मागधादि धृतिदेवी कीर्तिदेवी पौण्डरी किणी (बुद्धिदेवी) ७६-८३ ७६-७७ तीर्थानामधिपतीनामाह्वानम् प्रशस्त सरित् - समुद्र - तीर्थोदकानां घोषणया प्रागभिषेकं स्मरयन् जिनस्नात्र विधिकरणाय उपदेशः 34 ७८ ७९ ८० ८१ ८२ ८२-८३ ८३ ८४ ८५ ८६ 95 ८७-८८ ८८ ८९ Page #57 -------------------------------------------------------------------------- ________________ ९० [६] चतुर्थ पर्व पृ. ८९-१०३ जिनस्य सर्वोषधि-स्नानम् सौगन्धिक-(कुंकुम-चन्दनादि)-स्नात्रम् मजन-जलानि कुङ्कुम-पङ्कः (द्रव:) ९२-९३ कुङ्कम-हृद्या चन्दन-चर्चिता प्रतिमा कस्तूरिका-मदपट्टोद्भासि जिन-मुखारविन्दम ९४-९५ जिन-ललाटे चन्दन-सिद्धार्थक-गोरोचना-तिलकः अलङ्कार-योजनम् (समर्थनम् ) अलङ्कारे आदरवतां भव्यानां भव-दुःख-सागर-तरणम् ९६ पवित्रगात्रस्य त्यक्तसंगस्य वीतरागस्य स्नान-कथाऽपि विरुद्धा,अभिषेक-गन्ध-धूप-माल्यादि, भवनमपि नोचितम् ; किन्तु तत् (अभिषेका दि) यदि जिनस्य पूर्वावस्थामास्थाय, आगमाविसंवादि गुरोर्गुरूपदेशं चाश्रित्य, कृतानुकरणं, श्रद्धाऽतिशयरूप निरपायमहाफलोपलम्माभ्युदयकारकं क्रियते, तदा विभूषायां प्रद्वेषः कः ? ९७-९९ जिन-भवन-जिन-बिम्ब-जिन-पूजा-जिन-यात्राजिन-स्नात्रादि-विभ्रमे मिथ्याप्ररूपणाकृत् अपगमार्गस्य भङ्ग-कारकः अभिषेकादि-महोत्सबमुपलभ्य परमदेवस्याहतो गुण-विशेषविदो जायन्ते केचित् चैत्यालय( अर्हदायतन )-दर्शनेन, केचित् वीतराग-बिम्ब-दर्शनेन, केचित् पूजाऽतिशय-वीक्षणेन, तथा केचिद् आचार्यादिकृताद् उपदेशाद् बुध्यन्ते १०१ १०० Page #58 -------------------------------------------------------------------------- ________________ [v] विषयः जिन - भवन – बिम्ब-पूजातिशयविषये यथार्थमुपदेशे यतमानस्तीर्थकर नामगोत्रं समारभते जगद्गुरोरतो धन - रत्न - सुवर्ण - स्रग्-वस्त्र-विलेपनाद्यलङ्कारैर्ज निनादरो जन्म - परम्परां विजयते पञ्चमं पर्व सर्वधान्य- पुष्प- पाक-शाक-फल-दधिपिण्डादिभिः बलि-विधानम् भुवनत्रयाधिपतेः बलि-पुञ्जत्रयमुचितम् भुवनत्रयैकदीपस्य मंगलप्रदीपेन निर्वर्धनकम् जिनस्य आरात्रिकावतारणं श्रेयसे आईती वारि-धारा ताप - हारिणी जिनेन्द्र - लवणावतारणं श्रेयसे दिक्पालेभ्यो बलि-दानम् बलिं क्षिपन्, चैत्य सद्म (जिनमन्दिर ) - प्रदक्षिणां कुर्वन् पृष्ठे पृ. १०४ - १२१ शान्तिमुद्योषयेत् श्रीसंघ - जगत्- जनपद - राज्याधिराज्य - संनिवेशानां गोष्टी -पुर-मुख्यानां व्याहरणैः शान्तिं व्याहरेत् चैत्यादिवन्दनार्थमाह्वानम् विहिताभिषेकं भगवतोऽर्हतो बिम्बं वृत्त - प्रवृद्ध संस्तुतिभिः वन्दिवा, देवगृह - प्रतिष्ठिताः प्रतिमा वन्देत १०२ १०३ १०४ - १०५ १०५-१०६ १०७ १०७-१०८ "" १०८-१०९ ११० 99 १११ १११ - ११२ ११३ Page #59 -------------------------------------------------------------------------- ________________ [<] विषयः चेलोत्क्षेप - पुष्प- धूपादि - दानैः सन्मान्य दिक्पतीन्, शेषांश्च दिव्यावतारान् स्त्राधिवासान् प्रेषयेत् - 'अर्हदभिषेक - दर्शित - सांनिध्येन निरस्तपापा निराकुला दिव्याः ! यथास्थानं गच्छन्तु' सूचनम् ग्रह - पीडोपशान्तौ कर्तव्यायां तु नवग्रहपरिचरां प्रभामण्डल - मण्डितां प्रतिमां स्नपयेत् कृत - पूजा बलीयांसो प्रहाः सातिरेकबलाः, दुर्बला: सौम्यास्तथा मध्यस्था बलशालिनो भवन्ति यथास्व वारेषु महाभिषेक - करणम् अनन्तकल्याणयुजोऽर्हतः स्नात्रविधेरनन्तरं क्रमशो ग्रहाणामभिषेकः यथावर्ण- बलि- त्रभिः, यथावर्ण-विलेपनैः, यथोक्तदक्षिणादानैः ग्रहान् सानुग्रहान् कृत्वा यतीन् पूजयेत् पञ्जिकायां - [१] आदित्य - [२] सोम - [३] अंगारक ११४- ११५ ततश्च संघ, गच्छं वा, यथासंभवमेव वा प्रयतो यतीन् वस्त्र - पात्रान्न - पानाद्यैः पूजयेत् पृष्ठे ११५ - ११६ ११६ प्रशस्यम्, आयुष्यं यशस्थं, जयास्पदं, संपदमावहन्तं, सदा सौख्य-परंपराणां हेतु जिनाभिषेकम् अपुण्यो जनो न करोति ११५ [४] बुध - [५] बृहस्पति - [६] शुक्र- [७] शनैश्चर[८] राहु- [९] केतु-नवग्रहाणां वर्णादि-निर्देश: ११७- १२० शान्तिमिच्छता नरेण एवं ग्रहोपशान्तिः कार्या ११९ ११७ "" १२० १२१ Page #60 -------------------------------------------------------------------------- ________________ पृष्ठे [९] विषयः ये विहत-विपत्-पराक्रमं विधिमहतोऽर्हतः स्नपन विधि प्रतिसमयमनुस्मरन्ति, ते सकलसुखास्पदतां व्रजन्ति'-अन्तिममङ्गलाशीर्वचनम् १२२ परिशिष्टम [१]-प्रन्थद्वयस्य प्रा. सं. पद्यानां वर्णक्रमेण सूची १२३-१३० , [२]-इतिहासोपयोगि-विशेषनाम-सूची १३१ ,, [३]-निर्दिष्ट-वृत्त-सूची १३२ , [४]- , व्याकरणसूत्रादि-सूची । ,, [५]-विक्रमीयचतुर्दशशताब्द्या उत्तराद्धे श्रीजिनमभमूरिणा उपदर्शिते देवाधिदेवपूजाविधी प्रस्तुतग्रन्थ-पद्यानां निर्देश: १३४-१४३ शुद्धिपत्रकम् TOTA -- " Minime Page #61 -------------------------------------------------------------------------- ________________ Page #62 -------------------------------------------------------------------------- ________________ आचार्यश्रीजीवदेवमरिविरचितः समुद्रमूरिरचितपञ्जिका-व्याख्यया सहितः । जिन-स्नात्र-विधिः । ( पञ्जिका-व्याख्या ) अशेषाघौध-हन्तारं, प्रणम्यादौ जिनेश्वरम । श्रुतदेवीं च वरदा, पद्म-पुस्तक-भूषिताम् ।। १ ।। आचार्यजीव देवस्य, स्नात्र [स्य विधि-विस्तरः ।] व्याख्यायते समुद्रेण, गोग्गटाचार्य-सूनुना ।। २ ।। ( वसन्ततिलकवृत्तम् ) | सिद्धेहि सिद्ध-जय-मंगल-मंगले हिं, कल्लाण-संपय-परंपर-गार[एहिं । मोहंधयार-नियरेक दिवायरेहि, संपत्त-सासय-सुहेहि जियं जिणेहिं ।। १ अस्य वसन्ततिलकस्य वृत्तस्य व्याख्या 'संहिताऽऽदि [ क्रमेण' इत्यादि सर्वम] नादृत्य विषमपदार्थमात्रं प्रतन्यते, यत: पञ्जिकेयम् । अस्याश्च लक्षणम् 'विषमपद-व्याख्या आशङ्का-परिहारव[ ती..............सा पक्षिकेत्यभिधीयते।' Page #63 -------------------------------------------------------------------------- ________________ [२] આચાર્ય છવદેવસૂરિ-રચિત तत्र राग द्वेष-मोहादि- जयाजिनास्तर्जितमिति क्रिया। असा. धारणगुणोपादानादन्यतीर्थिकासम्भवाच्च [गुणानां त एव जयन्ति । ते विशेष्यन्ते सिद्धैः प्रतिष्ठितैरव्याहतैरित्यर्थः, तैः सिद्धैः । तथा सिद्धानि यानि लोके मङ्गलानि दध्यक्षत-सु[ वर्णादी नि, तेभ्योऽपि मङ्गलभूतैर्जिनस्तान्यप्यतिशयिता नि मङ्गलानीत्यर्थः । कल्याणो मोक्षः, तत्र सम्पदा परम्पर-कारकाः। यतः ['सम्यगदर्शन-ज्ञान]-चारित्राणि मोक्षमार्ग: ' [तत्त्वार्थसू. अ. १, सू १} इत्युपदेशः। तथा मोहान्धकारादिति मोहोऽज्ञानं स एवान्धकारस्तस्य निकरः समूह स्तस्यैव । 'एकशब्दस्य प्रधानवाचित्वात् ' । सम्प्राप्त-शाश्वत-सुखैः सम्प्राप्तं १शाश्वतं सुखं यैः ‘बहुव्रीहिः । चतसृष्वपि गतिध्वशाश्वतं सुखम् , पञ्चमी गतिर्मोक्षस्तत्र चैकरूपं सुखमेव । तथाहि-शरीरं दुःख-कारणं, कर्म च; तयोर्द्वयोरप्यभावात् शाश्वतं सुखमेव भवति । तै[ रेवंभू ........... मिति । अत्राह परः'सिद्धाः सर्वज्ञा इत्यत्र प्रमाणं नास्ति'। नैतदस्त्यागमः म्बल्वत्र प्रमाणम् । सर्वज्ञत्वे च प्रमाणम्" सूक्ष्मान्तरित-दरार्थाः, प्रत्यक्षा ]: कस्यचिद् यथा । अनुमेयत्वतोऽग्न्यादिरिति सर्वज्ञ-संस्थितिः ।।" अत्र च बहु वक्तव्यम् , तत्तु नोच्यते, विषम-पदार्थविवर[णमात्रत्वात् प्रयासस्य, इत्यलं विस्तरेण ॥ १ ॥ ગુજરાતી અનુવાદ (Nird भगा) સમસ્ત પાપ-સમૂહને હણનારા જિનેશ્વરને આદિમાં પ્રણામ કરીને અને પ તથા પુસ્તકથી વિભૂષિત વરદા(વર દેનારી) १. ता. सास्व० Page #64 -------------------------------------------------------------------------- ________________ જિન–સ્નાત્ર-વિધિ [૩] મૃતદેવીને પ્રણામ કરીને આચાર્ય છવદેવના સ્નાત્રવિધિવિસ્તરની વ્યાખ્યા ગગ્ગટાચાર્યના સૂન(બાલક-શિષ્ય) સમુદ્ર વડે કરવામાં આવે છે. સિદ્ધ (પ્રતિષ્ઠિત), લેક–પ્રસિદ્ધ મંગલે (દહિં, અક્ષત, સુવર્ણ વગેરે) કરતાં પણ અતિશય ઉત્કૃષ્ટ મંગલરૂપ, કલ્યાણ(મોક્ષ)ની સંપત્તિની પરંપરાને કરનારા, મેહ (અજ્ઞાન) રૂપી અંધકારના સમૂહને દૂર કરવામાં અદ્વિતીય સૂર્ય જેવા, શાશ્વત સુખ (મેક્ષ) પ્રાપ્ત કરનાર–એવા જિનાએ જય પ્રાપ્ત કર્યો છે, આ વસંતતિલક વૃત્તની વ્યાખ્યા, સંહિતા વગેરે સર્વ ક્રમને અનાદર કરી માત્ર વિષમ પદના અર્થરૂપ, કરવામાં આવે છે; કારણ કે આ પંજિકા છે. આનું લક્ષણ આ પ્રમાણે છે-“જે વિષમ પદની વ્યાખ્યારૂપ હોય અને આશંકાના પરિહારવાળી હેય, તે પંજિકા કહેવાય છે.' રાગ, દ્વેષ, મેહ વગેરે પર જય મેળવવાથી જિન કહેવાય છે. અસાધારણ ગુણેને સ્વીકારવાથી અને અન્ય તીર્થિકેમાં તે ગુણેનો અસંભવ હોવાથી તે જ જય પ્રાપ્ત કરે છે. સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મિક્ષને માર્ગ છે. ચારે ગતિઓમાં અશાશ્વત (સદા ન રહેનારાં) સુખ હોય છે, ત્યારે પાંચમી ગતિ–મેક્ષમાં એક સરખું સુખ જ હોય છે. આ વિષયમાં ૫૨ (બીજો પક્ષ) આ પ્રમાણે કહે છે:-સિદ્ધો સર્વજ્ઞ છે, એમાં પ્રમાણ નથી.” [ ઉ૦] એ પ્રમાણે કથન કરવું એગ્ય નથી, કારણ કે આ વિષયમાં આગમે ખરેખર પ્રમાણ છે. સર્વપણાનું પ્રમાણ જેમ કેઈને સૂક્ષ્મ, અંતરિત (આંતરે રહેલ) અને દૂર રહેલા પદાર્થો પ્રત્યક્ષ હોય છે, અનુમેયપણુથી જેમ અગ્નિ વગેરે Page #65 -------------------------------------------------------------------------- ________________ [४] આચાર્ય છવદેવસૂરિ–રચિત પદાર્થો વિદ્યમાન મનાય છે, એવી રીતે સર્વજ્ઞોની સંસ્થિતિ (विधमानता) छे.” આ વિષયમાં બહુ વક્તવ્ય છે, પરન્તુ તે અહિં કહેવામાં આવતું નથી, કારણ કે આ પ્રયાસ માત્ર વિષમ-પદાના અર્થવિવરણરૂપ છે, એથી વિસ્તારથી સર્યું. ૧ [अ(औ )पन्छन्दसिकवृत्तम् । पणमह घण-[कम्म-सेल-वज्ज, जलिय-कसाय-हुयास-मेह-वंद । भव-जलहि-विवित्त-जाणवत्तं, [सिव-फल-कप्प-महातरुं] निर्णिद ॥ २ ..[पं.] अ( औ )पच्छन्दसिकस्य वृत्तस्य व्याख्या- जिनेन्द्र प्रणमत । तत्र रागादि-जेतृत्वात् जिनाः सामान्यके वलिनोऽपि [...............] ह जिनानामिन्द्रो जिनेन्द्रः षष्ठीतत्पुरुषः' तं प्रणमत । ‘लोट् मध्यमपुरुषस्य बहुवचनम् ' तत्प्रयोगेणैतद् दर्शयति [.........मया] प्रणतो, यूयमपि प्रणमत । किंविशिष्टं जिनम् ? घनकर्म-शैल-वजं घनश्चासौ कर्म-शैलश्च तद्विदारकत्वाद् वज्रमिव [................] ज्वलितकषाय-हुताश-मेघवृन्दं । कष: संसारः, तस्यायाः प्रापकाः कषायाः क्रोधादयः षोडश ज्वलिताश्च ते कषायाश्च कर्म [....................] हुतमश्नाति हुताशो वह्निस्तस्य मेघ-वन्दम् , तेषां निर्वापकत्वात् 'जिनेन्द्रम' इति वक्ष्यति । भवजलधि-विविक्तयानपात्रम् [................] पुनः प्राणिन इति । भवः संसारः । भूशब्दस्य 'श्यदोरल्' [पा. Page #66 -------------------------------------------------------------------------- ________________ જિન-સ્નાત્ર-વિધિ [५] ३।३ । ५७ ] इत्यलि कृते भव इति रूपम् । भव एव जलधिः समुद्रस्तस्य वि [....................] मिव यानपात्रं बोहित्थरूपं प्रणमत । शिवफलं कल्प-महातरुं । शिवो मोक्षस्तदेव फलं तस्य कल्पमहातरुम [....................।। २ ।।] (ગૂ અ.) ઘન–કમરૂપી શિલ(પર્વત)નું વિદારણ કરવામાં વા જેવા, વલિત કષાયે (કોધાદિ) રૂપી અગ્નિને બૂઝવવામાં (शांत ४२वामा ) मेघ--मन रेवा, नव(ससार)३५ी समुद्रमांथी પાર ઉતારવામાં વિશુદ્ધ વહાણ જેવા, મેક્ષરૂપી ફલ આપવામાં કપતરુ-મહાવૃક્ષ જેવા જિનેન્દ્રને તમે પ્રણામ કરે. રાગાદિ જિતનાર તે જિન, તેઓમાં ઈન્દ્ર જેવા તે जिनेन्द्र. २. [शार्दूलविक्रीडितम् ] ज देवेहि सुमेरु-मत्थय-सिला-सिंहासणे हासणे, दुक्खाणं कयमुत्तमंमि पुरिसे लंबालए बालए । अच्वंतं जियलोय--मंगलगुणे जपावणं पावणं, निच्चं मोह-मल स्स तं कुणउ वो संमजणं मज्जणं ॥ ३ [पं.] वृत्तं शार्दूलविक्रीडितम् । यन्मजनं स्नात्रं देवैः कृतं पुरुषोत्तमे तद् वो युष्माकं मोह-मलस्य सन्मार्जनं करोति(तु) शुद्धिं करोतु इति क्रिया-सम्बन्धः । देवैः कृतं क्व ? सुमेरुमस्तक-शिलायां पाण्ड्वाख्यायां तस्यां सिंहासनं तत्र यत् कृतं मजनं तस्मिन् । सिंहासने किंविशिष्टे ? दुःखानां शारीर-मानसानां हासने हन्तरि । उत्तमपुरुषे किम्भूते ? लम्बालके लम्बालका १ ता. बोचिस्थ-। २ ता. शिला । ३ ता. यं । ४ ता. सा-। Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ] આચાય વદેવસૂરિ–રચિત यस्यालका ललाटोपरि केशरचना विशेषाः, स लम्बालकः । पुनश्च विशेष्यते बालके शिशौ । तथा 'अच्चतं' इत्यादि । अत्यन्तं सुष्ठु जीवलोके मङ्गल-गुणे ( णं) जीवलोकस्य प्राणिलोकस्य मङ्गलरूपो गुणो यस्य मज्जनस्य तन्मज्जनं तथा पावनं पुनातीति पावनं पवित्रम् | मोहोऽज्ञानं तदेव मल: किट्टं तस्य मोह-मलस्य प्लावनं निर्णाशनं वो युष्माकं करोत्वज्ञान- मलम्य विध्वंस 'नमित्यर्थः ॥ ३ ॥ (ગૂ. અ.) દેવાએ સુમેરુ પર્વતના શિખર ઉપર રહેલી શિલા [ पांडु ] पर रक्षा, [ शारीरिङ, मानसिक ] हु:मोना नाश मेवा સિંહાસન પર,લાંમા કેશવાળા ખાલકરૂપ ઉત્તમ પુરુષને જે મજ્જન(સ્નાન) કરાવ્યું અને જે જીવ-લેકમાં અત્યંત મગલ ગુણવાળું તથા પાવન કરનારૂં છે, તે (પવિત્ર મજ્જન) તમાશ नित्यना भोई (अज्ञान ) ३५ी भवनों विध्वस शे. 3. किमित्येवमतिप्रयासः क्रियते ? नमस्कारादिना किमत्र फलम् ? तदाह - [ गाथा ] जिण वदणचण - णम- सणाहिं सुह-संचयं समज्जिह | किसलय-रे दलग्ग - संठिय-जल-लब इव चंचलं जीयं ॥ ४ I [ पं. ] गाथेयम् । जिन-वन्दनार्चन-नमंसनाभिः शुभ-सजयं समार्जयत । ४ किसलय - दलाप - संस्थित- जल-लव इव चन्चल जीवितमिति । तत्र बन्दनाऽर्हत्- सद्भूत गुणोत्कीर्त्तनरूपा स्तुतिः । अर्चना पुष्पादिना । नमस्या ' नमो - वरिवः - तपः शिति [ चित्रङ: ] क्यब् [ च ] [ पा. ३-१-१५ ] नमस्या प्रणाम - रूपा । ताभिः क्रियाभिः शुभ-सचयं समार्जयत । शेषं निगदसिद्धम् ॥ ४ ॥ १ ता. मलं । २ ता. ध्वन्समि- । ३ ता. दलग्न- । ४ ता. किसि - । Page #68 -------------------------------------------------------------------------- ________________ જિન-સ્નાત્ર-વિધિ [७] (२. स.) समय (पणिया) पत्रमा समा ५२ रडता પશુના બિંદુની જેવું જીવિત (આયુષ્ય) ચંચળ છે; એથી જિનોને વંદના [ અહંન્તના વાસ્તવિક ગુણેના ઉત્કીર્તનરૂપ स्तुति ] रीने, पुष्पाहि 43] मयना परीने, [प्रणाम३५] નમસ્યા કરીને, તમે શુભ (પુણ્ય)નો સંચય સારી રીતે ઉપાર્જિત કરે. ૪ [ रूपकम् ] आयण्ण-आयण्ण] विसहिपा(ज्जिया) वि, तह तिस-विभिन्न-हिअव(य)या, कुसुमाउह-बाणय' व्व, संगमय-बहु-कडक्खया; जिणलच्छि-निसण्णए वि, सिद्धि-बहु-बद्ध-लक्खए इय रसियंमि वि तुमंमि, कह वीर ! पडिक्खलियया ? ॥ ५ [पं.) रूपकम् । हे जिन ! सङ्गमक-वधू-कटाक्षाः कथं प्रतिस्खलिताः ? कुसुमायुध-बाणा इवेति श्लेषः । तत्र बाणा विशेष्यन्ते ३ आकर्णाकर्ण-विसर्जिता अपि कटाक्षा अपि आकर्णविसर्जिता: ‘कन्नंति' लग्ना इत्यर्थः । तथा तेन प्रकारेण त्रिदशविभिन्न-हृदया[:] कटाक्षाः कुसुमायुध-बाणाश्च । लक्ष्मी निषण्णेऽपि लक्ष्मी निषण्णा यस्मिन् तस्मिन् । तथा सिद्धि-वधूबद्ध-लक्ष्ये सिद्धि-वधूस्तस्यां बद्धो लक्ष्यो येन । यो ह्येवम्भूतो १ ता. पव्व । २ ता. 'फलि० । ३ सा. आकर्नर । ४ ता. त्रिदि० । ५ ता. निषन्नेपि । Page #69 -------------------------------------------------------------------------- ________________ [८] આચાર્ય છવદેવસૂરિ-રચિત रसिकः स्त्रीप्रसङ्गवांश्च, तेन कथं सङ्गमक-वधू-कटाक्षा: खलीक्रियन्त इति निष्फला[:] क्रियन्त इत्यर्थः । विरुद्धालङ्कारश्वायम् ॥ ५॥ (ગૂ. અ.) હે વીર! જિન-લક્ષ્મી તમારી પાસે બેઠેલી હેવાથી અને તમે સિદ્ધિરૂપી વધૂ પર લક્ષ્ય બાંધેલ હોવાથી રસિક હોવા છતાં, તમારા તરફ કાન સુધી બે ચીને મૂકેલા, તથા દેનાં હૃદયેને પણ ભેદનારા, કામદેવનાં બાણ જેવા, સંગમક (દેવ)ની વધૂ-(અપ્સરાઓ)ના કટાક્ષેને તમે પ્રતિખલિત ( નિષ્ફળ) કેમ ? [એવા રસિક અને સ્ત્રી–પ્રસંગવાળાથી એમ ન કરી શકાય-છતાં કહ્યું-એમ જણાવી કવિએ વિરેાધાલંકારથી સ્તુતિ કરી છે. પ [गाथा ] दसण-विसुद्ध-तव-दुग्ग-मग्गमोगाहका(णा)यरमणेण । बहुविह-भव-संचिय-बद्ध मोक्ख-वावार-रसिएण ॥६ अवरिक्खलिएण [जिय, रूवया] सामि-वीर-वयणेणं । णीसामण्ण-पइटिय-गुण-संघाएण संघेणं ॥ ७ [पं.] गाथा-द्वयेन क्रिया । सद्धेन च जितम् । सङ्खो विशेष्यते [त...............वैकधर्मा ]भिनिविष्टो यति-समूहः सङ्घो, दर्शनविशुद्धं यत् तपस्तत्र दर्शनं तत्त्वार्थ-श्रद्धानरूपम् । तत्त्वानि जीवादीनि प्रसिद्धानि शासने । तपो[द्विविधं बाह्याभ्यन्तररूपम् , अनशन-प्रायश्चित्तादि, तेन तपसा दुर्गो यो मार्गो विषमो यो मार्गः, तस्योग्राहणा विचारणा तया रमते धृ[ तिं करोति तत्परस्तिष्ठति, नान्यत्र विकथाऽऽदो संकथामपि करोति; तेन - - | Page #70 -------------------------------------------------------------------------- ________________ જિન-સ્નાત્ર-વિધિ [] तथाभूतेन सङ्घन । तथा 'बहुविह-' इत्यादि । बहुविधो बहुप्रकारो यो भवः संसारो नारक-तिर्यग-मनुष्यामर-भव-लक्षणः तस्मिन् , भव-२संसृतौ सश्चितः प्राप्तोपचयो बन्धः कर्माष्टकादिरूपः, तथा मोक्षस्तत्क्षयरूपस्तव्यापाररसिकः तन्निष्ठ इत्यर्थः । तेन तथाभूतेन सोनेति । तथा अप्रस्खलितेनान्यतीर्थिक-वादिभिरव्याहतेनेत्यर्थः, तेन जितम् आत्म-लाभो लब्धः । रूपवता इव मूर्त्तिमता इव स्वामिवीर-वचनेन । यथा रूपवता वीरेण वचसा जितम , तद्वत् सङ्घन जित[मिति । त........‘णीमाम ] -' इत्यादि । असाधारणा [:] प्रतिष्ठिता: ये गुणाः, तेषां सङ्घो मेलकः समूह इत्यर्थः । तेन सधेन जितमिति सर्वत्र[संरब्ध ण । उक्तं च प्रवचने-गुणसङ्घातः सङ्घः' इति ।।६-७॥ (भू. .) [वाहि तत्वार्थ-श्रद्धा३५] शनवडे विशुद्ध એવા તપ માર્ગની વિચારણુ અને આચરણમાં મનવાળા (તત્પર) તથા ઘણું પ્રકારના ભાવમાં સંચિત કરેલ કમ–બંધના ક્ષયરૂપ મેક્ષના વ્યાપારમાં રસિક તથા અપ્રખલિત (અન્ય તીર્થિકવાદીઓથી પરાભવ ન પામેલ ), મૂર્તિમાન સ્વામી વીરના વચન જેવા અસાધારણ પ્રતિષ્ઠિત ગુણ-સમૂહુરૂપ સંઘે જય પ્રાપ્ત કર્યો जिनादि-सङ्घ-पर्यन्तं नमस्कारं प्रतिपद्य, इदानी स्नपन-विधिरुच्यते । तदाह [ गाथा, रूपकम् ] अवणिय-कुसुमाहरणं, पयइत्थे(त्थं) ठिय-मणोहर-च्छायं । जिण-रूअं मजणपीढ-संठियं वो सिवं दिसउ ॥ ८ १ ता. त । २ ता. संशितौ। ३ ता. प्रक्ष । ४ ता. वता । ५ ता. ६ । Page #71 -------------------------------------------------------------------------- ________________ [૧૦] આચાર્ય છવદેવસૂરિ-રચિત [पं.] इति रूपकम् । मज्जनपीठ-संस्थितं वो युष्मभ्यं शिवं दिशतु । किंविशिष्टम ? अपनीतं कुसुभान्येवाभरण यस्य । प्रकृति-स्थितत्वात्- स्वभावस्थितत्वात् मनोहरा छाया यस्य तदेवम्भूतं जिनरूपं शिवं दिशतु ।। ८ ।। (यू. म.) [निथी संघ-पय-त नम२४॥२ री व સ્નાનની વિધિ કહેવાય છે.] જેનાં કુસુમરૂપ આભરણ દૂર કરેલ છે તેવું, તથા પ્રકૃતિस्थित (स्वभाव-स्थित) डावाथानी छाया (ति) भनी २ छ, तेवु; मन-पी (स्नात्र-पी3)मा रसु लिन-३५ (Corn-1) तमने शिव (४या, भाक्ष) सापो. ८ अनन्तरं धूप उग्राह्यते' [ गाथा ] उरणेउ वो सुहाई. तिहुयण-गुरु-वीर-मजणारंभे । डज्झन्तागुरु कप्पूर-धृम-पडलं विअंभंत ॥ ९२ [पं.] धूम-पटलं विजृम्भमाणं सुखान्युपनयतु युष्मभ्यमिति क्रिया । कस्मिन् काले ? त्रिभुवन-गुरु-वीर-मजनारम्भे दह्यमानागुरु-कर्पूर-मिश्र धूम-पटलमिति ॥ ९ ॥ (भू. म.) [त्या२ पछी धू५ सय ९५ ४२शवाय छवाय छ.] ત્રિભુવનના ગુરુ વીરના મજજન(સ્નાન)ના આરંભમાં १ ता. ७ । , २ ता. ८ ।। Page #72 -------------------------------------------------------------------------- ________________ नि-नात्र-विधि [११] બાળવામાં આવતા અગર, કપૂરથી મિશ્રિત વિસ્તરતો(ફેલા) धूम-५८९ (५५) तभने सुप मा. [गाथा ] हिययाई पडन्तं, निव्ववेउ वो पाव-गिंभ-तविआई। घण-समयस्स व पढमं, मजण-सलिल मुणिवइस्स ॥ १० [पं. ] गाथा। अस्या [ व्याख्या] [मुनिपतिः, तस्य मुनिपते: जिनस्य मज्जन-सलिलं मुनिपतेः शिरसि पतमानं हृदयानि निर्वापयतु शीतलीकरोतु हृदयानि । पापमेव ग्रीष्म, तेन तप्तानि । घन-समयः प्रावृट्-कालस्तत्र यथा सलिलं पतमानं ग्रीष्ममपनयति, तद्वत् जिन-सलिलमिति ॥ [ १०॥] (भू. २२.) मुनिपति[ for] [भरत ५२] ५तु મજન-સલિલ (સ્નાત્ર-જલ), પાપરૂપ ગ્રીમ હતુથી તપ્ત થયેલાં તમારા હૃદયોને વર્ષાકાલનાં પ્રથમ જલની જેમ શીતલ (शांत) ४२. १० तदनन्तरं घृत-स्नानम् , तदाह [गाथा ] महुरं परिणाम-मुहं, मज्जण-पीमि 'उयह भुवणे व्य । मुणिवइणो णिरवज्जं. वअणं व घयं पवित्थरइ ।। ११ [पं. ] गाथा। अस्या व्याख्या- मुनिपतेर्जिनस्य पचनमिव घृतं भृशं विस्तारं यातीति श्लेषः। तत्र मधुरं वचनं घृतं च १ ता. उवह । Page #73 -------------------------------------------------------------------------- ________________ [१२] આચાર્ય છવદેવસૂરિ–રચિત परिणाम-सुखं परिणामो जिनोपदेशकरणात् शुभकर्मणः परिपक्वता । तत्र सुखहेतुत्वाच्छारीर-मानसानन्द-सुख- हेतुत्वात् । घृतं च परिणामे जीर्णावस्थायां सुख-हेतुकमेव, आयुषो वृद्धिहेतु । मज्जन-पीठे भुवन इव स्थितस्य भगवतः ‘उयह ' पश्यत । जिन-वचनमिव निरवा निर्गतमवद्यं पापं यस्माद् वचनाद् । घृतमपि निरवद्यमपगत-कलुषं निर्गत-कलुषमिति यावत् । तदेवम्भूतं घृतं देवस्योपरि निक्षिप्यमाणं विस्तारं यातीति ।। ११ ॥ (भू. 4.) [ त्या२ पछी धृत-स्नान-] ભુવનની જેમ મજન–પીઠ( નાત્ર-પીઠ)માં રહેલ મુનિપતિ જિનના નિષ્પાપ–નિર્દોષ વચન જેવું મધુર, પરિણામે સુખકારી જિનનું વચન, તેમના ઉપદેશ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી શભકમની પરિપકવતા થવાથી શારીરિક અને માનસિક આનંદરૂપ સુખકારક થાય છે; અને ઘી જીર્ણ (પાચન) થતા સુખના હેતુભૂત થાય છે, આયુષ્યની વૃદ્ધિના હેતુભૂત થાય છે, એવું દેવ ઉપર નખાતું ધૃત(ઘી) અત્યન્ત વિસ્તાર પામે છે. ૧૧ [ गाथा ] धम्माधम्म-फलमत्थि, नूण णिच्चेयणेसु वि जमि । जं जय-नाह-पवित्तुत्तमंग--संगं घयं पत्तं ।। १२ [पं.] गाथा । अस्या व्याख्या- धर्मश्चाधर्मश्च धर्माधर्मों-- तत्र सुखरूपो धर्मो, दुःखरूपोऽधर्मस्तयोरपि फलमस्ति नूनं निश्चितं निश्चेतनेष्वपि वस्तुषु जगति । यद् यस्मात् जगन्नाथस्याहतः पवित्रोत्तमाङ्ग-सङ्गं सम्बन्धं प्राप्तं घृतमिति ।। १२ ॥ १ ता. १० । २ ता. ११ । Page #74 -------------------------------------------------------------------------- ________________ जिन-मान-विधि [१३] (ગૂ. અ.) જગતમાં નિશ્ચંતન પદાર્થોમાં પણ ધર્મ અને અધર્મનું ફળ નિશ્ચિત છે; જેથી ઘી જગન્નાથના પવિત્ર મસ્તકના સંગ સંબંધ ને પામ્યું. ૧૨ [द्विपदी] एस नृण णवि जाणइ, निज्जिअ-मअणअं, ज चिरस्स द ठूण वि, पाअड-नेहरं । रहसेणं धूमावलिया, जिण ! मुद्धिा , अंगआई आलिंगइ तुह वेवतिआ ॥ १३ [पं. ] इयं द्विपदी । व्याख्या- धूपावसर(रे) हे जिन ! धूमावलि का ते अङ्गान्यालिङ्गति क्रिया। मुग्धिका अव्युत्पन्ना। यस्मादेतदपि न जानाति यथा 'अयं वीतरागो निर्जित-मदनश्च'। मुग्धत्वादा लिङ्गति निर्जित-मदनक]मिति “ कन्प्रत्ययान्तस्यायं प्रयोगो, बहुव्रीहौ वा ' शेषाद् विभाषा' [पा. ५-४-१५४] इति कप्"। यद् यस्मात् चिरादृष्ट इव प्रकट[स्नेहो रभसेनानालोच्य] धूमावलिः अङ्गान्यालिङ्गति वेपमाना कम्पमाना। अपरिचितपुरुषढौकने स्त्रियः स्वाभाविको गुणः ॥ १३ ॥ (ગૂ. અ.) હે જિન! ધૂપના અવસરે ધૂમાવલિકા તમારાં અંગોને આલિંગન કરે છે (ભેટે છે). અત્યન્ત મુગ્ધ હોવાથી આ(ધૂમાવલિકા) નથી જાણતી કે–“આ વીતરાગ છે અને આ દેવે કામદેવને જિતેલ છે.” એથી લાંબે વખતે જોયેલા પ્રકટ નેહીને જોતાં જ ભેટે તેવી રીતે વિચાર કર્યા વગર, કંપતી છતી તમારાં અંગોને ભેટે છે. ૧૩ १ ता. १२ । Page #75 -------------------------------------------------------------------------- ________________ [१४] આચાર્ય છવદેવસૂરિ–રાચત ___ अतो दुग्ध-स्नानम् , तदाह [गाथा ] वहइ सिरि तिअस-गणाणिआण बालत्तणाभिसेअंमि । [ पल्हथिअं जिणोवरि, ] दुद्धं दुद्धोयहि-जलाणं ॥ १४ पं.] गाथा । जिनोपरि पर्यस्तं दुग्धं स्नपनार्थ मुक्तं दुग्धं पय: त्रिदश-गणानीतानां देव-[समूह-ढौकितानां श्रियं वहति धारयति । कस्मिन् काले ? बालवाभिषेके । किं गवां सम्बन्धि दुग्धम् ? नेत्याह- दु[ ग्धोदधिजलानां ] क्षीरोद - जलानीतानां दुग्ध-जलाना मित्यर्थः ।।[१४।।] (गू. स.) [ त्या२ पछी दूधनु स्नान-] જિનના ઉપર | સ્નાત્ર કરાવવા માટે] મૂકેલું દૂધ, તેમના બાલપણના અભિષેક–સમયે દેવગણેએ આણેલાં ક્ષીર-સાગરનાં જળની શેભાને ધારણ કરે છે. ૧૪ भूयोऽपि दुग्धं विशेष्यते-' गाथा ] उयह कणअ-च्छवि-हरे, जिणंमि सव्वंगियं दिणअरे व्व । णव-सम्य-तलिण-जलहर-पडल-च्छायं वहइ दुद्धं ॥ १५ [पं.] गाथा। व्याख्या- जिने कनक-च्छवि-धरे सुवर्णच्छाये सर्वाङ्गिक दुग्धं दिनकर इव जिने 'उयह' पश्यत । तथा 'नव-सरय-' नवं प्रत्यग्रं शरदि शरत्काले 'तलिन: तनुः जलधरो मेघः ।' नवश्वासौ शरत् तलिन:-जलधरश्च कर्मधारयः, तस्य १ ता. १३ । Page #76 -------------------------------------------------------------------------- ________________ frन-रात्र-विधि [१५] पटलं समूहस्तच्छायं वहति । एतदुक्तं भवति-यथा शरत्काले नवजलधरः-पटलावृतः दिनकरो-दृश्यते, तद्वद् भगवानपि कनकच्छविर्दुग्ध-समूहावृतशरीरो दृश्यते इति ॥ १५ ॥ (. २१.) [५ ५५५ दूधनु वर्णन-] સુવર્ણ-કાંતિ ધરતા જિન પર, તેમનાં સર્વ અંગેને વ્યાપીને રહેલું દૂધ, સૂર્ય પર, શરતકાળના નવા પ્રકટેલા જલધર(મેઘ)પટલની શોભાને ધારણ કરે છે; તે તમે જુએ. ૧૫ [ જેમ શરતૂકાલમાં નવા જલધર-પટલથી આચ્છાદિત થયેલ સૂર્ય જેવામાં આવે છે, તેમ સુવર્ણ—કાંતિવાળા ભગવાન પણ દૂધના સમૂહથી આચ્છાદિત શરીરવાળા જોવામાં આવે છે. ] पुनश्च धूप: गाथा ] मसिणं परिअडढंती, 'उअह जिणे(णं) सुरहि-धू-धूम-सिहा । अल्लियइ पवण-पलिय-तमाल-कणय व्व कप्पदुमं ।। १६ [पं. ] धूप-शिवा जिने( नम्) आश्लिष्यति । कथम् ? मसृण • क्रिया-विशेषणम् ' ३आश्लेष-क्रिया विशेष्यते मसृणं । नैरन्तर्येण परिवर्धमाना वृद्धिं यान्ती 'उयह' पश्यत । जिने भगवति सुरभिश्चासौ धूपश्च तस्य धूमं(मः) तच्छिखा चूडिका 'अल्लियइ' आश्लिष्यति। किंवत् ? पवनो वायुः, तेन प्रचलितश्चासौ तमालश्च तस्य कण इव लतेव कल्पद्रुमम् । एतदुक्तं भवति- यथा पवनप्रचलिता तमाल-लता कल्पद्रुममाश्लिष्यति, तद्वद् धूप-धमशिखेत्यर्थः ॥ १६ ॥ १ ता. १४ । २ ता. हि । ३ ता. षः। ४ ता. °आसौ। ५ ता. १५ । Page #77 -------------------------------------------------------------------------- ________________ [१६] આચાર્ય જીવદેવસૂરિ–રચિત (यू. म.) [शथी धू५-] જેમ પવનથી પ્રચલિત થયેલ તમાલ-વૃક્ષની લતા કલ્પવૃક્ષને આલિંગન કરે-ભેટે; તેમ સુગંધી ધૂપની ધૂમ-શિખા કમશ: વૃદ્ધિ પામતી છતી કેમલતા–પૂર્વક જિનને ભેટે છે, એ તમે જૂઓ. ૧૬ इदानीं दध्यभिषेक: गाथा] उवणेउ मंगलं वो, जिणस्स भरिय भुवणंतरुच्छलिओ। उवरिं निअय-जसो इच, पल्हथिज्जंतो दहि-समूहो ॥ १७ [पं.) गाथा। व्याख्या- जिनस्योपरि दधि-समूहः पर्यस्यमानो मङ्गलं युष्मभ्यम् उपनयतु क्रिया । निज-यश इव । यशसा सह दनः श्लेषः । यशस्तावद् भृतभुवनान्तरोच्छलितो(तं) यशः 'भृत-भुवनान्तरेभ्य उच्छलितः( तं) ऊर्ध्व गतो यशः दधिसमूहोऽपि भृत-शरीरादुच्छलितो मङ्गलं दिशतु ।। १७ ॥२ (भू. २२.) [व डिं। मसिषे:-] જિનના ઉપર મૂકાત દહિંને સમૂહ જાણે કે તેમનો પિતાનો યશ, ભુવનમાં વ્યાપી જતાં વધીને ઉપર ઉછળ્યા હોય તેવા લાગે છે; તે તમને મંગલ આપે. ૧૭ [ षड्गणा द्विपदी] पल्हत्थिज्जत-कलस-मज्जणपेटुच्छलियया, जयंति महि-बट्ठ गयण-णिम्मल-तारावयरया । जिण-मुक-णरिंद-लच्छि-विच्छिन्न-हार-गलिअआ, मुत्ताहल-निअयर व्व घण-दहिअ-कणुग्घाअआ ॥ १८ १ ता. हृत । २ ता. १६ ।। Page #78 -------------------------------------------------------------------------- ________________ જિન-સ્નાત્ર-વિધિ [१७] [पं. 1 षड्गणा द्विपदी। घन-दधि-कणोद्घाता मुक्ताफलसमूहा इव जयन्ति महीपृष्ठे पतिता जयन्ति इति क्रिया। घनदधि-कणोद्घाता विशेष्यन्ते जिन-मुक्त-नरेन्द्रलक्ष्मीविच्छिन्नहार-गलिता मुक्ताफल-निकरा इव समूहा इव । मुक्ताफल-समूहै: सहोपमा दधि-लवानाम् । किं विशिष्टा दधि-लवा: ? पर्यस्यमानाः कलशैः मन्जनपीठादुच्छलिता ऊर्ध्व गता दधि-लवा उपमीयन्ते । गगने निर्मलताराप्रकग इव । भूयोऽप्युपमीयन्ते जिनमुक्त-नरेन्द्रलक्ष्मीति जिनेन मुक्ता जिनमुक्ता सा चासौ नरेन्द्रलक्ष्मीश्च, तया विच्छिन्नस्रोटितः स चासौ हारश्च, तस्माद् गलिताः पतिता महीपृष्ठे मुक्ताफल-निकग इत्र घन-दधि-कणोद्घाता जयन्ति ।।[१८] (ગૂ. અ) કલશે દ્વારા મૂકવામાં આવતા, નાત્ર--પીઠમાંથી ઊછળેલા, જાણે, ભૂમિ–પીઠ પર પડેલ, આકાશમાંના તારાઓને સમૂહ હોય તેવા, અથવા જિને તજેલી રાજ-લક્ષમીએ તેડી નાખેલા હારમાંથી વીખરાઈ ગયેલાં મેતીઓને સમૂહ હોય તેવા ઘન( પિંડરૂપ) દહિંના કણ-સમૂહ (દા) જય પામે છે. (कृष्ट रीते शाले छे.) १८ [द्विपदी1 जिण-सरीर-पडलु(णु)च्छलंतया, अहि दहि-लवा पवित्ता । महि-अउन्ध-कुसुमोबआरआ, मंगलाई परमाई दितु वो ॥ [१९॥] [पं.] द्विपदी। दध्नो लवाः कणिकास्ते मङ्गलानि यो युष्माकं प्रयच्छन्तु क्रिया। जिन-शरीर-पतनादुच्छलिता उर्व - Page #79 -------------------------------------------------------------------------- ________________ [१८] આચાર્ય છવદેવસૂરિ–રચિત गता ' अहि अं' अत्यर्थ दधि-लवा: पवित्रकाः सर्वत्र कन्प्रत्ययान्तस्य प्रयोगो द्विपद्यादौ' ते उपमीयन्ते । मह्याम् अपूर्वकुसुमोपचाराः पुष्प-वृष्टि-तुल्याः। शेषं गतार्थम् ॥[१५॥] - (भू. 24.) शिनना शरी२ परथी ५डीने छता, मधि પવિત્ર થયેલા, દહિંના ફાદા, પૃથ્વી પર અપૂર્વ પુપ–વૃષ્ટિ જેવા શેભતા છતા તમને પરમ મંગલ આપ. ૧૯ [ गाथा ] जिण ! देह-लग्ग-मज्जण-दहि-लव-परिवढिया' मलच्छाओ। सोहसि पडिमा-संकंत-तारओ कंचणगिरि व्य ॥[-on] [पं. ] गाथा । व्याख्या- मज्जनं स्नात्रम् । मन्जने दधिलवा ये देह-लग्नाः । जिन-देह-लग्नाश्च ते मज्जन-दधि-लवाश्च, तैः परिवर्धिता अमला छाया यस्य एवम्भूतः शोभसे। काश्चनगिरिणा सहोपमा, काञ्चनगिरिरिव शोभसे । मेरुर्विशिष्यते- तथा प्रतिमा प्रतिबिम्बं तेन सङ्क्रान्ता: तारका नक्षत्राणि यस्य मेरोरिति । ईदृशो भगवान् दधि-लवैर्लग्नईश्यत इति ।। २०२ ॥ (अ. स.) लिन! स्नात्र-असणे हेड ५२ जागेसा हडिंना કાવડે જેની નિર્મળ કાંતિ અત્યન્ત વૃદ્ધિ પામેલી છે, એવા તમે, તારાઓનાં પડેલા પ્રતિબિંબવાળ કંચનગિરિ (મેરુ–પર્વત) वाशाला छ।. २० . १ ता.-बट्टिया-। २ ता. १८ । | Page #80 -------------------------------------------------------------------------- ________________ જિન-સ્નાત્ર-વિધિ [१८] [ वसन्ततिलकवृत्तम् ] मेहावलि ब्व गअणंगण-वित्थरंती, वाआवधूभ कसणागुरु-धूम-लेहा । पालेउ वो दिणयरं पिव लंघयंती, वीरं जिणं जय-विणिज्जिय-जे- पक्वं ॥२१॥ [पं ] वसन्ततिलकवृत्तम । अस्य व्याख्या- भूयोऽपि धूमाचलि[:] वीरं जिनं लङ्घयती(न्ती) दिनकर मिव कृष्णागुरु-धूमलेखाऽपि गगनाङ्गणे विस्तारयन्ती बातावधूना सा' चासौ कृष्णागुरु-धूमले खा च सा वीरं जिन लङ्घयन्ती आक्रामन्ती वः पालयतु । किंविशिष्टं जिनम ? विनिर्जित-जेय-पक्षम । 'जि जये' अस्य धातो: 'अचो यत् गुणोऽनुबन्धलोपश्च शक्यार्थे ' [पा. ३-१-९७] जेतुं शक्या: जेयाः कुतीर्थिकाः, तेषां पक्षो नित्योऽनित्यो वेति पक्षद्वयेऽपि अर्थ-क्रिया कर्तुं न याति, वस्तु-स्वरूपं तु त्रयात्मकम् । यतो हि मृत्पिण्डरूपतया विनष्टम् , घटरूपतयोत्पन्नम् , मृद्-द्रव्यरूपतया तिष्ठति नित्यम् । भगवानप्याह-' उत्पाद्-व्यय-ध्रौव्ययुक्तं सद्' [तत्त्वार्थसू. अ. ५, म. ३०] इति । अत्र च बहु वक्तव्यम् , तत्तु नोच्यते; प्रन्थ-विस्तर-भयादिति । विनिर्जितो जेय. पक्षो येन, तमेवम्भूतं जिन कृष्णागुरु-धूमलेखा आक्रामन्ती शुष्मान् पातु ॥२१॥ (पू. २१. ) { पतति वृत्तथी, पाथी शश्री पशु धूभावाल-] જેમ મેઘાવલિ આકાશ-માર્ગમાં વિસ્તાર પામતી (ફેલાતી) સૂર્યને ઓળંગે તેમ વિખરાયેલ પવન વડે કૃષ્ણગર [ધૂપ ની १ ता. चा। २ ता. ग्रथि-। ३ ता. १९ । Page #81 -------------------------------------------------------------------------- ________________ [२०] આચાર્ય છવદેવસૂરિ–રચિત ધૂમલેખા જગતમાં જિતવા ગ્ય પક્ષને જિતનાર એવા વીર જિનને ઓળંગતી છતી તમારું પાલન કરે. ૨૧ [५. मडिय-५क्ष तीथिनी पक्ष सभवान। छे, જેઓ એકાંતવાદી છે. એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્ય બને પક્ષમાં અર્થ ક્રિયા કરી શકાતી નથી. વસ્તુ–સ્વરૂપ તો ત્રયાભક છે; કારણ કે માટીના પિંડરૂપે વિનષ્ટ થાય છે, ઘડારૂપે ઉત્પન્ન થાય છે અને માટી-દ્રવ્યરૂપે નિત્ય રહે છે. ભગવાને પણ કહ્યું છે 8-' उत्पाद-व्यय-प्रौव्य-युक्तं सत्'-उत्पा(उत्पत्ति). व्यय (नाश). भने घोव्य(स्थात)थी युश्त सत् छ.] गाथा ] अवणेउ णिरवसेसं, जिणस्स तुप्पत्तणं अवण्हाणं । फरुस-सहावम्मि पयं, करेइ गरुधूवि कह णेहो ? ॥२२॥ सवंगिउ(ओ) वि पेच्छह, जल-संपग्गीय वढिय-रसेण । णीसेसिज्जइ फरुसेहि, वीयरागस्स वि सणेहो ॥२३॥ फरुसेहि महिज्जन्तस्स, ठाउ भण केचिरं व पडिवणो ? । अच्चंत-बाहिरो सुपुरिसो व्व सव्वंगिअं हो ॥२४॥ [पं.] गाथा-त्रयस्य व्याख्या- 'जिणस्स तुप्पत्तणं' स्निग्धत्वम् , अपस्नानं माषपिष्टिकाऽऽदिरूपं कर्त स्निग्धत्वमप[नयतु । • अर्थान्तरम् ' परुष-स्वभावे पुंसि गुरुकोऽपि स्नेहः कथं पदमवस्थानं करोतु ? नैवं करोतीत्यर्थः । 'सर्वाङ्गि के (को)ऽपि पश्यतेत्यादि। सर्वाङ्गिकोऽपि स्नेहः सर्वाङ्गीणोऽपि म्नेहो वीतरागस्यापि निःशेषः १ ता. २० । २. ता. वट्टिण । ३ ता. २१ । ४ ता. २२ । Page #82 -------------------------------------------------------------------------- ________________ तुप જિન–સ્નાત્ર-વિધિ [२१] क्रियते अपनीयत इत्यर्थः । परुषद्रव्य-सम्पर्केण वर्धित-रसेन जल संसा मूर्खसंसर्या वाऽतो वीतरागस्याप्यपनीयते स्नेहः । तथा 'फरुसेहिं' परुषैव्यैर्मथ्यमानस्य पुंसः प्रतिपन्नोऽपि स्नेहः कियन्तं कालं तिष्ठतु ? । दृष्टान्तमाह- अत्यन्तबाह्य-स्नेहः सर्वाङ्गिकोऽपि यथा सुपुरुष तथा जिने कियन्त कालं तिष्ठति ? अपि स्तकिम ।। [२२-२४] ।। (यू. म.) अपस्नान (सहनी पारी वगेरेथा ४२वामा આવતું વતન) જિનના સમસ્ત સિનગ્ધપણાને દૂર કરે. પરુષ ( નિઃસ્નેહ) સ્વભાવવાળા પુરુષને વિષે ભારે સ્નેહ પણ કેવી शते २ही ? (टी. श ) જ લના સંસર્ગથી વધેલા રસવડે સર્વ અંગે વ્યાપીને રહેલે વીતગગનો પણ સ્નેહ પરુષ ( રુક્ષ પદાર્થો વડે દૂર કરવામાં माव छ. રુક્ષ દ્રવ્ય વડે મંથન કરાતા પુરુષને સ્વીકારેલે (બાહ્ય) સ્નેહ કેટલા કાળ સુધી ટકે છે ? જેમ અત્યન્ત બાહ્ય સ્નેહ સર્વાંગિક હેય તે પણ સુપુરુષમાં (લાંબા સમય સુધી ટકત નથી) તે જિનમાં કેટલા કાળ સુધી ટકે? અર્થાત્ બહુ થેડે समय ८३. २२-२४ । । अतो जल-स्नानम् , तदुच्यते'जिण-मज्जणपीढ-पणाल-पडण-धारा-विभिण्ण-महिवढं । भिंदउ वो घण-कम्मट्ठ-गंठि-दढ-बंधणं सलिलं ॥२५॥] [पं. ] सलिलं कत्तु वो युष्माकं घन-कर्माष्ट-प्रन्थि-दृढबन्धनं भिनत्तु । सलिलं विशेष्यते- जिन-मजनपीठ-प्रणालपतन-धारा-विभिन्न महीपृष्ठम् । शेषं निगद-सिद्धम् ॥ २५३ ॥ १ ता. २३ । २ ता. को। ३ ता. २४ । - Page #83 -------------------------------------------------------------------------- ________________ [२२] माया विभूरि-२थित (यू. २१.) [ -स्नान-] મજન–પીઠ(સ્નાન-પીઠ)ની પરનાલથી પડતી ધારાવડ મહી–પૃષ્ઠને ભેદનારું જિનનું સલિલ(જળ), તમારા ઘન અષ્ટ-કર્મ-ગ્રંથિના દઢ બંધનને ભેદ. ૨૫ [गाथा] पावं समप्फुसउ वो, सुर-कय-बालाभिसेअ-सलिलं व । सलिलं जिणिद-संगम-पवित्त-सम्बोसहि-सणाहं ।। [२६॥ [पं. ] व्याख्या- पवित्र-माषधि-मनाथं सलिलं कर्तृ, वो युष्माकं पापम् अपनयतु। किंविशिष्टम् ? सुरकृत - बालाभिषेकसलिलमिव । जिनाङ्ग-सङ्गेन पवित्रा चासौ सौषधिश्च, तया सनाथं सम्पृक्तमित्यर्थः ।। २६' ।।। (ગૂ. અ.) દેવેએ કરેલ બાલ જિન ના અભિષેકનાં સલિલ (જલ) જેવું, જિનેન્દ્રના સંગથી પવિત્ર અને સર્વ ઔષધિઓથી યુક્ત એવું જળ તમારા પાપને દૂર કરે. ૨૬ [गाथा] अबहरउ मज्जण-जल, जिणस्स मसिणं महीय पपरंतं । पहाण-सुगंधुब्भड-गंध-गम्भिणं गम्भ-वसहिं वो ॥२७॥ [पं. ] स्नान-स्नात्रमधुना। मजन-जलं स्नान-सुगन्धोत्कटगन्ध-गर्भिण(तं) गर्भ-वसतिमपनयतु-जन्म-सन्तति छिनत्तु । जिनसम्बन्धि मयां प्रसर्पमाणम् । कथम् ? मसृणं मसूण-सूक्ष्मवसनैर्वा प्रसन्तमित्यर्थः ।। २२७ ।। - - . .. १ ता. २५। २ ता. २६ । Page #84 -------------------------------------------------------------------------- ________________ જિન-સ્નાત્ર-વિધિ [२३] (ગૂ. અ. ) જ્ઞાનના સુગંધી પદાર્થોની ઉત્કટ ગંધથી ગર્ભિત (युत ) पृथ्वीमा ५सरतु (देवातु) मा स्निग्ध Graસ્નાત્રનું જલ તમારા ગર્ભ–વાસને દૂર કરે. ૨૭ [ सौम्या द्विपदी] पयइ-सुद्ध-णिप्पंक-मणोहर-देह-सोहया(ए), अंगयंमि मुणि-णाह ! सहाव-सुगं]धए । अत्थिरेहिं मलिणेहि य तुह जियलोअए, गंधएहि किं कीरइ मज्जण-कज्जयं ? [२८] [पं.] पश्चगणेषु सौम्या द्विपदी। अस्या लक्षणम् -' सौम्यं गणद्वयावनीश-युग्मधेरैः' [ ]. पयइ-सुद्ध' इति । प्रकृतिः स्वभावः, स्वभावेनैव शुद्धमङ्गं तीर्थकृताम् । यतः___ स्वाभाविकाः, कर्मविनाशजाश्च, सद्धर्मभक्त्योपहृताश्च देवैत्रिविधा अतिशयास्तीर्थकृताम'। तत्र स्वभावेनैव रुधिरं गोक्षीरवर्ण, नीलोत्पल-गन्धो निःश्वासो, रजः स्वेद-मल-बिमुक्तमङ्गम् , ३ श्मश्रु-नखं च दिव्योपमम्। अत: प्रकृति- शुद्ध-निष्पकत्वाच्च मनोहरा हृदय-हारिणी छाया यस्य तस्मिन् प्रकृति-शुद्ध-निष्पक-मनोहर-च्छाये, अङ्गे गात्रे मुनिनाथ ! स्वभाव-सुगन्धिनि । अतो गन्धैः सर्वोषधि स्नान-चन्दना[दि ]भिः स्तवकैः किं क्रियते ? न, किं क्रियते मजन-कार्य जलेन स्नात्र-कार्य च। यतस्तेषामस्थिरत्वात् प्रचलत्वाद् गन्धस्य । पर्युषितानां पूतिगन्ध-दर्शनान्मलिनरचक्षुषैर्यस्मादेवं तस्मात् प्राणिलोकैर्गन्धादिभिः प्रयोजनं न किञ्चिद् भवतः ।। [२८ ॥] १ ता. पयवइ । २ ता. गन्ध-निस्वासो। ३ ता. स्मश्रु। ४ ता. सुद्धनिःपंक-। Page #85 -------------------------------------------------------------------------- ________________ [૨૪] આચાર્ય છવદેવસૂરિ–રચિત (ગૂ. અ.) હે મુનિ–નાથ! (જિન !) પ્રકૃતિ(સ્વભાવ)થી શુદ્ધ, નિમળ, મનહર દેહ-કાન્તિવાળા અને સ્વભાવથી સુગધી એવા તમારા અંગ પર આ જીવ લેકમાં અસ્થિર-ચલિત ગધે વડે સ્નાત્ર શા માટે કરવામાં આવે છે? [ પં.– તીર્થકરેનું અંગ સ્વભાવથી જ શુદ્ધ હોય છે, કારણ કે તીર્થકરને ત્રણ પ્રકારના અતિશયે હાય છે-(૧) સ્વાભાવિક, (૨) કર્મના વિનાશથી ઉત્પન્ન થનારા અને (૩) સધર્મ-ભક્તિથી દેવડે કરેલા. તેમાં સ્વાભાવિક અતિશયવડે તેમનું રુધિર (લેહી), ગાયના દૂધ જેવા વર્ણ વાળું ઉજજવલ હોય છે. નિ:શ્વાસ, નીલેપલના ગંધ જે ગંધવાળા હોય છે. અંગ, રજ, પરસેવા અને મલથી રહિત હોય છે. તથા શમ (દાઢી-મૂછ) અને નખ દિવ્યેયમ (દેવે જેવા) હોય છે. આ પદ્ય, સૌમ્યા દ્વિપદી છે.] ૨૮ यद्येवम् , न कर्त्तव्यं तर्हि गन्धादिभिर्मजनकार्यमित्याशङ्कयाह' - | [ નીતિ ! तह वि य तुह जाणंतओ, मज्जणअं जं करेइ गंधेहि । तं जिण ! स-कज्ज-कुसलओ, लोओ न मुणइ भाणिअन्वाई [૨૧] [૬. નીતિ રુક્ષ વાવોનીતિષ વિશા નૃઢોરને !, વિપત્તાંગુ થસ્થા: षष्ठ-रहितेषु सप्तमे नियोगतस्त्रिषु च विरतिरंशकेषु ॥" 'तह वि य' तथापि तव जानन्नपि मजनं किं करोति गन्धैः ? तन्मया ज्ञातम् , स्वकार्य-कुशलत्वात् लोकस्य । स्व-कार्य च पुण्यार्जनम् , लोको न गणयति भाणितव्यानि वाच्यानि; यतोऽत्र कार्ये कृते मम वाच्यता भविष्यतीति एतन्न गणयतीति ॥ २९॥ ૨ તા. ૨૭ ૨ તા. ૨૮ : Page #86 -------------------------------------------------------------------------- ________________ ford-el-वधि [२५] (ગૂ. અ.) હે જિન ! તે પ્રમાણે જાણવા છતાં લેક ગંધ ( સુગંધી પદાર્થો)વડે તમારું જે સ્નાત્ર કરે છે, તેનો હેતુ મેં જાણ્યા છે. લોક સ્વ-કાર્ય-કુશલ હોવાથી (પુણ્યપાનરૂપ પિતાના કાર્યમાં કુશલ હોવાથી) જનતા વડે શું કહેવાશે ? તેને ગણકારતું નથી. ૨૯ [ गाथा ] मुणिवइ-देहुच्छलियं. महि-रय-मलिणं पि विमलण-समत्थं । सलिलं वो मज्जण-गंध-सुरहि-गंधं धुणउ पावं ॥ [३०] [पं.] सलिलं कर्तृभूतं युष्माकं पापं. धुनातु । किंविशिष्ट सलिलम् ? 'मुणिवइ-देहुच्छ[लियं गतार्थम । 'महि-रयमलिण पि' तथापि विमलने निर्मलीकरणे समर्थम् । मज्जनार्थाः गन्धा मजन-गन्धाः, तैः सुरभिः शोभनो गन्धो यस्य 'गन्धस्य [ ' इदुत्-पूति-सु-सुरभिभ्यः' पा० ५-४-१३५ इत्यादिना समासान्त इकारः । तत् सलिल पापम अपनयतु ।। २ ३० ।। . (भू. .) भुनिपति(1)ना थी अणे, पृथ्वानी રજથી મલિન થવા છતાં પણ વિમલ(નિમળ) કરવામાં સમર્થ, સ્નાત્રને ગળે (સુગન્ધી પદાર્થો)વડે સુગંધિ સલિલ તમારાં पापन २ ४२. 30 [ गाथा ] तं नत्थि जं अलंघ, मुह-परिणामस्स णूण भवणंमि । जं सकलुसा वि पावइ, जिणस्स अंगाई धूम-सिहा ।। [३१॥] १ ता. सोभनः। २ ता. २९ । Page #87 -------------------------------------------------------------------------- ________________ [२६] આચાર્ય છવદેવસૂરિ-રચિત [पं. ] धूपः । साम्प्रतं धूम-शिखा त्रिभुवन-गुरोः अङ्गान्यालिङ्गति सकलुषाऽपि मलिनाऽपि। अतो मया ज्ञातम् , शुभपरिणामस्य पुण्यपरिणामस्य तन्नास्ति, यदलङ्घयं भवति; नूनं निर्णीतमेतत् ॥ ३११ ॥ ( भू म.) [वे ५५ सं यम ४९ छे-] ખરેખર (નિશ્ચયે) તેવું કઈ સ્થાન નથી, જે શુભ પરિણામને અલંદથ હોય; કેમકે કલુષિત એવી પણ ધૂપની ધૂમ-શિખા શુભ પરિણામને લીધે જિનનાં(ત્રિભુવન–ગુરુનાં) અંગોને પામે છે (मेट छे.) 31 [ गाथा ] आलिंगिओ विरायसि, ससिकर-धवलेण चंदण-रसेण । तिहुअण-भरि-उव्व(द्ध)रिएण, नाह! निएण व जसेण ॥[३२] [पं.] इतश्चन्दन-समालभनम् । चन्दनरसेनालिङ्गितः आश्लिष्टो विराजसे शोभसे । किंविशिष्टेन ? शशिनः कराः शशि-करास्तद्वद् ध[व]लेन चन्दन-रसेन । ' उपमापद-संयोगादुपमाने पिव मिव वञ्चाविय जहा' पाणिनीये प्राकृतलक्षणे[ यशसा सहोपमापदानि व इत्येवमादीनि योज्यानि । यशसा इवालिङ्गितस्त्रिभुवनभृतोद्व(द्ध)रितेन यथा चन्दनेनालिङ्गित[:] समालब्धः कश्चित् शोभते, तद्वद् भगवानपि चन्दन-रसेन ॥ ३ ३२ ॥ (यू. म.) [ वे यहन-विवेपन-] હે નાથ ! ચંદ્રનાં કિરણે જેવા ઉજજવલ ચંદન-રસવડે ચર્ચાચેલા–વિલેપન કરાયેલા તમે એવા શેભે છે કે જાણે ત્રિભુવનમાં १ ता. ३० । २ ता. तस्तभु । ३ ता. ३१ ।। Page #88 -------------------------------------------------------------------------- ________________ જિન-સ્નાત્ર-વિધિ [२७] ફેલાયેલા, તેમાંથી વધેલા પિતાના યશ વડે તમે વિલેપન કરાયેલા છે. ૩૨ [गीतिका ] णिम्मलम्मि परिवज्जिय-कम्म कलंकए, बच्छअम्मि कह लग्गओ चंदण-पंकओ ? । भुवण-णाह ! अक्खंडिय-सील-मुबंधओ, __ एस तुम्हए धवलायइ मण-णीसंदओ ॥[३३ ॥] [पं. ] गीतिका । वक्षसि चन्दन-पङ्काः] कथं लग्न: ? । किंविशिष्टे वक्षसि ? निर्मले, परिवर्जितः कर्मकलको यस्मिन् वक्षसि । हे भुवन-नाथ ! नायं चन्दन-रस-पङ्कः, एष युष्माकं धवलायते 'शील-सुगन्धो मनो-निष्यन्दः मन:-प्रवाह इति ॥ २ ३३ ॥ (गू. २१.) भुवन-नाथ! (शिन !) भ-४ थी २डित, નિર્મળ એવા તમારા વક્ષ:સ્થળ ઉપર ચંદન–પંક કેવી રીતે લાગે ? [વિચાર કરતાં જણાય છે કે- આ તો તમારે અખંડિત શીલ-સુગંધવાળે મનનો રસ–પ્રવાહ ધવલ-ઉજજવલરૂપ अनीने रह्यो छे. 33 [गाथा ] पसरत-चंदणुद्दाम-गंध-रिद्धिल्ल-मज्जण-जल वो । निद्धोअ-मोह-मय-पडल-निम्मल दंसणं कुणउ ॥ [३४॥ [पं. ] मजन-जलं कर्तृ वो युष्माकं निर्मलं दर्शनं करोतु । किम्भूतं मन्जन-जलम् ? प्रसर्पञ्चन्दनोद्दामगन्धेन ३ऋद्धिमत् । दर्शनं किंविशिष्टम् ? निधीतः प्रक्षालितो मोह एव मदस्तस्य पटलः समूहः, तेन निर्मलं दर्शनं करोतु ॥ ४ ३४ ॥ १ ता. सील ! २ ता. ३२ । ३ ता. रिद्धि । ४ ता. ३३ । Page #89 -------------------------------------------------------------------------- ________________ [२८] आया ववभूरि-२थित (पू. स.) ५सरता (साता) यहनना मनसावडे સમૃદ્ધ એવું સ્નાત્ર-જલ મેહુ-મદના પડલને ૫ખાલી તમારાં शनने ( हष्ट-सभ्यत्वने) निभग ४३।. ३४ [गाथा ] उअह जिणे मलमि व, परिवढिय-बहल-चंदणुच्छाए । मसिण-वलया भुअंगि' व्व, भमइ अंगेमु धूम-सिहा ॥ ३५॥ [ पं. ] पुनश्च धूपः । जिने भगवति धूम-शिखा अङ्गेषु भ्राम्यति भुजङ्गीव मलये 'उयह ' पश्यत । उत्प्रेक्षा- यथा मलयपर्वते भुजङ्गी भ्राम्यति । परिवर्धिता बहला चन्दन-च्छाया यस्मिन् मलये, भगवति च तत्र भ्राम्यति ' मसिण-वलया' मसृणं निबिड वलयं यस्या भुजङ्ग्या धूम-शिखायाश्च श्लेषः । सैवम्भूता भुजङ्गीव धूम-शिखा भ्राम्यति ।। [३५ ।।] (यू. म.) [शथी धू५-] અત્યન્ત વૃદ્ધિ પામતા બહલ (બહાળી ) ચંદન-કાંતિવાળા મલય–પવત જેવા જિન ઉપર, તેમનાં અંગે ઉપર ધૂપની ધૂમ-શિખા, સુંવાળી વલયાકાર કરતી નાગિણું હોય, તેવી રીતે ભમે છે તે તમે જુએ. ૩૫ ___साम्प्रतं चन्दन-कुङ्कुम-विलिप्तः क्रियते, कुङ्कुमजलेन वा स्नाप्यते भगवांस्तदाह [उपचित्रकवृत्तम्] वयणं कय-कुंकुम-राययं, तुह संझाय व रंजियं व वीर !। सर-उग्गय-सोम-चारु-रूबं, उदयत्थं व विहाइ चंदविंद ।।[३६॥] १ ता. अगे । २ ता. मलय । ३ ता. ३४ ।। Page #90 -------------------------------------------------------------------------- ________________ જિન-સ્નાત્ર-વિધિ [२८] [पं.] उपवि(चित्रकवृत्तम् । हे वीर ! तव वदनं कृतः कुंकुम-रागो यस्मिन् । राग एव रागकं — स्वार्थे कन्-विधानात् ' तं कृत्वा सन्ध्याऽऽतर-रञ्जितमिव साम्प्रतमुत्प्रेक्ष्यते। अस्याश्च लक्षणम्“ उवमाए य संजुत्तं, जे चिय किरियं भणंति तज्जायं । णिजइ सद्देण कहिंचि, संजय सा उ उववे' क्खा ॥" चन्द्र-बिम्बमिव भाति तव वदनम् । चन्द्र-बिम्ब विशेष्यते-शर दि उद्गत शरदुद्गतं सौम्यं चारु रूप यस्य चन्द्रबिम्बस्य, तेन चन्द्रबिम्बेनोत्प्रेक्ष(क्ष्य)ते कुंकुम-विलिप्त भगवतो वदनमिति ॥ ३ ३६ ।। ( यू ५.) [वे भगवानने यहन-उभ(स२ ) वडे વિલેપન કરાય છે. અથવ કુંકુમ-જલ (કેસર-મિશ્રિત પાણ)વડે स्नान :शवाय छे, ते छ-] હે વીર ! કુંકુમ(કેસર)ના રાગથી રંજિત (વિલેપન કરાયેલું) તમારું વજન (મુખ), જાણે સંધ્યાએ રંજિત કરેલું હોય તેવું શોભે છે; અથવા શરદુ તુમાં ઉગેલ-સૌમ્ય મનોહર રૂપવાળું, ઉદય પામતું ચંદ્રનું બિબ હોય? તેવું શેભે છે. ૩૬ [गाथा] तुह संगयंग-संगम-परमपवित्तेहिं मज्जण-जलेहि । संभावि(रि)ज्जइ कअ-पत्थिवाभिसेओ वसुमईए॥ [३७॥ [पं. ] तव मजन-जलैः कृतः पार्थिवाभिषेकः पृथिव्या स्मार्यते। सङ्गतानि च तान्यङ्गानि च, तैः सङ्गः सम्पर्कः वज्रऋषभनाराच-संहननत्वात् , तेन सङ्गताङ्ग-सङ्गमेन परमपवित्रैः मज्जनजलैः पृथिव्या स्मार्यते। 'अधीगर्थदयेषां कर्मणि[पा.२-३.५३] इति षष्ठी। कृतपार्थिवाभिषको भगवानिति ॥ ५ ३७ ।। १ ता. पेक्खा । २ ता. सर । ३ ता. ३५। ४ ता. थिव्याः । ५ ता. ३६ । Page #91 -------------------------------------------------------------------------- ________________ [ 30 ] આચાય જીવદેવસરિ–રચિત ( गू.. ) તમારાં સંગત અંગોનાં સંગમથી પરમ પવિત્ર થયેલાં, સ્નાત્ર જલ દ્વારા પૂર્વે કરાયેલા રાજ્યાભિષેક પૃથ્વીવડે ( शिवडे) सौंलाराय छे. 3७ [ वसन्ततिलकवृत्तम् ] विच्छूढ - माणस - 'णिवास-विसंठुलेण, मक्ख अम्मि परिवढि - मच्छरेण । राएण कुंकुम - रस-च्छल - संठिएण, रोसेण घेइ व वीरजिणिंद ! रूवं ॥ [ ३८ ॥ ] 2 [पं.] वसन्ततिलकवत्तम् । अस्य व्याख्या- हे वीर- जिनेन्द्र ! तव रूप रागेण कुंकुम - रस- च्छल - संस्थितेन रोषेणेव गृह्यते तत्र रूपमिति क्रिया । कस्मिन् काले ? मोक्षं गते भगवति परिवर्धितो मत्सरो यस्य । कस्मात् मत्सरः ? यतो यस्माद् विक्षिप्त - मानस- निवास - विसंस्थुल: । मन एव मानसं 'स्वार्थिको णः [ 'प्रज्ञादिभ्यश्च पा. ५-४-३८ ]प्रज्ञादिपाठात् विक्षिप्तोऽपनीतो मानस - निवासो यस्य तेन विसंस्थुलो दु[ : ] स्थः । तेन रागेण, चैतसिकधर्मत्वाद् रागस्य, भगवतो मनोद्रव्यस्याभावात् केवली छलो व्याजः भगवान् अतस्तेन रागेण कुंकुमरसस्य च्छलः कुंकुमरस - व्याज - स्थितेन इत्यर्थः । तेन रागेण रोषेणेव गृह्यते भागवतं रूपमिति ॥ > ૪ ३८ ।। " (गू. अ. ) हे वीर भनेन्द्र ! तमो मोक्षमां तां मनोનિવાસ દૂર થવાથી વિહ્લલ થયેલા રાગે જાણે રાષવડે અત્યન્ત १ ता. वावास | २ ता. वट्टि । ३ ता. यातो । ४. ता. ३७ । " Page #92 -------------------------------------------------------------------------- ________________ જિન-સ્નાત્ર-વિધિ [१] વૃદ્ધિ પામેલા મત્સરવડે, કુંકુમ(કેસર) રસના બહાનાથી રહીને तमा ३५ (मि) प्रण लेय-ते ४ाय छे. રાગને ભગવાનના મનમાં નિવાસ-સ્થાન ન મળવાથી તેણે ગુસ્સે થઈ, મત્સરવડે કુંકુમ(કેસર)ના બહાનાથી ભગવાનના जिमने अहण ४यु डाय, तेम दाणे छ.] 3८ गाथा ] हिए ता दूर चिअ, राओ रुहिरे वि अस्स अथमिओ। गा कह तस्स मज्जण-कुङ्कुम-राओ भणसु अंगे ।[३९] [पं.] मजनं स्नात्रम् , मजने कुंकुम-रागः मज्जन-कुंकुमरागः, सोऽङ्गे कथं तिष्ठतु ? एतद् ब्रूत यूयम् । यस्माद् भगवतो हृदयं दूरेण तावत् तिष्ठतु, सर्वस्य प्राणिलोकस्य रुधिरं रक्तम् , भागवतं रुधिरं गोक्षीर-वर्णम् । अतो रुधिरेऽपि रागोऽस्तं यातः, तस्येत्थम्भूतस्थ कथमने रागस्तिष्ठतु ? इति ।[१ ३९ ॥] (यू. म.) न यभां तो २४ रडी, अधिमा ५५ રાગ(રંગ) નષ્ટ થયે છે, તેનાં અંગ પર સ્નાત્ર-પ્રસંગે રહેલે કુંકુમ(કેસર)નો રાગ કેવી રીતે ? એ તું કહે. ૩૯ एतत्क्रमः । अत्रावसरे पूर्णकलशम् आचार्यविद्यया, पञ्चनमस्कारेण वा परिजाप्य सुगन्धं कृत्वा स्नाप्यते भगवान् । सर्वत्र स्नात्रे पुष्पान्तर्धानम् । समाप्ते स्नात्र-विधौ कुंकुमादिना विलेपनं कृत्वा धूपो देय:, २तदाह (गू. म.) [५.] से प्रमाणे भ छ. २मा अवसरे पूर्ण કલશને આચાર્યવિદ્યાવડે, અથવા પંથનમસ્કારવડે પરિજાપ १ ता. अस्तं । २ ता. ३८ । Page #93 -------------------------------------------------------------------------- ________________ [३२] આચાર્ય જયદેવસૂરિ–રચિત કરી, સુગંધી કરીને ભગવાનને સ્નાત્ર કરાવાય છે. સર્વત્ર સ્નાત્રપ્રસંગે જિન-મસ્તકને પુષ્પવડે અન્તર્ધાન કરવામાં આવે છે; સ્નાત્ર-વિધિ સમાપ્ત થતાં કુંકુમ(કેસર) વગેરે દ્વારા વિલેપન કરીને ધૂપ દેવું જોઈએ, તે કહે છે गाथा ] धूमावलिं नि[य]च्छह, जिणंमि कुंकुम-कअंगरायमि । कंचण-महिहर-सिहरे, परिसकिरि-मेह-लेह ब ।। ४० ।।] [पं. ] जिने कृताङ्ग-रागे कुंकुमेन समालब्धे धूमावलि पश्यत । मेघ-लेखया उपमा। काञ्चनश्चासौ महीधरश्च । महीधरो मेरुस्तस्य शिखरम् , तत्र परिष्वङ्ग-शीला मेघ-लेखा यादृशी जिने कृताङ्ग-रागे धूमावलीमित्यर्थः ॥ १ ४० ॥ (ગૂ. અ.) કુંકમ( કેસર )વડે જેને અંગ-રાગ કરવામાં આવેલ છે, તેવા જિન પર રહેલી ધૂમાવલિને તમે જુઓ; જાણે કે કાંચન મહીધર (સોનાના પર્વત-મેરુ)ના શિખર પર રહેલીતેને સ્પર્શતી–ભેટતી મેઘ–લેખા હૈય, તેવી તે જણાય છે. ૪૦ [गाथा ] भुवण-बहु-मण्णिय-गुणो, जिणिद ! कुंकुम-विलेवण-ग्यविओ। विगय-तिमिरो विरायसि,दिणो व बालायव-फुल्लो॥४१॥] [पं.] अस्या व्याख्या- हे जिनेन्द्र ! कुंकुम-विलेपनेन समालभनेन अर्धितः पूजितो विराजसे शोभसे क्रिया । दिनेन सहोपमा। बालश्चासावातपश्च बालातपः, तेन व्याप्तो विगत-तिमिरश्च यथा दिवसो विराजते; तद्वद् भगवानपि विराजत इति ॥ [४१ ॥] १ ता. ३९ । २ ता. तेन । ३ ता. काल । Page #94 -------------------------------------------------------------------------- ________________ लिन-नात्र-विधि . [33] ( ગૂ. અ.) હે જિનેન્દ્ર ! ભુવનમાં જેમના ગુણોને બહુ માનવામાં આવ્યા છે, તેવા તમે કુ કુમ કેસર)ના વિલેપનવડે પૂજિત થયા છતા અંધકારથી રહિત અને બાલસૂર્યના આતપથી વિકસ્વર થયેલા દિવસ જેવા શેભે છે. ૪૧ इदानी कुसुमारोपणम् , तदाह'-- गाथा ] बहु मण्गइ ताई पर, उज्जाण-ल आण मणहर-गुणाई। कुसुमाइ कुसुम-लच्छी, उवेन्ति तह जाइं परियोगं ।।[४२।।] [पं. ] कुसुम-लक्ष्मीरुद्यान-लतानां कुसुमानि बहु मन्यते, तान्येव वर्ण यतीत्यर्थः । किम्भूतानि ? मनोहरो गुणो येषां सौरभ्यादि-गुणोपेतानि । भगवति भुवननाथे यानि उपयोगं यान्ति । उपयोगश्च कुसुमारोपणरूपः ॥ २ ४२ ॥ (पू. २५.) [ वे सुभा यावामा मा छ, ते ४ छ-] હે જિનેન્દ્ર ! ] જાણે કુસુમ-લક્ષમી ઉદ્યાનથિત લતાઓનાં મને હર ગુણવાળાં તે જ કુસુમાને પરમ શ્રેષ્ઠ બહુ માને છે, જે (सुभा) सुवन नाथ मेवा तमारा परिमाणमा (तमने यावामा) माव छ. ४२ [गाथा ] जण-मणहरो विरायसि, जिणिंद ! पविअंभित्र-चंपय-च्छाओ। णिम्महिय-सुरहि-परिमल-.. कुमुम-सणाहो (साहारो) वसंतो व ॥ [४३॥] १. ता. ४० । २ ता. ४१ । | Page #95 -------------------------------------------------------------------------- ________________ [३४] આચાર્ય છવદેવસૂરિ–રચિત [पं. ] हे जिनेन्द्र ! जनानां मनांसि तानि हरतीति जनमनोहरः सन् विराजसे । प्रकर्षेण विकसितश्चासौ चम्पकश्च तच्छाया (यः) तद्वर्णः सन् साम्प्रतमुपमीयते वसन्त इव । 'निम्महिय' देश्य पदम् , निर्गच्छत-सुरभि-परिमलानि कुसुमानि यस्मिन् 'साहारे' 'साहार आम्रः' [ ] वसन्त इव त्वं विराजसे ।। ' ४३ ॥ (ગૂ. અ.) હે જિનેન્દ્ર ! ઉત્કૃષ્ટ રીતે વિકસ્વર થયેલા ચંપકની કાંતિ જેવા વર્ણવાળા જન-મન-હર એવા તમે, સુગંધી પરિમલसुभाथी युटत “सन्त ऋतु वा शामा छ।. ४३ [गाथा ] महुमासस्स व पेच्छह, जिणस्स पसरंत-सुरहि-गंधाई । लंघेइ भमर-भमरावलि व कुसुमाइं धूम-सिहा ।।[४४।। [पं.] धूम-शिखा जिनस्य कुसुमानि लङ्घयति आक्रामतीत्यर्थः, भ्रमराव लिरिव । यथा मधुमासस्य चैत्रस्य कुसुमानि सुरभिगन्धानि शोभनगन्धानि भ्रमरावली लङ्घयति । भ्रमणशीला भ्रमरा ये तेषां आवली पंक्तिः सा यथा कुसुमानि आक्रामति तद्वद् धूमावलिर्जिनस्य कुसुमानि लङ्घयतीति ।। २ ४४ ॥ (यू. म.) मधुमास (चैत्र) रेवा लिनन (निने याaai) ५सरती (साती) सुगवाणां सुभाने, ममती सभराએની આવલિ (પંક્તિ) જેવી ધૂમ-શિખા ઓળંગે છે (આક્રમણ ४२ छे.)-ते तमे मे.. ४४ अधुना लवणावतारकम् , तदाह १ ता. ४२ । २ ता. ४३ । Page #96 -------------------------------------------------------------------------- ________________ જિન-સ્નાત્ર-વિધિ [३५] [गाथा ] उयह पडिभग्ग-पसरं, पयाहिणं मुणिवई करेऊण । पडइ स-लोणतण-लज्जिअं व लोणं हुअवहंमि ॥[४५॥] [पं. ] मुनीनां पतिर्मुनिपतिस्तं प्रदक्षिणं मुनिपतिं कृत्वा प्रतिभग्नप्रसरं लवणं प्रतिभग्न: प्रसरो यस्य तत् प्रतिभग्नप्रसरं । तञ्चैव किल गम्यते-" ममैव लावण्यं " यावच्च तीर्थकृतः सम्बन्धि लावण्यं दृष्ट्वा लज्जित लवणं न किश्चिन्मदीय(यं) लावण्यम,' अत: स्वलावण्यलज्जितं लवणं पतति । क्व ? हुतभुजि । एतत् पश्यत इति ॥ ४५ ॥ (भू. २१.) [वे सूर उतारवामां आवे छे, ते ४ छ-] જેને પ્રસર (ગર્વ) ભાંગી ગમે છે, એવું લૂણ, જાણે પિતાના લૂણપણ(લાવણ્ય)થી લજિજત થયું હોય તેમ “મારું લાવણ્ય કાંઈ પણ નથી. એવી રીતે વિચારી તે લૂણ મુનિ પતિ-(જિનભગવાન ને પ્રદક્ષિણ કરીને અગ્નિમાં પડે છે, તે તમે જુએ. ૪૫ [गाथा] जह जह य विज्झ विज्जइ, जलेण तह तह निअच्छह ससई । जिण-लोण-मच्छरेण व, फुट्ट लोणं तडयडस्स ॥[४६॥] [पं. ] तदिदानी लवणं स्फुटति । कुतः ? जिनलावण्यमत्सरेणेव जिनस्य लावण्यं, तेन जिनलावण्य-मत्सरेणेव स्फुटति । यथा यथा विध्याप्यते निर्वाप्यते जलेन तथा तथा तटतटस्य स्फुटति । अव्यक्तानुकरणमेतत् , सशब्दं क्रियाविशेषणमेव तत् । तटतटस्य स्फुटति [स]शब्द मिति ॥ ४६॥ १ ता. ४४ । २ ता. ४५ । Page #97 -------------------------------------------------------------------------- ________________ [ 3 ] આચાય જ્વદેવસૂરિ–રચિત (ગૂ. અ.) જાણે જિનના લાવણ્યના મત્સરવડે હોય તેમ તે લૂણ, જેમ જેમ જલવડે બૂઝાવવામાં આવે છે; તેમ તેમ તડતડ થઇને ફ્રૂટે છે, તે તમે જુએ. ૪૬ [ गाथा ] आरत्तिअं निअच्छह, जिणस्स धूम - कसिणा गरु- च्छायं । पासेसु भमइ निज्जिय-संगमय - विदिण्ण-दिट्ठि व्व ॥ [ ४७ ] [ पं. ] जिनस्य आर ( रा ) त्रिकं पश्यत । धूमेन कृष्णागरुच्छाया यस्मिन् तदार (रा)त्रिक पार्श्वयोर्भ्रमति । निर्जितश्चासौ सङ्गमकश्च तत्र विदत्ता दृष्टिर्येन तदारात्रिक भ्रमति ॥ ४७ ॥ १ " (ગ્ અ.) ધૂમવડે કૃષ્ણાગરની છાયાવાળી, જિનની આરતીને તમે જુએ; જે, પરાભવ પામેલા સંગમક ( અસુર) તરફ આપેલી દૃષ્ટિ હાય, તેવી તે બન્ને બાજૂ ભમે છે. ૪૭ [ गाथा ] पसमेउ वो भवंतर - समज्जियं कम्म - रेणु-संघायं । आरत्तिय - मग्ग - लग्गा उच्छलंती सलिल - धारा || [ ४८ || ] सा [पं.] आरत्रिकात् पृष्ठतः सलिल-धारा उच्यते । सलिल - धारा भवान्तर- सञ्चितं कर्म - रेणु - सङ्घातं प्रशमयतु वो युष्माकमिति क्रिया । आर ( रा ) त्रिकस्य मार्गः पृष्ठं तत्र लग्ना ३ उच्छलन्ती नितरां सा सलिलधारा पतती (न्ती ) ॥ ૪ ४८ ॥ (शू. म. ) [ भारतीनी पाछण सलिल-धारा देवाय छे- ] १ ता. ४६ । २ ता. आरत । ३ ता. उत्सलं । ४ ता. ४७ । Page #98 -------------------------------------------------------------------------- ________________ જિન–સ્નાત્ર-વિધિ [३७] આરતીના માર્ગે લાગેલી (આરતીની પછી) ઊછળતી (પડતી) સલિલ-ધારા તમારા ભવાંતરનાં સંચિત કર્મ—રેણું (२४)ना सभूलने शांत ३. ४८ . [गाथा ] कोसंवि-संठियस्स व, पयाहिणं कुणइ मउलिय-पयावो । जिण ! सोम-दसणो दिणयरो व्व तुह मंगल-पईवो ॥[४९॥] [पं ] तव 'मङ्गल-प्रदीपो दिनकर इव प्रदक्षिण(णां) करोति क्रिया। यथा कौशाम्बि-संस्थितस्य भगवतः वर्धमानतीर्थकृतः दिनकरः सविमान[:] जिन प्रदक्षिणीकृतवान् । मुकुलित-प्रतापः मुकुलित उपसंहृतः प्रतापो येन स मुकुलित-प्रतापो दिनकरः सौम्यदर्शनश्च । हे जिन ! दिवाकर इव मङ्गलदीपः तव प्रदक्षिणं करोति ॥२ ४९ ॥ (ગૂ. અ.) હે જિન! જેવી રીતે કૌશાંબીમાં રહેલા તમને (ભગવાન્ વર્ધમાન તીર્થકરને) સૂર્ય, પિતાના પ્રતાપને મુકુલિત उरी (उपस डरी-सायी av), सोभ्य शनवाया थछन प्रहક્ષિણ કરી હતી, તેવી રીતે (સૂર્ય જે જણાત) મંગલ-પ્રદીપ તમને પ્રદક્ષિણા કરે છે. ૪૯ 1 [वैतालिकम्] बहुविह-कुसुमं सुहाभिरामं, ___ मण-परिचिंतिय-संसिय-फलोहं । कणअमअ-विभूसणं वहंतं, णमह जिणं कअ-कप्परुक्ख-सोहं ॥[५०॥] १ ता. मंगलं । २ ता. ४८ । Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ३८ ] આચાય જીવદેવસૂરિ–રચિત [ पं. ] वैतालिकम् । जिन कृत-कल्पवृक्ष - शोभं नमत क्रिया | तीर्थकृतः कल्पवृक्षस्य च श्लेषः अस्य लक्षणम् - " उपमानेन य[ त् ] तत्त्वमुपमेयस्य साध्यते । गुण-क्रियाभ्यां नाम्ना च, लिष्टं तदभिधीयते ॥ तश्च त्रिविधं सहोक्तिश्लेषः, उपमा - हेतु - निर्देशाच्च । तत्रेह सहोक्ति-लषः । बहुविधानि कुसुमानि यस्मिन् जिने कल्पवृक्षे च । सुख हेतुत्वात् सुखः, सुखश्चासावभिरामश्च तम् । मनसा परिचिन्तितः 'शंसि तो दत्तः फलौघो येन जिनेन कल्पवृक्षेण च । तथा कनकमयानि विभूषणानि यस्य, भगवतः कल्पवृक्षस्य च । कल्पवृक्षोऽपि सुवर्णमयानि विभूषणानि वहति । तमेवम्भूतं जिनं नमत इति ॥ ५० ॥ २ नमत इति (यू. म. ) यहु प्रहारना हुसुभोवाणा, सुम-२४, अभिराम ( मनोहर ), भन - चिंतित इस सभूने आपनार, उनउभय विभू ષણાને વહન કરતા, કલ્પવૃક્ષની શોભાને ધારણ કરતા (કલ્પવૃક્ષ જેવા) જિનને તમે નમન કરો. ૫૦ ܕܕ [ गाथा ] ।। पास - डिएहिं सोहसि, मुणिवइ ! जवयंकुराण विहेहिं । मरगअ - वेढेहि व, विफुरंत - बहलुद्ध - किरणेहिं ॥ [ ५१ ॥ ] [ पं] यवाङ्कुर - निवहैः पार्श्व-स्थितै [ : ] शोभसे त्वं हे मुनिपते ! मरकत - पे (वे ) ढकैरिव विस्फुरद - बहल - किरणोर्ध्वकिरणैर्यथा शोभसे, तद्वद् यवाङ्कुर - निवहैरिति ॥ ५१ ॥ (शू. अ.) हे भुनियति ! (निन ! ) विस्कुरायभान (श्रमता) બહેાળાં ઉપર જતાં કિરણેાવાળા જાણે મરકતના વેઢા હાય, તેવા જણાતા પાસે રહેલા જવારાના સમૂહવડે તમે શાલા છે. ૫૧ १ ता. संसि० । २ ता. ४९ ३ ता. ५० / Page #100 -------------------------------------------------------------------------- ________________ જિન-સ્નાત્ર-વિધિ [36] अनन्तरं च बलि-विधानं तन्नोक्तम् , तस्य सामर्थ्यलभ्यत्वादिति। ___ (भू. .) [ते पछी मलि-विधान डाय छ, पण ते ध्यु नथी; ४१२६५ ते सामथ्यथा प्रात ४२ २४ाय छे. ] [ गाथा ] अहिअं विलेवणामोय-बहल-पडिबद्ध-गंध-सुहआई । कुसुमाई णिअय-णीसास-वासिआईपिव वहन्तं ॥५२॥] [पं. ] गाथा । कुसुमार्चनमुक्तमपि स्तुत्यर्थ पुनरप्याह- कुसुमानि वहन्तम् अधिकमत्यर्थम् । विलेपनामोदेन बहलः प्रति. बद्धो, यो गन्धः, तेन सुखदानि हर्षोत्पादकानि निज-निःश्वासवासितानीव बहमानं 'नमत' इति क्रिया वक्ष्यमाणा ॥ २५२ ॥ (भू. २५.) [ उसुमा १२१ अर्थन ४ डावा छतi स्तुति माटे ३२॥ ५५ ४ छ-] विवेपनन मामाह (सुगध) 43, બહાળી જોડાયેલી-મિશ્રિત થયેલી ગન્ધવડે અધિક સુખદ, હર્ષ ઉત્પન્ન કરનારાં, જાણે પિતાને [સુગધી] નિ:શ્વાસથી સુવાસિત થયેલાં હોય તેવાં કુસુમાને વહન કરતા જિનને તમે નમન કરે. પ૨ [गाथा ] मणहर-बालायव-लच्छि-सच्छमुद्दाम-कुंकुम-रसेण । विप्फुरिअ-निअअ-देह-पहा-णिवहेण व विलितं ॥५३॥] [पं.] गाथा। कुंकुम-रसेन विलिप्तं जिनं नमत । मनोहरा चासौ बालातप-लक्ष्मीश्च तत्-समस्तत्-तुल्यो यः कुंकुमरसः, तेन १ ता. स्वास- । २ ता. ५१ । Page #101 -------------------------------------------------------------------------- ________________ [४०] આચાર્ય છવદેવસૂરિ–રચિત विलिप्तं विस्फुरित-देह-प्रभा-समूहेनेव विलिप्तं नमतेति सम्बन्धः ॥ १ ५३ ।। (शू. स.) भनीङ२ पासात५-८.भी (प्रभातना सूयनी પ્રભા) જેવા અનર્ગલ કુંકુમ(કેસર )ના રસ વડે, જાણે કે વિસ્કુરાયમાન ( ચમકતી) પોતાની દેહ-પ્રભાના સમૂહવડે વિલેપન કરાયેલા હોય–તેવા જણાતા, જિનને તમે નમન કરે. [गाथा ] णिवत्तिय-मज्जण-सुर-सरिच्छ-णेवच्छ-वढिय-च्छायं । जयभूसणं विभूसिय-भूसण-सोहं जिणं नमह ॥ ५४ ॥ [पं.] गाथा। निर्वर्तित-मज्जनकार्यश्चासौ सुरसदृश-नेपथ्यश्च । नेपथ्यं वस्त्रालङ्कारादिरूपम् , तेन वर्धिता वृद्धिं गता छाया यस्य तमेवम्भूतं जिन जगद्भूषणं जगत: भूषण, तथा विभूषिता भूषणशोभा येन । एतदुक्तं भवति- कटकादीनि भूषणानि, तान्यपि भूषितानि; तमेवम्भूतं जिन 'नमत' इति क्रिया सर्वत्र सम्बन्ध. नीया ।। २ ५४॥ (गू. . ) भनु स्नात्र-आय २४ गयु छ तेवा, सुर (દેવ)-સદશ નેપથ્ય (વસ્ત્ર, અલંકાર વગેરે )વડે જેમની કાંતિ વિશેષ વધેલી છે તેવા, તથા ભૂષણેથી વિભૂષિત થયેલા–એમ નહિ, પરંતુ જેમણે ભૂષણોને શેભાથી વિભૂષિત કર્યા છે તેવા, જગદુ-ભૂષણ ( “જગત્ ”ના શ્રેષ્ઠ ભૂષણ જેવા) જિનેને તમે નમન કરો. ૫૪ १ ता. ५२ । ता. ५३ । Page #102 -------------------------------------------------------------------------- ________________ જિન-સ્નાત્ર-વિધિ [૪૧] [ સગાથા –વરનY] સગg-ચારણ સમુરસ્કૃચ, ચન્મયા માષિત વિર્ય | વિજ્ઞાનેન તોડ્યું, મતિ–મોઢાધત: ૫ [ 2 ] (ગૂ. અ.) [ અંતમાં પંજિકા–વ્યાખ્યાકારનું વક્તવ્ય-] સમ્યગ-વ્યાખ્યાને તજીને અહિં ( આ પંજિકામાં) મતિમોડરૂપ અપરાધથી જે મેં કથન કર્યું હોય, તે વિદ્ર જજને શોધવું–શુદ્ધ કરવું. श्रीजीवदेव-सत्प्रोक्तं, स्नात्रस्य विधि-विस्तरम । વિવૃવતાડત્ર ચ7 guj, તેર વોfધર્મ મા II [૨] (ગૂ. અ.) શ્રી જીવદેવે સારી રીતે કહેલા, સ્નાત્રના વિધિ –વિસ્તારનું વિવરણ કરતાં અહિં મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું, તેના વડે ભવમાં બેધિ થાય. ૨ गोग्गटाचार्य-शिष्येण, समुद्राख्येण सुरिणा । બિન-મસા મા દરબા, સરવાનુકાયા [ 3 ] સંવરપુ પધ, જુન-સુદ્ધાંgવાનું ! ધરઢપુર્થી તિકતા જ, વોર I [ ] समुद्राचार्येणेयं दृब्धेति ॥ (ગૂ. અ.) ચંદ્રકુલમાં ઉત્પન્ન થયેલા અને ધવલપુરી (ળકા)માં રહેતા ગગટાચાર્યને શિષ્ય સમુદ્ર નામના સૂરિએ મેં જિનભક્તિથી સર્વ સ પ્રત્યેની અનુકંપા વડે છ (૬ થી ). અધિક સંવત્સરેમાં ( અર્થાત્ હજાર ઉપર, છ વર્ષો પસાર થતાં) ફાગણ શુદ્ધ અષ્ટમી દિવસે સમુદ્રાચાર્યે આ પંજિકા વ્યાખ્યા] રચી છે. ૩-૪ ૧ તા. મુદ્દા Page #103 -------------------------------------------------------------------------- ________________ [૪૨] આચાર્ય જીવદેવસૂરિ-રચિત यदवाप्तं मया पुण्यं, सच्छात्र(स्त्र)स्य प्रकाशने । તે પુગેન ટોજોડ્યું, નૈની ઘોધમવાનુગાન્ || [ લ છે ] अनुष्टुपच्छन्दसा द्विशतानि, पञ्चाशदुत्तराणि' अङ्कतोऽपि [२५०, धूमावलिका वृत्तिः समाप्ता ॥ (ગૂ. અ.) સત્-શાસ્ત્રને પ્રકાશિત કરવામાં મેં જે પુણ્ય પ્રાપ્ત કર્યું, તે પુણ્યવડે આ લેક જેની બોધિ ( જિન ધર્મ સંબંધી જ્ઞાન-શ્રદ્ધા)ને પ્રાપ્ત કરે.* ૨ તા. મન-છંવરશા ! ૨ તા. સહુ | * છેલે અનુષ્ટ્રપ ૨૫૦ ગ્લૅકે, ધૂમાવલિકા-વૃત્તિ સમાપ્ત થઈ એ ઉલ્લેખ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ [२] वादिवेताल-विरचितः शीलाचार्य-रचित-पञ्जिकया सहितः अर्हदभिषेक-विधिः [ प्रथमं पर्व ] ॐ नमः सर्वज्ञाय । [अथ पञ्जिका] अर्पितमनर्पितं वस्तु-तत्त्वमुदित नयद्वयादेकम् । यैस्ते सद्भूतगिरः, कृताभिषेका जयन्ति जिनाः ॥ [१॥] अभिषेकविधिमुदारं यं पर्वभिराह वादिवेतालः । तत्पञ्जिकामनुगुणां कतिचित्पद-भञ्जिको वक्ष्ये ॥ [२॥] [स्रग्धरा] श्रीमत् पुण्य पवित्र कृतविपुलफल मङ्गल लक्ष्म लक्ष्म्याः , क्षुण्णारिष्टोपसर्ग-ग्रहगति-विकृति-स्वप्नमुत्पात-घाति । सङ्केतः कौतुकानां सकलसुखमुख पर्व सम्बोत्सवानाम् , स्नात्र पात्र गुणानां गुरुगरिमगुरोर्वश्चिता यैनं दृष्टम् ॥ १ Page #105 -------------------------------------------------------------------------- ________________ [४४] વાદિવેતાલ–વિરચિત गुरुगरिमगुरोय: स्नात्र न दृष्टं, ते ' वञ्चिता' इति क्रिया। तद् विशिष्यते श्राविद्यते यस्य तच्छीमत् , पुण्य हेतुत्वात पुण्यम । पावन पवित्रम । कृतानि विपुलरानि फलानि येन तत् नथा । इष्टार्थसम्पादकत्वान्मङ्गलम । लक्ष्म चिह्न लक्ष्म्याः श्रियः । क्षुण्णानि अपनीतानि अरिष्टानि वामाक्षिस्फुरणादीनि । उपसर्गाश्च प्रत्यनीकानिरा(दिना) कृता ग्रहगति-विकृतयश्च ग्रहगत्या जन्मादिस्थानिकया विकृतयः शरीरपीडाऽऽद्या, विकृतम्वप्नाश्च येन तत् तथा। विकृतिशब्दः काकाक्षिन्यायेन ग्रह-गतौ स्वप्ने च मम्बध्यते, तेन कुस्वप्न एव गृह्यते । उत्पातानि(न् ) ग्रहोपराग-भूकम्पादीन हन्तुं शीलमस्येति णिनिः । सङ्केत :] स्थान कौतुकानाम् । सकलानि या नि सुखानि तन्मुखमुपायः । सर्वेषामुत्सवानां पर्व उत्सवभूतम् , अथवा प्रधानम । किं तत् ? स्नात्रं गुणानां पात्रं भा ज नम । गुरुयो गरिमा पूजा-सत्कारः । तथा गुरुर्योगाः, अथवा गुरुर्गरिमा येषां चक्रवर्तीन्द्र - गणधरादीनाम , तेषामपि यो गुरुस्तस्य महतोऽपि महीयस इति ॥ [१॥] (पू. २८.) श्रेष्ठ शुरु गौरव-पूज-सा२ प्रात ४२ना२, ચક્રવર્તિ, ઈન્દ્ર, ગણધર વગેરેના પણ ગુરુ એવા અત્યંત મહામાં મહાન–અર્ડ-જિનેશ્વરનું ગુણપાત્ર સ્નાત્ર, કે જે, શ્રીમતું छ, पुण्य( पुश्यना तु३५) छ, पवित्र छ-पावन-४।२४ छ, વિપુલ ફળ આપનાર છે, મંગલરૂપ છે-ઈષ્ટ અર્થનું સંપાદક છે, લક્ષમીનું ચિહ્ન છે, અરિષ્ટો-અશુભે, ઉપસર્ગો, ગ્રહની ગતિથી થતી વિકૃતિ (શરીર-પીડા વગેરે), વિકૃત-અશુભ સ્વપ્ન વગેરેને નાશ કરનાર છે, અનિષ્ટ-સૂચક ઉત્પાત (હાપરાગ, ધરતીકંપ વગેરે)ને ટાળનાર છે, કૌતુકોના સંકેતરૂપ છે, સકળ સુખના મુખરૂપ—ઉપાયરૂપ છે, સર્વ ઉત્સવના પર્વરૂપ—ઉત્સવરૂપ Page #106 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [४५] છે, અથવા સર્વ ઉત્સવમાં પ્રધાન-શ્રેષ્ઠ છે, તે સ્નાત્ર જેઓએ જોયું નથી, તેઓ વંચિત રહ્યા છે ( આંખે પ્રાપ્ત થવા છતાં તેના સદુપયેગ કરી શક્યા નથી, ફળ-લાભ મેળવી शया नथी.) 1 [ वसन्ततिलकम् ] रूपं वयः परिकरः प्रभुता पटुत्व-, पाण्डित्यमित्यतिशयश्च कला-कलापे । तज्जन्म ते च विभवा भवमर्दनस्य, __ स्नात्रे व्रजन्ति विनियोगमिहाईतो ये ॥ २ [पं.] भवमर्दनस्याहतो यानि स्नात्रे उपयोगं व्रजन्ति, तान्येव दर्शयन्नाह- रूपं कमनीयता । वयः कालकृता शरीरावस्था । परिकरः परिवारः । प्रभुता प्रभुत्वम । पटुत्वं दक्षत्वम् । पाण्डित्यं पण्डितत्वं ‘पटुत्व-पाण्डित्य-शब्दयोः समाहारद्वन्द्व समासेनैकवचनं नपुंसकता च'। तान्यतिशयश्चाभ्यस्तकलत्वं च । क्व ? करा-कलापे गीत-नृत्यादि-कला-समूहे । तज्जन्म तदेव तदेव जननं ते च विभवास्तान्येव द्रव्याणीत्यर्थः, यान्यहतस्तीर्थकरस्य स्नात्रोपयोगं गच्छन्ति ।। [२] (भू. अ. ) भव-मन (म, १४२॥-भरनो विनाश કરનાર) એવા અહંન( જિન )ના સ્નાત્રમાં જે વિનિયોગમાં (उपयोगमा ) भावे, ते ३५, वय, प२ि४२( परिवार), प्रभुता, पटुत्व (यतुरा-४क्षता), पांडित्य, olld, नृत्य वगेरे ४९tસમૂહને વિશિષ્ટ અભ્યાસ, તથા તે જન્મ અને તે વિભવે (તે द्रव्यो ) सार्थ पाय. २. Page #107 -------------------------------------------------------------------------- ________________ [४] વાદિવેતાલ-વિરચિત [शार्दूलविक्रीडितम् । छत्र चामरमुज्ज्वलाः सुमनसो गन्धाः सतीर्थोदका, नानाऽलङ्कृतयो बलिई धि-पय:-सपीषि भद्रासनम् । नान्दी-मङ्गलगीत-नृत्यविधयः सस्तोत्रमन्त्रध्वनिः, पक्वान्नानि फलानि पूर्णकलशाः' स्नात्राङ्गमित्यादि सत् ।।३ [पं.] सुमनस: कुसुमानि, गन्धाः सुगन्धिद्रव्यनिष्पादिताः, अथवा कुङ्कुम-चन्दनादीनि सुगन्धि-द्रव्याणि । ते विशेष्यन्ते सह तीर्थोदकैर्वर्तन्त इति । ते तथा नानाऽलङ्कतयः कट क-केयूरादय इति । बलिरोदन-मुद्गादिभिः । दधि-पय:-सप्पीषि दधि च पयश्च क्षीरं च सर्पिश्च घृतमिति द्वन्द्वः । भद्रासनं स्नात्रपीठम् । नान्दी भम्भा-म(मुकुन्दाद्यातोद्यं मङ्गलतूरम् । मङ्गलगीतं मङ्गलपञ्चका दि सन्(त् स्तोत्राण्येव मन्त्राः । अथवा सन्(त् स्तोत्राणि च 'ॐ पुण्याहं पुण्याहम' इति, 'ॐ ३ ऋषभं पुराणम्' इत्यादिमन्त्राश्च, तेषां ध्वनिः । पक्वान्नानि, फलानि । पक्वान्नानि सुकुमारिकाऽऽदीनि, फलानि मातुलिङ्ग-नालिकेरादीनि । पूर्णकलशा उदककलशा उदकादि-भृत-कुम्भाः स्नात्राङ्गमित्यादिशब्दादन्यदपि इक्षुरसादिकं यच्छोभनं तद् गृख(ह्य)त इति ।। [३॥] (पू. २५. ) छत्र, याभ२, Srra चुप्पो, सुगधी पहा ( अथवा तुम, हन वगेरे द्रव्यो), तीर्थानां पायी, विविध म । (४i, Digमध वगेरे), पति (भात, म वगैरे), डि, दूध, घी, मद्रासन (स्नानपीठ), नांद (मना वगेरे भगत १ ता. शान् । २ ता. दिशत् । ३ ता. रु। Page #108 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [૪૭] વાજિંત્ર), મંગલ–ગીત (મંગલ-પંચક-મંગલમય પંચકાવ્ય વગેરે), નૃત્યની વિધિઓ (વિવિધ પ્રકારનાં નૃત્ય), સાાં તે - મંત્ર (“3 રૂઇયાહજૂ પુષ્યામ” એવા અને “ઝ 8મં પુરતમ્” એ વગેરે)ની ધ્વનિ, પકવાન્નો (સુખડી વગેરે), ફળે (બીજોરું, નાળિએર વગેરે), પૂર્ણકળશે (પાણીથી ભરેલા કળશે )-એ વગેરે ( આદિ-શબ્દથી શેલડીના રસ વગેરે) જે સારું હોય તે સ્નાત્રના અંગરૂપ (સામગ્રીરૂપ) ગ્રહણ કરવું જોઈએ. ૩ सुरासुर-नरोरग-त्रिदशवर्मचारिप्रभु प्रभूतसुखसम्पदः समनुभूय भूयो जनाः । जितस्मरपराक्रमाः क्रमकृताभिषेका विभो विलय यमशासन शिवमनन्तमध्यासते ॥ ४ [ . ] નાત્રઢમાઢ – 7ના રોજ વિમોસ્તીર્થ: - कृताभिषेकाः सन्तो यमाज्ञां बिलय शिव मोक्षमध्यासते मोक्षे तिष्ठन्तीत्यर्थः । किं कृत्वा ? सुराश्चासुराश्च नराश्च उरगाश्च त्रिदशवर्मचारिणश्च त्रिदशवर्त्म-नभश्चारिणो विद्याधरास्तेषां याः प्रभूताः सुखसम्पदः, ता: समनुभूय सुरादिप्रभुविभूत्युपभोगं कृत्वा મૂયઃ પુનઃ વિમાનત રૂતિ મીત્રનીમિતિ [ 8 ] (ગૂ. અ.) સ્નાત્રનું ફળ કહે છે- કામદેવના પરાક્રમને જિત નારા, જે લેકે વિભુ( તીર્થકર )નો કમથી (વિધિથી) અભિષેક (સ્નાત્ર) કરે છે, તેઓ યમનાં શાસનને(મરણને ) ઓળંગી જાય છે; તથા સુરે, અસુરે, મનુષ્ય, નાગક અને આકાશમાર્ગે ચાલનારા વિદ્યાધરના પ્રભુ(સ્વામીએ)ની ઘણું વિશાલ શ્રેષ્ઠ સુખ-સંપદાઓને સારી રીતે અનુભવીને (ઉપભેગ કરીને) અનંત-સુખમય અનંત શિવ(મોક્ષ)માં વાસ કરે છે. ૪. Page #109 -------------------------------------------------------------------------- ________________ [४८] વાદિવેતાલ–વિરચિત अशेषभुबनान्तराश्रितसमाजखेदक्षमो, न चापि रमणीयता मतिशयीत तस्यापरः । प्रदेश इह मानतो निखिललोक-साधारणः, सुमेरुरिति तायिनः स्नपनपीठभावं गतः ॥ ५ - - [पं. ] तायी भगवान् सकलभव्यलोकतायनात् पालनात् तस्य, सुमेरुरिति कृत्वा स्नपनपीठभावंगतः म्नानपीठत्वं गतः । किं कृत्वा ? दर्शयत्यशेषाणि यानि भुवनान्तराणि तदाश्रितो यः समाज: संघातस्तेन यः खेदः तत्क्षमो नापर: प्रदेशः, न चान्यः परप्रदेशः, तस्य या रमणीयता रमणीयत्वं तामतिशयीत जयेदतिशयेन रमणीयो भवेदित्यर्थः । इह जगति मानतः प्रमाणेन निखिललोकसाधारण:२ अधोलोक-मर्त्यलोकोप्रलोकोपभोग्यस्त्रिष्वपि लोकेषु गत इत्यर्थः । अन्ये त्वाहु:- 'प्रदेशो योजनलक्षः ' तत्रायमर्थःमानतः प्रदेशप्रमाणेन योजनलक्षः । एतञ्च सुधीभिरालोचनीय मिति ॥ [५॥] (ગૂ. અ.) આ જગમાં માન(પ્રમાણ)થી સમસ્ત લોકોને સાધારણ એવે બીજે કઈ પ્રદેશ નથી (મેરુપર્વત લાખ જન-પ્રમાણ છે, તેથી અલેક, મર્યલક અને ઊર્ધ્વક એ ત્રણે લેકમાં વસનારાને ઉપગ્ય હાઈ સર્વ-સાધારણ છે), સમસ્ત ત્રણે ભુવનના આશ્રિત સમાજના (લેક–સમૂહના) ખેદને દૂર કરવામાં સમર્થ બીજે કઈ પ્રદેશ નથી અને રમણીયતામાં પણ તેનાથી વધે તે બીજે કઈ પ્રદેશ નથી, તેથી એ અત્યંત રમણીય સુમેરુ-પત, સકળ ભવ્યલેકના પાલક એવા ભગવાનના સ્નાત્ર–પીઠપણાને પામ્યા છે (સ્નાત્ર–પ્રસંગે આધારભૂત બન્યા છે.) પ. १ ता. मयात् । २ ता. णो। Page #110 -------------------------------------------------------------------------- ________________ અભિષેક-વિધિ [ ४८] [ वसन्ततिलकम् ] पोदभूतभक्तिमरनिर्भरमानसत्वं, __ प्राज्यप्रवृद्धपरितोषरसातिरेकम् । कुर्युः कुतूहलब(च)लोत्कलिकाऽऽकुलत्वं, वा मुहूर्तमपि सोदुमपारयन्तः ॥६ [पं.] देवा[:] प्रोद्भूतभक्तिभरनिर्भरमानसत्वं कुतूहलब(च)लोत्कलिकाकुलत्वं चापारयन्तः अभिषेकं कुर्युरिति सम्बन्धः । प्रोद्भूतो यो भक्तिभरस्तेन निर्भरं यन्मानसं तद्भाव: । प्राज्यबहुप्रवृद्धः परितोषरसातिरेको यस्मिन् । कुतूहलब(च)लोत्कलिकाऽऽकुलत्वेन तथा कुतूहलेन तु(च)ला या उत्कलिका मन:-कल्लोलास्तैराकुलत्वं तदेव त्रिदशा मुहूर्तमपि सोदुमपारयन्त:२ अशक्नुवन्तः सन्तोऽभिषेकं कुर्युरिति । सकलसत्त्वोपकारैकपटीयसोऽ कारणबान्धवस्य भगवतो जन्मनोभूनपरितोषोपशमनायाभिषेकं कुर्युर्देवा इति भावना ।। [६॥] (ગૂ. અ.) ઉત્કૃષ્ટ ઉત્પન્ન થયેલા ભક્તિ-ભરથી ભરપૂર મનના ભાવ, અત્યંત વૃદ્ધિ પામેલ આનંદ-રસનો અતિરેક, તથા કુતુહલથી પ્રબલ બનેલ તાલાવેલીથી આકુલપણું-એ સર્વ કારણે મુહૂર્ત માત્ર પણ વિલંબને સહન કરવા અશક્ત એવા દેવે [निने। ] अभिषे ४२ छे. તાત્પર્ય કે- સકળ સો પર ઉપકાર કરવામાં અસાધારણ દક્ષ, નિષ્કારણબંધુ એવા ભગવાનના જન્મથી ઉત્પનન થયેલ આનંદ વ્યક્ત કરવા માટે દેવે તેનો અભિષેક કરે છે. ૬. १ ता. सोढ । २ ता. यंतो। ३ ता. अभि । ४ ता. अका । | Page #111 -------------------------------------------------------------------------- ________________ [५०] વાદિવેતાલ-વિરચિત [वसन्ततिलकम् ] रक्षार्थमाहितविरोध-निरोधहेतो लोकत्रयाधिकविभुत्व-विभावनाय । कल्याणपञ्चकनिबद्ध-सुरावतार संवित्तये च जिनजन्मदिनाभिषेकम् ॥ ७ [पं.] किं च रक्षार्थ चाभिषेकं कुर्युः । आहिताः संजाता उपस्थिता ये विरोधास्तेषां निरोधहेतोः निरोधाच्च कारणाद् विरोधनिरोधार्थ चेत्यर्थः । किं च लोकत्रयेऽपि यदधिकं विभुत्वं तद्विभावनाय। कल्याणपञ्चके गर्भाधान-जन्म-दीक्षा-केवलोत्पत्ति-निर्वाणसंज्ञिते निबद्धो व्यवस्थितो यः शुभाना(सुराणा)मवतारस्तस्य संवित्तये ये आविर्भावा यैः प्रभूतैः कारणैर्देवा जिनजन्मदिनाभिषेक कुर्युरिति सर्वत्र सम्बन्धनीयमिति ॥ [७॥] (भू. स.) तथा २क्षा भाटे, उपस्थित थयेा विरोधान स કાવવા માટે, તેમ જ ત્રણે લોકમાં રહેલ તેમનું ઉત્કૃષ્ટ વિભુત્વ विण्यात ४२वा भाटे, तथा पांय ४८या। (१ आधिान (२यवन), ૨ જન્મ, ૩ દીક્ષા, ૪ કેવલજ્ઞાન અને ૫ નિર્વાણ)ના પ્રસંગે વ્યવસ્થિત થયેલ દેવનાં આગમનને જણાવવા માટે દેવે જિનના જન્મદિને (જન્મ-દિવસે) જિનનો અભિષેક કરે છે. ૭. [इन्द्रवज्रम्] यो जन्मकाले कनकाद्रि-शङ्गे, यश्चादिदेवस्य नृपाधिराज्ये । भूमण्डले भक्तिभरावननैः, सुरासुरेन्द्रैर्विहितोऽभिषेकः ॥ ८ Page #112 -------------------------------------------------------------------------- ________________ लिपे-विधि। ....515 [पं.] योऽभिषेको जन्मकाले कनकाद्रि - शृङ्गे विहितो यश्चादिदेवत्य ऋषभनाथस्य । क्व ? नृपाधिराज्ये 'नृपादिराज्याभिषेके । कै: ? सुरासुरेन्द्रैरिति ।। [८ ॥] (. अ.) २ मभिषे, [ लिनेश्वरना ] *माले ४ादि ( સુવર્ણગિરિ-મેરુપર્વત)ના શિખર પર અને આદિદેવ (આદીશ્વર -ગષભદેવ)ના રાજાધિરાજ્ય-પ્રસંગે ભૂમંડલ પર, ભક્તિના ભરથી અત્યંત નમ્ર બનેલા સુરેન્દ્રો અને અસુરેન્દ્રોએ અભિષેક ध्य हुतो ८. यदि तैर्विहितस्ततः किम् ? (જે તેઓએ અભિષેક કર્યો, તે તેથી શું ? તે આગળ ४ावे छे.) [उपजातिः] ततः प्रभृत्येव कृतानुकारं. प्रत्यादृतैः पुण्यफल-प्रयुक्तः । श्रितो मनुष्यैरपि बुद्धिमदभिः, महाजनो येन गतः स पन्थाः ।। ९ पं.] ततोऽसौ जन्मकाल-नृपाधिराज्यात प्रभृत्येव मनुष्यैरुपाश्रितः । कथम ? कृतानुकारं कृतस्य किञ्चिल्ले शतोऽनुकरणं यथा भवति । किम्भूतैः ? आइतैरादर-प्रयुक्तैः पुण्यफलेन च चोदितैरिति । किं सव्वै: ? नेत्याह - बुद्धि मद्भिः सद्बुद्धिभिः । किमिति श्रितः ‘महाजनो येन गतः, स पन्थाः' मार्गस्त्रिदशैर्यतो विहितोऽतोऽस्माभिरपि यथाशक्ति क्रियत इति ॥ [ ९ ॥] १ ता. नृपादि । २ ता. सतो। ३ ता. अतो। Page #113 -------------------------------------------------------------------------- ________________ [ પર ] વાદિવેતાલ-વિરચિત ( ગૂ. અ. ) ત્યારથી શરૂ કરીને [ જિનના ] જન્મ-સમય અને રાજાધિરાજ્યથી પ્રારંભ કરીને જ, કરેલાંનું અનુકરણ કરવામાં આદરવાળા, પુણ્ય-ફળ વડે પ્રેરાયેલા, સબુદ્ધિશાળી મનુષ્યએ પણ એ જિનાભિષેક-પ્રસંગ સેવેલા છે; કારણ કે–‘ મહાજન જે માર્ગે ગયા, તે મા, ’ તાપ કે દેવએ એ અભિષેક કર્યાં, એથી અમારા વડે તે યથાશક્તિ કરવામાં આવે છે. ૯. પણ [ ગાથા ] अद्यापि जन-समाजो, जनयति बुद्धिं विशुद्धबुद्धीनाम् । નન્મામિવેશ-સમ્રમ-'વિષ્ણુન-મુનાસૌર-નાસોર્ ॥ ૨૦ ધર્ [ નં.] દ્યાપિ વર્તમાનહારું નિર્વિંશત્તિ) નનસમાનો નનसमूहो बुद्धि जनयति । केषाम् ? विशुद्धबुद्धीनाम् अवदातधियाम् । जन्माभिषेके सम्भ्रम आदरो जन्माभिषेक - सम्भ्रमस्तत्र पिशुनं कथकं यत् सुनासीरस्येन्द्रस्य नासीरं बलं सैन्यं तत्र बुद्धिं जनयति । अभिषिषिक्षुर्जन-समूहोऽप्येवम्भूतां श्रियं बिभर्ति, यया श्रिया सद्बुद्धीनां • જ્ઞમ્પામિપેજસમયે મુ–સમૂદ: ' इत्येवं विकल्प ૩૫ચત્તે ।। [ ૨૦ || | इति वादिवेताल. ( ગૂ. અ. .) આજે પણ [ અભિષેક કરવા તત્પર થયેલા ] જનસમાજ, શુદ્ધ બુદ્ધિવાળા સજ્જનાને એવી બુદ્ધિ (એવા વિકલ્પ ઉત્પન્ન કરે છે કે ‘ જન્માભિષેકમાં આદર-સૂચક આ ઈન્દ્રનું સૈન્ય છે. ‘ જન્માભિષેક-સમયે આવેલેા આ દેવ-સમૂહ છે. ’ ૧૦. એ પ્રમાણે વાદિવેતાલ-[રચિત અભિષેક-વિધિનું પ્રથમ પવ ૧] ૨ તા. વિનુન । ૨ તા. નયા ' Page #114 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [५3] [द्वितीयं पर्व] [स्रग्धरा] सवेद्यां भद्रपीठे कृतसकलमहाकौतुकाक्षिप्तलोकं, दत्वोल्लोचं समन्ताद् वरवसनगृहालम्बिपुष्पावचूलम् । वादित्र-स्तोत्र-मन्त्र-ध्वनि-मुखरखरवेडितोत्क्रुष्टिनादैः, सालङ्कारं मुरूपं जन-नयन-सुखं न्यस्य विम्बं जिनस्य ॥१ [पं. ] सद्वेद्यां सद्भूमौ भद्रं शोभनं पीठमासनमत्र स्नात्रपीठे जिन-बिम्ब न्यस्य ‘घोषयेत् पूर्णघोषः' इत्युत्तरवृत्तेन सह सम्बन्धः । कृतानि यानि सकलानि कौतुकानि दूर्वा-दध्यक्षतपूर्णसूत्रा(कुम्भा)दीनि तैश्चाक्षिप्तो लोको येन जिनबिम्बेन तत् तथा। उल्लोचं दत्वा नेत्रपट्टादिभिः । किम्भूतमुल्लोचम् ? वरं श्रेष्ठं यद् वसनगृहं वस्त्रगृहं तत्रावलम्बिन्यः पुष्पचूला यत्र तत् तथा । कथं न्यस्य ? वादित्राणि च पटहादीनि, स्तोत्र-मन्त्र-ध्वनयश्च तैर्मुखरा वाचालास्तद्ध्वनि-सन्मिश्रा ये खरवेडितोत्क्रुष्टिनादास्तैः सद्भिर्जिनस्य बिम्बं न्यस्येति । वेडितं महान् जय-जयारव उत्क्रुष्टिरव्यक्तः फू(पू.)त्कारः, खराश्चात्यर्थाश्च ताः वेडितोक्रुष्टयश्च तास्तथा। पुनर्नादेन कर्मधारयस्तैरिति । सालङ्कार मित्यादि बिम्बविशेषणम् ॥ [१॥] બીજુ પવ (पू. २२५.) सही (सहभूमि) ५२, भद्रपीठ (स्नान-धी) પર જિન-બિઅને સ્થાપન કરીને; “પૂર્ણઘેષ થઈ ઘેષણ કરે” એવે આગળના કાવ્ય સાથે સંબંધ છે. સકળ મહાકૌતુક (દૂર્વા, તે દહિં, અક્ષત, પૂર્ણકળશ વગેરે) વડે લોકેનું આકર્ષણ થાય તે રીતે, ચિતરફ શ્રેષ્ઠ વસ્ત્ર-ગૃહ(મંડ૫)માં લટકતી ફૂલ-માળા, ફૂલ Page #115 -------------------------------------------------------------------------- ________________ [५४] વાદિવેતાલ–વિરચિત -ગુચ્છા રાખવા પૂર્વક, ચંદરવે બાંધીને, વાજિત્ર, તેત્રે અને મંત્રના વિનિથી ગાજતા તથા પ્રચંડ થતા “જય જય’ શબ્દ એ વગેરેથી થતા અવ્યક્ત નાદે વડે, અલંકારથી સહિત, સુંદર રૂપવાળું, લોકોનાં નયનને સુખ કરનારું એવું જિનનું બિંબ સ્થાપન કરીને. ૧. [स्रग्धरा] श्राद्धः स्नातानुलिप्तः सितवसनधरो नीरुजोऽन्यङ्गदेहो, दत्वा कर्पूर-पूर-व्यतिकर-सुरभि धूपमभ्यस्तकर्मा । पूर्व स्नात्रेषु नित्यं भृतगगनघन-प्रोल्लसद्घोषघण्टाटंकाराकारितारात्-स्थित-जन-निवहं घोषयेत् पूर्णघोषः । २ [पं. ] किम्भूतः स्नात्रं विदध्यादित्याह- श्राद्धः श्रद्धालुः स्नातानुलिप्तः पूर्व स्नातः, पश्चादनुलिप्तः। सितवसनधरो धवलवस्त्रपरिधानः । नीरुजो निर्व्याधिरन्यङ्गः संपूर्णो देहो यस्य स तथा नापगतकर्णादिः । धूपं दत्वा। किम्भूतम् ? कर्पूरस्य यः पूरस्तद्व्यतिकरेण य: सुरभिः तम् । पूर्व स्नात्रेष्वभ्यस्तकर्मा पूर्वमेव परिचित-स्नात्रविधिः । भृतगगनधनो बहल: प्रोलसन् जम्भमाणो घोषो ध्वनिर्यस्या घण्टायाः सा तथा, सा चासौ घंटा च तस्याः टंकारस्तेनाकारित आहूत आरात् समीपे स्थितो जननिवहो यस्मिन् घोषणे तत् तथा ।। [२॥ ] (गू अ.) [ो थये। छत। स्नान ४२१ ते ४९ छશ્રદ્ધાળુ શ્રાવક હાલ હવે જોઈએ, તથા અનુપન કરનાર, વેત વસ્ત્ર ધારણ કરનાર, નરેગી અને પરિપૂર્ણ અંગવાળે (કાન વગેરેની ન્યૂનતા વગરને), તથા જેણે પહેલેથી નિત્ય Page #116 -------------------------------------------------------------------------- ________________ અભિષેક વિધિ [ ५५ ] स्नात्र विषय अर्मनी ( स्नात्र - विधिना ) अभ्यास उरेतेो छेએવા હાવા જોઇએ. તેવા શ્રાદ્ધ કપૂરના પૂર ( ગેાટીએ )ના પ્રસંગથી સુગંધી એવા ધૂપ આપીને, આકાશ ભરી દે તેવા પ્રચર્ડ ઉલ્લસતા અવાજવાળી ઘટાના ટંકારવડે સમીપ રહેલા જનસમૂહને મેલાવવા પૂર્વક પૂર્ણ-ઘાષવાળા થઇ ઘોષણા કરે. ૨. घोषणप्रकारं दर्शयति [ वसन्ततिलकम् ] भो भोः सुरासुर - नरोरग - सिद्ध-सङ्घाः ! संघातमेत्य जगदेकविभूषणस्य । निःश्रेयसाभ्युदय - सत्फल - पूर्णपात्रे, स्नात्रे समं भवत' सन्निहिता जिनस्य || ३ [ अनुष्टुप् ] एवमघोषणं कृत्वा, पुष्पपाणि: पवित्रत्राक । सर्वानत्राहयेत् सम्यक्, दिक्पालांस्तन्मुखो भवेत् ॥ ४ इन्द्रमग्निं यमं चैव, निर्ऋतं वरुणं तथा । वायुं कुबेरमीशानं, नागान् ब्रह्माणमेव च ॥ ५ [ पं. ] भो भोः सुरासुर - नरोरंग - सिद्ध-सङ्घाः ! संघातमेत्यैकीभूय सममेककालम् । क्व ? स्नात्रे । किंविशिष्टे ? निःश्रेयसो मोक्ष एवाभ्युदय[ : ] स एव च सत्फलं तस्य पूर्ण सकलं पात्रं भाजनं यत् स्नात्रं तस्मिन् । कस्य ? जगदेकविभूषणस्य त्रिभुवनाद्वितीयालङ्कारस्य । एवमनन्तरोक्तेन विधिना घोषणं कृत्वा सामान्येन १ ता. ति । Page #117 -------------------------------------------------------------------------- ________________ [१६] વાદિવેતાલ–વિરચિત पुन: प्रत्येकं तदभिमुखो भवन् पुष्पपाणिः सन्निन्द्रादीन् दिक्पालानाह्वयेदाकारयेदिति । ते चामी इन्द्रमन्यादि । एते च प्राच्यादिषु दिक्षु योजनीया इति ।। [३-५ ॥] (गू. २१.) [घोषणान। प्र४२ शव छ- ] : ! ! सुरी, मसुरेश, नरी, नागी मने सिद्धाना सधे ! जतना अद्वि. તીય વિભૂષણરૂપ જિનના, મેક્ષ–અભ્યદયરૂપ સત્કલનાં પૂર્ણપાત્ર જેવા સ્નાત્રને વિષે તમે સર્વ એકઠા થઈને સાંનિધ્ય કરનારા था।. 3. એવી રીતે આઘોષણા કરીને, હાથમાં પુષ્પ રાખીને, પવિત્ર વાણીવાળો શ્રાવક આ સ્નાત્ર-પ્રસંગમાં ૧ ઇંદ્ર, ૨ અગ્નિ, ૩ યમ, ४ नित, ५ १०५, ६ वायु, ७ २, ८ शान, ८ नागो અને બ્રહ્મા એ સવ દિપાલને સારી રીતે આહ્વાન કરે. ૪–૫. [वसन्ततिलकम्] 'प्रादिग्वधूवर ! 'शचीहृदयाधिवास !, भास्वकिरीट ! विबुधाधिप ! वज्रपाणे।। एकावतार-समनन्तर-सिद्धिशर्मन् !, शक्र ! स्मर स्थितिमुपैहि जिनाभिषेके ॥ ६ [पं ] हे शक्र ! स्थिति स्मर, उपैहि आगच्छ जिनाभिषेके । स विशेष्यते आमन्त्रणपदैः-प्रादिग्वधूस्तस्या वर ! पते ! शची इन्द्र-पत्नी तस्या हृदयं तत्राधिबासो निवासो यस्य स तथा, तस्य आमन्त्रणम् । भास्वकिरीटो यस्य स तथा । विबुधानां १ ता. प्रादिकव । २ ता. सची। ३ ता. भास्वदिक ।। Page #118 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ 1 ५७] देवानाम् अधिप! । वज्रपाणे ! कुलिशकर! । एकावतारसमनन्तरमेव सिद्विशर्म सिद्धिसुखं यस्य स तथा, इन्द्रत्वमनुभूय मनुष्यभावं प्राप्येन्द्रस्य बाहुल्येन सिद्धिगमनादित्यागमः ॥[६॥] V (ગૂ. અ.) પૂર્વદિશારૂપી વધુના સ્વામી ! ઈંદ્રાણીના હૃદય પર અધિવાસ કરનાર ! દેદીપ્યમાન મુકુટ ધારણ કરનાર !, વિબુધના (हेवोना ) मधिपति !, पण ! (डायमा १०१ मायुधने धारण કરનાર !), એક અવતાર પછી તરત જ સિદ્ધિ-સુખને પ્રાપ્ત २ना२! हु ! (न्द्र !) स्थिति (भर्याहा-व्यवस्था)न समा३। અને જિનાભિષેક-પ્રસંગે તમે આ. ૬. [शिखरिणी] त्रयीकान्तात्यन्तक्षत-तत-तमोराशि-विशदम् , जगज्जातालोकं जनयसि जगन्नेत्र ! हुतभुक् । प्रसीदत्येते न त्वयि मम मनो वाक [च सफला, भवत्येवाभ्यर्णीभवति भवति स्नात्र-समये ॥ ७ [पं.] हे हुतभुग अग्ने ! त्वयि विषये मम मनः प्रसीदत्येतेन आगतेन भवता, अथवैतेन वक्ष्यमाणेनाभ्यीभवनेन मे मनः प्रसीदति । स्नात्र-समये भवत्येव त्वयि एवाभ्यीभवत्यासन्नीभवति, मम वाक् सफला भवति । स विशेष्यते- हे त्रयीकान्त ! त्रय्याः कान्तः प्रयीकान्तः। त्रयी तु ऋग्-यजुःसामनामानो वेदाः सन्ति । कार्यप्रधानत्वात् तस्यास्त्रय्याः कमनीयः स्पृहणीय गुणो जातः, अथवा दाक्षिणाग्निर्हपत्य आहवनीयश्चैते त्रयोऽपि त्रयीतया त्रिभागपरिकल्पनी(न)या कान्त ! अत्यन्तं क्षतोऽपनीतो यस्ततो विस्तीर्णः तमोराशिस्तेन विशदं स्पष्टम् । Page #119 -------------------------------------------------------------------------- ________________ [૫૮] વાદિવેતાલ–વિરચિત किम् ? जगजातालोकम् उत्पन्नोद्योतं जनयसि विदधासि हे વત્ર ! મુવકૈસ્રોવર! I [૭ ] [ ગૂ. અ. ] હે ત્રયી-કાન્ત ! (ત્ર, યજુ: અને રામ નામના વેદની ત્રયીના કાંત ! અથવા દક્ષિણાગ્નિ, ગાઈપત્ય અને આહવનીય એ ત્રિભાગ-ત્રયીના કાંત!), જગના નેત્રરૂપ હે અગ્નિ ! તમે અત્યંત ફેલાયેલ અંધકાર–રાશિને નાશ કરી જગતને વિશદ તથા પ્રકાશિત કરે છે; થઈ રહેલા આ સ્નાત્રના સમયે તમારા સાંનિધ્યથી મારું મન પ્રસન્ન થાય છે અને મારી વાણી પણ સફળ થાય છે. ૭. [ મનુષ્ય ] प्रत्यूहसमूहापोहशक्तिरर्हत्मभावसिद्धैव । समवर्तिनिह रक्षाकर्मणि विनियोग एव तव ।।[८।। [ . ] છે સમવર્તન! ચમ! તવેદ જ્ઞમામ ક્ષાकर्मणि विनियोग एव केवलम , तेनाहूयसे, न तु भवतः किञ्चिदत्र कर्तव्यमस्ति । यतोऽहंत-प्रतापे(भावे)नैव सिद्धा प्रत्यूहानां विध्नानां समूहस्तस्यापोहो निराकरणं, तत्र शक्तिः सामर्थ्यम् I [ ૮ ] - [ ગૂ.અ.) હે સમવતિન! હે યમ! આ જન્માભિષેક–પ્રસંગે, રક્ષાકર્મમાં તમારે વિનિગ છે જ, તેથી તમને આહ્વાન કરવામાં આવે છે, પરંતુ અહિં તમારું કંઈ કર્તવ્ય નથી, કારણ કે વિનોના સમૂહને દૂર કરવાની શક્તિ તે અહંત(જિન)ના પ્રભાવથી સિદ્ધ જ છે. ૮. WWW.jainelibrary.org Page #120 -------------------------------------------------------------------------- ________________ અભિષેક-વિધિ [५८] [ गाथा ] मा मस्थाः संस्थातो, युष्मदधिष्ठितदिगेव वीतापा[या] । निते ! नितिकारी, जगतोऽपि जिनाभिषेकोऽयम् ॥९ [पं. ] हे निते ! अव(प)र-दक्षिणान्तरालदिगधिपते ! मा मंस्था मा मैनं विकल्पं दध्याः। किं मा मंस्था ? यथा संस्था संस्थानं, ततः संस्थातः करणाद् युष्माभिरधिष्ठिता अधिकृता सा चासौ दिक् च सैव केवला नान्या वीतापाया] विगतोपद्रवा, किन्तु निर्वृतिकारी निर्वाणकरणशीलो जगतोऽप्ययं जिनाभिषेकः ॥ [९॥] { ગૂ. અ.] હે નિતિ! (પશ્ચિમ અને દક્ષિણદિશાની અંતરાલદિશાના નૈત્રત્ય વિદિશાના અધિપતિ !) તમે એમ ન માનજે કે સંસ્થાનથી માત્ર તમારી અધિષ્ઠિત દિશા જ (નૈનત્ય) ઉપદ્રવ-રહિત થયેલી છે, પરંતુ આ જિનાભિષેક જગતને પણ निवृति (शत, निर्वाण) ४२नार छ. ६. उदारर शनागुणक्वणितकिङ्किणी-जालक प्रबुद्धजघनस्थलस्थिरनिविष्टचेतोभुवः । ससम्भ्रमसमागता धनदराजहंसः समा नयन्तु मणिनूपुरान् वरुण ! वारनार्यस्तव ॥१० [पं. ] हे वरुण ! तव बारनार्यः बारविलासिन्यः सह सम्भ्रमेणादरेण समागता धनदराजहंसै: सहात्मीयान् नू पुरान् समानयन्तु समानान् कुर्वन्तु । एतदुक्तं भवति- अभिषेकागतधनद. हसक्वणितानाकर्ण्य तस्मिन्नेव त्वया सहागता आत्मीयान नू पुरान् २शिञ्जितैह सानां क्वणितैः समानित्येवं बुद्धिं जनयन्तु। किम्भूताः ? उदारो यो 'रशनागुणः काश्चिदाम तत्र क्वणितं किङ्किणी-जालकं १ ता. रसना। २ ता. सिंजित । Page #121 -------------------------------------------------------------------------- ________________ [ १० ] વાદિવેતાલ–વિરચિત तेन [x]बुद्ध उत्कोचितो जघनस्थले स्थिर निविष्टश्चतो भूर्मन्मथो यासां तास्तथा ।। [ १० ॥ ] [गू. म. ] हे बरु ! विशाल टिसूत्रना ( होराना ) भवान કરતા ઘુઘરીઓના સમૂહ વડે, જઘન—સ્થલ પર સ્થિર બેઠેલા કામદેવને જાગૃત કરનારી, આદર-પૂર્વક આવેલી તમારી વારાંગનાએ [ પેાતાના ] મણિમય ઝાંઝરાને કુબેરના રાજહ ંસા ( રાજसोना शब्दो ) साथै सराव. १०. [ गाथा ] जाते जिनाभिषेके, विसृजन्तो विविधविटप - कुसुमानि । विकिरन्तु वायवो वो, मिथ्यात्व - रजो-वितानानि ॥ ११ [ पं.] वो युष्माकं वायवो मरुतो मिध्यात्वमेव रजस्तस्य वितानानि पटलानि विकिरन्तु क्षिपन्तु । किं कुर्व्वन्तः ? विविधा ये विटपिनो वृक्षास्तेषां कुसुमानि विसृजन्तो विक्षिपन्तः । क्व ? जिनाभिषेके जाते सति । एतेन जिनाभिषेके मरुदागमनमाविष्कृतम् ॥ [ ११ ॥ ] ( ગૂ. અ. ) જિનાભિષેક થયે છતે વિવિધ વૃક્ષેાનાં કુસુમાને વિસર્જન કરતા વાયુ તમારા મિથ્યાત્વરૂપી રજ-વિસ્તારાને विषेश (दूर). ११. अहो ! विविधविस्मयाभ्युदयभूतिसद्भाजनं, भवन्ति भवभेदिनो भगवतोऽभिषेकोत्सवाः । Page #122 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [११] यतस्त्वमपि गुह्य केश्वर ! समेत्य तत्कारिणः, करोषि परमेश्वरान् प्रकटकीकटत्वानपि ॥ १२ [पं.] हे गुह्यकेश्वर ! यक्षाधिप ! यत: कारणात् त्वमपि समेत्य आगत्य तत्कारिणो जिनाभिषेककारिणः परमेश्वरान् आढयान् करोषि । किंभूतान् ? प्रकट कीकटत्वं दारियं येषां ते तथा, तानपि । अत: किम् ? अहो ! इति विस्मये । भगवत: सकलैश्वर्यादि-नायकस्य अभिषेकोत्सवाः विविधविस्मयाभ्युदय-भूतिसद्भाजनं भवन्ति । विविधाश्च ते विस्मयाश्चाश्चर्याणि च- दरिद्रोऽप्याढयः, सरुजोऽपि नीरुक, विपद्गतोऽप्यपगतापदित्येवं विविधत्वं विस्मयानाम् , विविधविस्मयाश्च अभ्युदयाश्च त एव भूतयः तासां सद्भाजनं सत्पात्रतां व्रजन्ति । भवभेदिनो भवं भेत्तुं शीलमस्येति विगृह्य णिनि ॥ [ १२ ।। ] (. 1 ) अडी! गुह्यश्वर ! ( याना अधिपति! उत्तरદિશાના દિકૃપાલ! ધનદ! કુબેર!) ભગવંત(સકળ ઐશ્વર્યાદિના નાયક)ને રભિષેકના ઉત્સવે વિવિધ વિસ્મના (દરિદ્ર પણ શ્રીમાન થાય, રેગી પણ નીરોગી થાય, વિપદ્ પામેલે પણ આપરહિત થાય-એવા) અને અભ્યદય-લક્ષ્મીના સત્પાત્રરૂપ તથા ભવને ભેદનારા થાય છે. કારણ કે તમે આ પ્રસંગે આવીને તે અભિષેકેત્સવ કરનારાએને, પ્રકટ દારિદ્ર (દરિદ્રતા) ધારણ કરનારાઓને પણ પરમેશ્વર (५२म मेश्वर्य धारण ४२नारा) ४२। छ. १२. १ ता. स्वरान् । २ ता. भूजयः । Page #123 -------------------------------------------------------------------------- ________________ [१२] વાદિવેતાલ-વિરચિત पतत्पदपरिक्रम-क्रम-विघूणित-क्ष्माधरं, कटाक्ष-कपिलीभवद्-भुवनभागगीशान ! ते । समस्तकरवर्तना-विचलित-ग्रहक्ष ! क्षमा-- निधेरिह महोत्सवे सकलभावभाक ताण्डवम् ।। १३ पिं. हे ईशान ! पूर्वोत्तराधिपते ! ते तर क्षमानिधेः शान्तिनिधानस्य भगवतोऽभिषेकोत्मवे । ताण्डवं समस्तं संभवति । एतदुक्तं भवति- त्वं नृत्य-व्यसनीति श्रुतिः । अतो जिनाभिषेके समेत्य नृत्यं प्रवर्तय । किंभूतम् ? पतंश्चासौ पदपरिक्रमश्च पदपरिक्रम: विरलै. क्रमै रङ्गभूमौ पर्यटनम , तेन तस्मिन् वा क्रमः याद विक्षेपः, तेन विर्णिता क्षमा पृथ्वी पर्वताश्च यस्मिन् येन वा; अथवा क्ष्माधरा गिरयः। किं च कटाक्षरक्षि-विक्षेपैरकपिल: कपिलीभवन् भुवनभागो यस्मिन् तत् तथा । कर-वर्तनाभिः करभ्रमणैः विचलिता विविधं चलिता ग्रहा ४ऋक्षाणि च यस्मिन येन वा तत् तथा । सकलान् भावान् शृङ्गार-वीरादीन भजत इति सकलभावभागिति ॥ [१३ ।।] (भू.स.) डे शान! (पूर्वोत्तर-४शानशाना अधिपति !) (તમે નૃત્ય-વ્યસની તરીકે પ્રસિદ્ધ હવાથી) ક્ષમાનિધિ( જિન ભગવાન્ ીના આ જિનાભિષેક–મહોત્સવમાં સકળ ભાવે (શૃંગાર, વીર વગેરે)થી યુક્ત એવું તમારું તાંડવ સંભવે છે (આવીને નૃત્ય પ્રવતો , કે જેમાં પડતાં પગલાંઓ વડે તથા પગોનાં સંચાલવડે પૃથ્વી અને પર્વતો પણ ડેલવા લાગી જાય છે, १ ता. गलितग्रहक्षं । २ ता. निधि । ३ ता. तो अ। ४ ता. रिक्षाणि । Page #124 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [3] કટાવડે ભુવનના ભાગે કપિલ (વિચિત્ર રંગવાળા) થઈ જાય છે, તથા હાથે ચલાવતાં ગ્રહે અને નક્ષત્ર પણ વિચલિત થઈ जय छे. १3. [ वसन्ततिलकम् ] नागाः ! फ्णा-मणि-मयख-शिखाऽववद्ध शक्रायुध-प्रकर-विच्छुरितान्तरिक्षम् । सद्यः कुरुध्वमभिषेकदिनं समन्ताद , भूत्वा भवोद्भवभिदो भुवने प्रदीपाः ।। १४ [पं.] हे नागाः ! भवोद्भवभेदिनो भुवने प्रदीपाः समन्ताद् भूत्वा एवम्भूतमभिषेकदिनं कुरुध्वं कुरुत यूयम् । फणासु मणयस्तेषां मयूखाः शिखा: फणा-मणि-मयूख-शिखास्ताभिरवबद्धानि फणामणि-मयूख-शिखाऽवबद्धानि तानि च तानि शक्रायुधानि च, तेषां प्रकरैर्विच्छरितं खचितमन्तरिक्षं गगनं यस्मिन् अभिषेकदिने तत् तथा । सद्यस्तत्क्षणं भवस्योद्भवः प्रादुर्भावः तं भिन्दन्तीति क्यि[पि] भवोद्भव भित् तस्येति ।। [ १४ ॥] (पू. २१.) नाग! (अघोहिशाना पास! पातासवासी દેવે !) તમે ભુવનમાં ચારે બાજુ પ્રદીપરૂપ થઈને ભવેની ઉત્પત્તિ ભેદનાર(જિન)ના અભિષેક-દિવસને જલદી એ પ્રકાશવાળે કરે; જેથી આકાશ, ફણાઓ ઉપરના મણિનાં કિરણની શિખાથી ઝળહળતું, ઇંદ્રધનુષ્યથી વિભૂષિત હોય તેવું થાય. ૧૪. 1 [वसन्ततिलकम् ] अद्याभिषेक-समये स्मरम्दनस्य, भक्त्याऽऽनता विकटपञ्चमकल्पतल्पाः । " Page #125 -------------------------------------------------------------------------- ________________ [६४] વાદિવેતાલ–વિરચિત शोभां वहन्तु वरतूर्य-पयोद-नादै रुकम्पिता नलिनयोनि-विमान-हंसाः ॥ १५ [पं. ] अद्याभिषेकसमये । कस्य ? स्मर-सूदनस्य । नलिनयोनेब्रह्मणो ब्रह्मलोक-पञ्चमलोकाधिपतेर्विमानानि, तेषु हंसाः विमानानां वाहनभूता हंसाः ते शोभां वहन्तु दधतु। भक्त्या आनता: विकटो विस्तीर्णः प्रकटो वा, विकटं परिस्फुटं वा पञ्चमे कल्पे पश्चमदेवलोके तल्पं शयनीयं येषां ते तथा। अथवा वि(ऽधि)कृतपञ्चमकल्पतल्पाद् भक्त्या आनता इति सम्बन्धः । बराणि यानि तूर्याणि तेषां पयोदानामिव नादैरुत्कम्मितास्त्रस्ता विस्तृतपक्षा हंसाः शोभां बिभ्रतीति भावना ।। [ १५ ॥] (यू. म.) मार, जाभव ५२ विलय भवना२(61) અભિષેક–સમયે, વિશાલ પંચમક૫(બ્રહ્મલેક)માં વસનારા, બ્રહ્મા(બ્રહ્મલેકના અધિપતિ)ના વિમાનેાનાં વાહનરૂપ, ભક્તિથી નમ્ર થયેલા અને શ્રેષ્ઠ વાજિત્રાના મેઘ જેવા નાદે વડે ઉત્કંપિત थये। सेवा से सामान उन ४२ (बधारी). १५. इति दिगधिप-कीर्तनाभिरक्षा क्षपित-समस्त-विपक्ष-बीतविघ्न ।। कुरु सकल-समृद्धि-संनिधानाद्, विजित-जगन्त्यभिषेक-मङ्गलानि ॥ १६ [पं. ] इति समाप्त्यर्थे, एवमर्थे वा। दिगधिपानां कीर्तनमेकैकशो नाम-ग्रहण तेनाभिरक्षा, तया क्षपिताः समस्तविपक्षा येन स दिगधिप-कीर्तनाभिरक्षा-क्षपित-समस्त-विपक्षः स चासौ Page #126 -------------------------------------------------------------------------- ________________ અભિષેક-વિધિ [ ૬૫] वीतविघ्नश्च विगत-प्रत्यूहश्च स तथाभूतः सन् कुरु। कानि ? अभिषेकमङ्गलानि । किम्भूतानि ? विजित जगद् विभूत्या यैस्तानि तथा । कुतः ? सकला याः समृद्धयस्तासां सन्निधानादित्यर्थः [ ૬ I ] રૂતિ વાતા–ાન્ચે દ્વિતીયં પૂર્વ સમાતY [ ૨ | ] (ગૂ. અ. ) [ હે જિનાભિષેક કરનાર!] એ પ્રમાણે (એવી રીતે) દિશાઓના અધિપતિઓ( દિકુપાલો)નાં કીર્તન (પ્રત્યેકના નામ-ગ્રહણ) વડે થયેલી અભિરક્ષા વડે જેને સમસ્ત વિપક્ષે (વિરુદ્ધ પક્ષવાળા- વિધીએ) વિનષ્ટ થયા છે અને વિદને વિનાશ પામ્યાં છે-એ નિર્વિપક્ષ અને નિર્વિન થઈને તું સકળ સમૃદ્ધિએના સાંનિધ્યથી, જગત્ પર વિજય કરનારાં (અપાવનારાં) એવાં અભિષેક-મંગલોને કર. ૧૬. –એ પ્રમાણે વાદિવેતાલના પર્વમાં (જિનાભિષેકમાં) બીજું પર્વ સમાપ્ત થયું. [૨] Page #127 -------------------------------------------------------------------------- ________________ વાદિવેતાલ–વિરચિત [तृतीयं पर्व] मुक्तालङ्कार-विकार-सार-सौम्यत्व-कान्ति-कमनीयम् । सहज-निजरूप-निर्जित-जगत्त्रयं पातु जिन-बिम्बम् ।। १ [पं. ] जिन-बिम्बं पातु रक्षतु । किंभूतम् ? मुक्तो योऽलङ्कार एव विकारस्ततः सारा या सौम्यत्वकान्तिस्तया कमनीयं स्पृहणीयम् । सहज सहजातं सहजम् । सहजमपि किश्चित् परकृतं भवेदवस्थितं नख-रोमादिवत् , अत आह-निजमात्मीयं यद् रूपं तेन निर्जितं जगत्त्रयं येन तत् तथा ।। [ १ ॥ ત્રીજું પર્વ v (भू. म.) २४१२३५ वि४ाथी २डित, सारभूत, सौभ्यता કાંતિથી ચાહવા ગ્ય, સહજ (સાથે ઉત્પન્ન થયેલ-સ્વાભાવિક) નિજ રૂપ વડે ત્રણે જગને જિતનાર એવું જિનબિંબ २क्षा ४३१. १. [शार्दूलविक्रीडितम् ] भव्यानां भवसागर--प्रतरण-द्रोणी प्रमूतिः श्रियाम् , शश्वत्-सत्फल-कल्पपादपलता निर्वाणरथ्या परा । सौरभ्यातिशयादवाप्तमहिमा स्वामिन् ! प्रभावेन ते, प्रत्ताशेषसुखा सुखास्तकलिला श्यामाऽपि धूमावली ॥२ [पं.] हे स्वामिन् ! तव प्रभावेन श्यामाऽपि मलिनाऽपि धूमावलिरेवमेवम्भूतेति। भव्यानां यो भव एव सागरस्तस्य यत् प्रतरणं पारगमनं तस्मिन् साध्ये द्रोणी नौः । प्रसूतिरुत्पत्तिस्थानम् , कासाम् ? श्रियाम् । 'शश्वदनवरतं यानि सत्फलानि, तेषां कल्प१ ता. सस्व। Page #128 -------------------------------------------------------------------------- ________________ અહભિષેક-વિધિ [१७] पादपलता, यथाऽभिप्रेतफलनिष्पादकत्वात् । निर्वाणस्य मोक्षस्य रथ्या मार्गः। परा प्रधाना, अथवा अपरा सम्यक्त्व-ज्ञान-चारित्राद्भावना तु 'चुक्को भवेय दध्वप्तणुजुत्तो त्ति' वचनादिति । सौरभ्यातिशयादवाप्तः प्राप्तो महिमा महत्त्वं यया सा तथा । 'दादुभ्यभ्यामन्यतरस्याम' इति डाप् । प्रत्तानि प्रकर्षेण दत्तान्यशेषसुखानि यया सा तथा । सुखेनैवास्तं क्षिप्तं कलिलं पापं यया, अथवा शोभनानि खानि इन्द्रियाणि यस्याम, मन:-प्रसादकत्वात , शोभनं वा खं यस्याः, सौरभ्यापादनात्, सुखस्य हेतुत्वाद् वा सुखम् । प्रदीपार्थ मल्लिका-प्रदीप इति ।। [२] . (पू. २५.) स्वामी ! श्याम( भलिन) सेवी ५९४ [सुगधी ધૂપની] ધૂમાવલી, તમારા પ્રભાવથી ભવ્યને ભવસાગરથી તરવામાં નૌકા (ડી) જેવી છે, લમીઓના ઉત્પત્તિ–સ્થાન જેવી છે, અભીષ્ટ ફળ–નિષાદક હોવાથી તે સદા સફલ આપવામાં કલ્પવૃક્ષની લતા જેવા છે, નિવણના પરમમાર્ગ જેવી છે, સુગંધસુવાસના અતિશયથી મહિમા પામેલી છે, સમસ્ત સુખને આપનારી તથા સુવડે પાપને નાશ કરનારી છે અથવા મનને પ્રસન્ન કરનાર હોવાથી, સુગંધ ફેલાવનાર હોવાથી, અથવા સુખના હેતુભૂત હોવાથી ઇંદ્રને પણ સુપ્રશસ્ત બનાવનારી છે. ૨. [वसन्ततिलकम् ] किं लोकनाथ ! भवतोऽतिमहार्थ(घ)तैषा ?, किं वा स्वकार्यकुशलत्यमिदं जनानाम् ? । किं वाऽद्भुतः सुमनसां गुण एष कश्चिद्, उष्णीषदेशभिरुह्य विभान्ति येन ॥३ Page #129 -------------------------------------------------------------------------- ________________ [६८] વાદિવેતાલ-વિરચિત [पं.] निरलङ्कारस्योद्ग्राहितधूपस्य पुष्पारोपणमित्येतदाहहे लोकनाथ ! किं भवतोऽतिमहार्थ(घ)ता महानुभाव तैषा ?, किं वा स्वकार्यकुशलत्वं नैपुण्यं जनानामिदम् ? किं वा सुमनसां पुष्पाणाम् एषोऽद्भुतो गुणः ? । येनाकूतेनाभिहितवांस्तद्दर्श[य]ति -येन कारणेनोष्णीष देशमप्यभिरुह्य आरुह्य कुसुमानि भान्ति शोभन्ते । मस्तकमध्योन्नतप्रदेश उष्णीषः, स च महापुरुषाणामेव भवति ॥ [ ३ ।।] (यू. म. ) ( म १२-२डित मने मेस धू५वा 11બિંબને પુષ્પ ચડાવવામાં આવે છે; એથી કહે છે કે–) હે લેકनाथ! शु 24 मापनी मतिमाता (भानुभावता) छ ?, અથવા શું લોકોનું આ પિતાનું કાર્ય-કુશલપણું છે, અથવા શું આ કઈ પુને (પિતાને જ) અભુત ગુણ છે? કે ઉષ્ણુષ (મસ્તકની મધ્યમાં રહેલે ઉન્નત પ્રદેશ, જે મહાપુરુષને જ હોય છે) દેશ પર પણ ચડીને એ કુસુમ શેભે છે. ૩. [गाथा] आ स्नात्र-परिसमाप्तेरशून्यमुष्णीषदेशमीशस्य । सान्त न धा(-नमब्धा)रापात पुष्पोत्तमैः कुर्यात् ।। ४ [पं.] समस्तस्नात्र-विधिमाह- आ स्नात्र-परिसमाप्तेः स्नात्र -परिसमाप्ति यावत्। ईशस्य भगवतः, अशून्यमविविक्तम् । कम् ? उष्णीषदेशं कुर्याद् विदध्यात् । स्नात्रकर्तुरुपदेशोऽयम् । किंभूतम् ? सहान्तर्धानेन वर्तत इति सान्तर्धानमव्यवधानं पुष्पैरब्धारापात उदक-धारानिपातो यस्मिन् उष्णीषदेशे स तथा तमिति । कैरशून्यम् ? पुष्योत्तमैरिति ।। [४ ।। ] १ ता. नषा ।, २ ता. पोद्भू । Page #130 -------------------------------------------------------------------------- ________________ અહં દભિષેક-વિધિ [ ६८ ] ( ગ્. અ ) [ સ્નાત્ર કરનારને ઉદ્દેશી સમસ્ત સ્નાત્રની વિધિ કહે છે- ] સ્નાત્રની પરિસમાપ્તિ થતાં સુધી ઇશ(ભગવાન)ના ઉષ્ણીષ-દેશ( મસ્તકના મધ્યભાગ )ને અવિચ્છિન્ન જલ-ધારાપાત કરતાં ઉત્તમ પુષ્પાવડે અશૂન્ય ( આચ્છાદિત ) કરવા જોઇએ. ૪. [ वसन्ततिलकम् ] पुण्यं पवित्रमपविद्ध- रजो-विकारम्, आरम्भ-सम्भ्रमवतामुपकारि हारि । आद्यं भवाधि- दवथूनभिषेकवारि, La वाक्य च वाक्यपरमार्थविदो विहन्यात् ॥ ५ ३ [पं.] आद्यमभिषेकवारि वाक्यं च वाक्यपरमार्थविदोऽर्हतः । भवाधि- दवथून । आवयश्च प्रिय- 'विप्रयोगकृता मनःपीडा दवथवश्चोपतापा रोगादिकृताः शारीरा बाह्याः । भवे आधि- दवथवस्तान् विहन्यादिति सम्बन्धः । अथवा अधिकान् दवथून विन्यादिति । किम्भूतम् ? पुण्यं पुण्यहेतुत्वात् । पवित्रं पावनात् । अपविद्धोऽपहतो रजोविकारो येन तत् तथा । उपकर्त्तुं शीलमस्येत्युपकारि । केषाम् ? आरम्भे यः सम्भ्रमः स विद्यते येषां ते तथा तेषाम् । हारि हरणशीलं भगवदङ्गसङ्गेन मनोहारित्वादिति 11[411] (गू. म. ) वाडयना परभार्थने लागुनार ( अर्हत्)नु खाद्य ( આદિ ) અભિષેક-વારિ અને વાય, જે પુણ્યના હેતુભૂત હાવાથી પુણ્ય છે, પાવન કરનાર હેાવાથી પવિત્ર છે, રજોવિકારને ६२ ४२नार छे, सरल-संभ्रभवाजाओ ने पारी छे, तथा लगवતના અંગના સગવડે મનેર હાવાથી હાર (મનેાહર) છે. ૫. १ ता. विप्रि । २ ता. रोमा । ३ ता. शरी । Page #131 -------------------------------------------------------------------------- ________________ [७०] વાદિવેતાલ-વિરચિત शिवाय शिवविस्तरजयजय-स्वन-कोल्लसत् पयोज-कल-काहला-कलित-काकली-कोमलैः । स्टत्पटह-पाटव-प्रकट-झल्लरी-स्तात्कृ(झात्कृतः, पतत् प्रथममस्तु वो भगवतोऽभिषेकोदकम् । ६ [पं. ] भगवतोऽभिषेकोदकं प्रथमं पतत् शिवायास्तु । कैः सद्भिः पतन् ? रटंचासौ पटहश्च, तस्य पाटवं । 'शौक्ल्यादीनामेव गुणानां षष्ठीसमासप्रतिषेधो, न पाटवादीनाम् ' तेन प्रकटोद्भासितया झल्लातोद्य-विशेषस्तस्या यानि स्तात्कृ(झात्कृ)तानि तैरिति । यदि वा रट पटहेन पाटवं तेन प्रकटाया अथवा र टपटहेन पाटवं यस्या इति बहुव्रीहिगर्भः कर्मधारयः । किम्भूतैस्तैः ? शिवो य: शिवहेतुत्वाद्, विस्तरत् जय-जय-स्वनो जय-जयारवः, प्रोल्लसंश्च य: पयोज: शङ्खः, कला मधुरा या[:] काहलास्ताभिराकलितानि मिश्राणि, काकल्या नरप्रधान-मधुर-गेयध्वनिना कोमलानि यानि स्ता(झा)त्कृतानि शिवविस्तरज्जयजयस्वन-प्रोल्लसत्पयोज-कलकाहला. कलित-काकली-कोमलानि तैरुपलक्षितम् , हेतुभूतैः सद्भिर्वा पनदुदकमिति सम्बन्धः ।। [६ ॥ (भू. २५.) शिव(४क्ष्या)ना हेतुभूत हवायी शिव मेवा અને વિસ્તાર પામતા “જય જય” શબ્દ, અને પ્રકૃષ્ટ ઉલસતા શંખ અને કલ (મધુર) કાહલા તેનાથી મિશ્ર, તથા કાકલી (નરપ્રધાન મધુર ગેય–વનિ વડે કમલ, તથા વાગતા પટહાના ૫૮ શબ્દો અને પ્રકટ જણાતા ઝલરી( ઝાલા )ના ઝાત્કાર (ધ્વનિઓ) સાથે પ્રથમ પડતું ભગવંતનું અભિષેક-જલ तभास ४८या भाट डा. १. १ ता. सौ। Page #132 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [७१] मीन-कुरङ्गमदागुरु-सारं, सारसुगन्धि-निशाकर-तारम् । तारमिलन्मलयोत्थविकारं, लोकगुरोर्दह धूपमुदारम् ॥ ७ [पं. ] मीनश्च मत्स्यः, कुरङ्गश्च कालपृष्ठः तयोर्मदो मीनकुरङ्गमदः कस्तूरिका, तेना तुरुणा च सारं तद्-गर्भ लोकगुरोर्दह धूपमिति सम्बन्धः । सारः प्रधानः सुगन्धिर्यो निशाकरः कर्पूरस्तेन तारमुत्कर्ट बहलं वा । तारः शोभनो मिलन्मलयोत्थविकारश्चन्दनचूर्णो यस्मिन् स तथा । तं किम्भूतम् ? उदारमुदारद्रव्यैर्निष्पादितत्वात, क्रियाविशेषणं च ।। [७ ॥] . (यू. 24. ) ( निषे ४२नारने उद्देशाने ४ छ-) भीन मने २ (भृग) भ६ (४स्तूरी) मने अगरवर सारभूत, ઉત્તમ સુગંધિ કપૂરવડે ઉત્કટ બડલ સુગંધવાળા, તથા શ્રેષ્ઠ ચંદનચૂર્ણ વાળા એવા ઉત્કૃષ્ટ દ્રવ્યવડે તૈયાર કરેલા ઉત્તમ ધૂપને તું सो४-शुरु (fra) पासे 21 (34) ७. [ शालिनी] सौंषध्यः सर्वतीर्थोदकानि, पायो गव्यं हव्य-दुग्धं दधीति । सर्वे गन्धाः सर्वसौगन्धिकानि, स्नात्राण्येषामन्तरालेषु धूपः ॥ ८ [पं.] विशिष्टसुगन्धिद्रव्य-मेलापकनिष्पाद्याः सव्वौंषध्यः, सर्वाणि तीर्थोदकानि, प्रायो बाहुल्येन गव्यं हव्यं घृतं, दुग्धं क्षीरमनयोः समाहार-द्वन्द्वः। दधि च । सर्वे गन्धाः सर्वाणि सुगन्धिद्रव्याणि गन्ध-कुसुमादीनि, सर्वाणि च सौगन्धिकानि Page #133 -------------------------------------------------------------------------- ________________ [७२] વાદિવેતાલ–વિરચિત पुष्पाणि समस्तस्नात्रावसाने उदक-भृतैर्वरपुष्पसन्मित्रैः कुम्भैरभिषेकः कार्य इति । एतान्येवाभेदोपचारात् स्नात्राणि । एतेषां चान्तरेषु धूपो देय इत्युपदेशः ॥ [ ८ ॥] (ગૂ અ.) વિશિષ્ટ સુગંધિ દ્રવ્ય મેળવીને બનાવવામાં આવતી સર્વ ઔષધિ, સર્વ તીર્થોનાં પાણી, પ્રાચે ગાયનું ઘી, દૂધ અને દહિં, સર્વ ગળે (સુગંધિ દ્રવ્ય), સર્વ સુગંધિ પુ, તથા સમસ્ત સ્નાત્રના અંતમાં શ્રેષ્ઠ પુપોથી મિશ્રિત પાણીથી ભરેલા કુંભ(કળશે )વડે અભિષેક કરવા જોઈએ. એ જ અભેદ-ઉપચારથી સ્નાત્રો છે. એમની વચ્ચે વચ્ચે ધૂપ દેવો જોઈએ (એ ઉપદેશ છે). ૮. [गाथा ] पायात स्निग्धमपीक्षितं, भव-दव-मूलाग्नि-शमन-सामर्थ्यम् । उपहृतमिवामरेन्द्रैरभिषेकघृत घृताम्भोधेः ॥ ९ ८- [पं.] उदकानन्तरं घृतम् । अभिषेकाय घृतं यदुपहृतमानीतममरेन्द्रघृताम्भो धेरिव घृतसमुद्रादिव तत् पायाद् २रक्षतु । स्निग्धमपि सत् ईक्षित भव-दव-मूलाग्निशमन-सामर्थ्यम् । ईक्षित दृष्टम् । भव एव दवस्तस्य यो मूलाग्निः कषायरूपः, तस्य शमनं तत्र सामर्थ्य यस्य तत् । तथोक्तम्- 'स्निग्धेनाग्निर्दीप्यते। इति अपिशब्दार्थः । 'स्निग्धं कषायोपशमनाय' इति प्रणालिकया पारम्पर्येण वा कषायोपशमनफलं भगवतः स्नात्रं चोपलभ्य प्राणिनामुपशमो भवति तात्पर्यम् ।। [ ९ ॥] १ ता. धिरिव । २ ता. रक्ष्यतु । ३ ता. सन ईक्षित । ४ ता. प्रनालि । | Page #134 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [७३] । (पू. २५.) ( ५ ५छी धीना मभिषे शिविछ.) अमरे. કોએ વૃત–સાગરથી આણેલું હોય તેવું ( અભિષેક માટે આણેલું ઘી) કે જેનું દર્શન પણ સંસારરૂપી દાવાનલના મૂલ અગ્નિ (पाय)ना शमनमा सामथ्र्य घराचे छ, ते [ सर्वनी] २क्षा १२१. ४. [गाथा] उचितमभिषेककाले, मुनिगात्र-पवित्र-चित्र-चारुफलम् । क्षीरं क्षीरोदोदक-लक्ष्मी लक्ष्मी दधद] दद्यात् ।।१० [पं.] क्षीरमभिषेककाले उचित सत् लक्ष्मी श्रियं दद्यात् पुष्णीयात् , कुर्याद् वाऽनेकार्थत्वाद् धातूनाम् , उपसर्गाणां च द्योतकत्वात् इत्यस्मिन् पक्षे मुनेग्र्गात्रं तेन पवित्रं, चित्राणि चारूणि फलानि यतस्तत् तथा; मुनिगात्रपवित्रं च तच्चित्रचारुफलं चेति कर्मधारयः । क्षीरोदस्योदकानि, तेषां लक्ष्मी शोभा दधद् धारयत् ॥ [१० ॥ » (यू. स.) अभिषे-समय क्षीर-सानां जन सभीसमान धारण ४२तुं क्षी२ (५), भुनि( तीर्थ ४२)नां शरी२वडे પવિત્ર થઈને આશ્ચર્યકારક સુંદર ફળને આપનાર હોઈ [ સ્નાત્ર ४२नारने ] सभी पायी. १०. [गाथा ] 'माङ्गल्यमिन्दु-कुन्दावदातममरेश्वरोपनीतानाम् । दधि दधिजलधि-जलानां, स्मरणाय विविक्तचित्तानाम् ॥११ - १ ता. मंग । २ ता. रेस्व । Page #135 -------------------------------------------------------------------------- ________________ [७४] વાદિવેતાલ-વિરચિત [पं.] 'माङ्गल्यं मङ्गलाय हितम् । इन्दुश्च कुन्दश्च तद्वद् अवदातं शुभ्रं यद् दधि तत् स्मरणार्थम् । केषाम् ? विविक्तचित्तानाम् अवदातधियाम् । किं स्मर्तव्यमित्याह- दधि-जलधेः दधिसमुद्रस्य यानि जलानि तेषाममरेश्वरैरिन्द्ररुपनीतानां ढौकितानामिति । कर्मणि षष्ठीति ।[११॥] (यू. म.) मगर भाटे हितारि, तथा य मने मुह (५०५) જેવું ઉજજવલ દહિં, વિશુદ્ધ ચિત્તવાળા (પવિત્ર બુદ્ધિવાળાઓ)ને ઈંદ્રોએ ઉપસ્થિત કરેલાં દધિસાગરનાં દહિંને સ્મરણ કરાવવા भाटे छे. ११ [ गाथा ] , अभिषेक-पयो-धारा, धारेव ध्यान-मण्डलाग्रस्य । भव-भवन-भित्तिभागान् , भूयोऽपि भिनत्तु भागवती ॥ १२ [पं. ] अभिषेकाय या पयोधारा सा भव एव भवनं तस्य भित्तिभागान् कर्मसंस्थानीयान् भिनत्तु । भूयोऽपि पुनरपि शिवेत्यादिना प्रथममभिषेकोदकं शिवाय कथितम्, पुनरेतद् द्वितीयमिति भावना । कस्येयम् ? भगवत इयं, सोत्प्रेक्ष्यते ध्यानमण्डलाग्रस्य ध्यानासेर्धारेव ॥[१२॥] (ગૂ. અ.) ભગવંતને ફરી પણ કરાતા અભિષેક માટેની આ પયાધારા (જલ-ધારા), ભગવંતના ધ્યાનરૂપી ખર્શની ધાર જેવી બની ભવ( સંસાર)રૂપી ભવનની ભીંતાના ભાગોને ભેદ. તાત્પર્ય કે કર્મોને વિનાશ કરે. ૧૨ १ ता. मंग । २ ता. धि । ३ ता. रेस्व । ४ ता. १३ । Page #136 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેકવિધિ [७५] [ शालिनी] नानावणैर्वर्णकैर्गन्ध-लुब्ध भ्राम्यद-भृङ्गी-सार्थ-सङ्गीत-रम्यैः । घृष्टोन्मृष्टं चारुचीनांशु कान्तः, कान्तं पातुः पातु विम्बं जिनस्य ॥ १३ [पं.] जिन-बिम्बं पातु रक्षतु । किम्भूतस्य ? पातुः पालयितुः । किम्भूतम ? कान्तं कमनीयं, धृष्टोन्मृष्टं पूर्व धृष्टम् । कैः ? वर्णकैः सर्वोषधीगन्धादिभिः । किम्भूतैः ? नानाप्रकारा वर्णा येषां ते तथा तैः । गन्धेन लुब्धः भ्राम्यन् यो भृङ्गीसार्थः भृङ्गाङ्गनानां समूहस्तस्य गीतं तेन रम्या ये वर्णकास्तैरिति पश्चादुन्मृष्टम् । कैः ? चारूणि यानि चीनां शुकानि, तेषां येऽन्तास्तैरिति ।[१३॥] (ગૂ. અ.) ગંધમાં આસક્ત થઈને ભમતા ભમરી-સમૂહના સંગીત વડે રમણીય વિવિધ વર્ણવાળા વર્ણ કે (વિલેપન–સર્વ ઔષધિગધે વગેરે )વડે પહેલાં ઘટ્ટ–વિલિત કરવામાં આવેલ અને પછી ચારુ (સુંદર-મનોહર) ચીનાંશુકે ( ઉત્તમ ચીનાઈ વસ્ત્રો)ના છેડાઓ વડે ઉત્કૃષ્ટ (લુડી નાખવામાં આવેલ), પાલક એવા જિનનું મનોહર બિંબ રક્ષણ કરે. ૧૩ वसन्ततिलकम् ] मन्दारपुष्प - मकरन्द-हृतालि-वृन्द - वृन्दारकपचय-मेचकितानि लक्ष्म्याः५ । १ ता. मृष्ट चा । २ ता. सुकां। ३ ता सुकानि । ४ ता. वृंदं । ५ ता. लक्ष्माः । Page #137 -------------------------------------------------------------------------- ________________ [७६] વાદિવેતાલ–વિરચિત लीलाकटाक्ष-धवलानि जलानि दुग्ध सिन्धोः पुनन्तु मुनि-गात्र-पवित्रितानि ॥१४ [पं.] दुग्धसिन्धोः क्षीराम्भोधेः जलानि पुनन्तु पवित्रीकुर्वन्तु । तानि विशिनष्टि- मुनेः भगवतो गात्र तेन पवित्रितानि । मन्दाराणां यानि पुष्पाणि, तेषां यो मकरन्दो रसस्तेन यान्याहृतानि षट्पदवृन्द-वृन्दारकाणि अलिवृन्दानि च तानि वृन्दारकाणि च शोभनानि, तेषां प्रचयस्तेन मेचकितानि सञ्जातानि येषु । शिखिकण्ठनिभं मेचकम् । किं च, पलक्षम्या ये लीलया कटाक्षास्तद्वद् धवलानीति ॥[१४॥] ८ (भू. २५.) महार( ४६५वृक्ष)नां पाना भ२६( २ )थी આકર્ષાયેલ ભ્રમર-સમૂહ અને વૃંદારકના (દેવના) સમૂહથી ચિત્રવિચિત્ર થયેલાં, લીમીના લીલા (કીડા)-કટાક્ષે જેવાં ધવલ એવાં ક્ષીરસાગરનાં જળ, મુનિ(ભગવંત)નાં ગાત્રથી પવિત્ર (थयां छतi) पावन ४२. १४ [उपजातिः] हिमाद्रिशङ्गान्तरसम-पद्म-महादोद्भूत-जलप्रवाहा। समुद्भवत्-तुङ्ग-तरङ्ग-भङ्गा, करोतु गङ्गा भवतोऽभिषेकम् ।।१५ [पं] भवतस्तेऽभिषेकं करोतु, हिमवद् गिर्युपरि-पद्महदाद् विनिर्गता पूर्वाम्भोधिगामिनी गङ्गाऽभिधाना नदी । किम्भूता ? हिमाद्रेर्यानि शृङ्गाणि, तेषां यदन्तरं तत्र सद्म गृहं स्थानं यस्य स तथा । स चासौ पद्ममहाह्रदश्च तदुद्भूतो जलप्रवाहो यस्याः सा तथा । समुद्भवन्तः तुङ्गा उच्चास्तरङ्ग-भङ्गाः कल्लोल-वलयानि यस्याः सा तथा इति ।[१५॥] १ ता.लक्ष्मा । २ ता. वनगि । ३ ता. सृगाणि । ४ ता. सल्लोल | Page #138 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [७७] (भू. २५.) [3 मावन् !] हिमाद्रि(हिमालय)नां शिम. રાની મધ્યમાં જેનું સ્થાન છે, એવા પદ્ધ-મહા હદમાંથી જેને ४-वाड उत्पन्न थये। छ, न तरंग-भागे। (सासी) ઉછળી રહ્યા છે, તે ગંગા આપને અભિષેક કરે. ૧૫ गगनगामि-गणेश-विलासिनी' जन-कटाक्ष-वलक्षमहाप्लवा । जित-जगत्त्रय ! सिन्धुधुनी ध्रुवा ण्युपनयत्वभिषेकजलानि ते ॥ १६ [पं.] हे जितजगत्त्रय ! हिमवत्पर्वतोपरि-हृदान्निसृता अपराम्भोधिगामिनी सिन्धुधुनी सिन्ध्वभिधाना नदी सा ते नवाभिषेकजलानि ध्रुवाणि निश्चितान्युपनयतु । सा विशिष्यतेगगनगामिनां विद्याधराणां ये गणास्तेषां य ईशः प्रभुस्तस्य यो बिलासिनीजनस्तस्य ये कटाक्षा अपाङ्गनयनक्षेपास्तद्वद् वलक्षो धवलो महाप्लवो महापूरो यस्याः सा तथा ॥[१६॥] (गू. २५.) ३ गतने शितना२ ! [हिमवतપર્વતના ઉપર રહેલા હદમાંથી નીકળેલી અને પશ્ચિમ સમુદ્રમાં જતી ] સિંધુ નદી, જેને મહાપ્રવાહ, વિદ્યાધરગણના સ્વામીની વિલાસિનીઓના (વિલાસ કરનારી વિદ્યાધરીઓના) કટાક્ષ જે ધવલ છે, તે તમારાં અભિષેક-જલને લાવે (અહિં ઉપસ્થિત 3। ). १६ १ ता. शिनी। २ ता. नीनां । Page #139 -------------------------------------------------------------------------- ________________ [७८] વાદિવેતાલ-વિરચિત [शालिनी] प्राक-'पाश्चात्याम्भोधि-वेला-तमाला नासिञ्चन्त्यौ लोलकल्लोल-पातैः । युक्तं कर्तुं लोकनाथाभिषेकं, प्राप्ते पातां रोहिता-रोहितांशे ॥ १७ [पं.] महाहिमवदुपरि-महापद्माभिधानाद् हृदाद् विनिर्गता . हिमवत्मध्येन पूर्वाम्भोधिगामिनी ३रोहिता-नामा नदी, तथा हिमवत्-पद्मनिर्गता तेनैवापरसमुद्रयायिनी रोहिताशाऽभिधाना नदी । एते द्वे अपि रोहिता-रोहितांशे लोकनाथाभिषेकं कर्तुम् 'आवयोर्युक्तमौपयिकम् एतद्' इत्येवं मत्वा प्राप्ते आगते पातां पालयेताम् । किम्भूते ? प्राक् च पाश्चात्यश्च यावम्भोधी तयालायां तमालास्तानासिञ्चन्त्यौ । कैः ? लोलकल्लोला उस्कलिकास्तेषां ये पातास्तैरिति ।[१] (ગૂ. અ ) [ મહાહિમવત્ ઉપર રહેલા મહાપદ્મ નામના હદમાંથી નીકળેલી અને હિમવની મધ્યમાં થઈ પૂર્વ સમુદ્રમાં જતી રેશહિતા નામની નદી, તથા હિમવતના પદ્મહદમાંથી નીકળેલી તે જ માગે થઈને પશ્ચિમસમુદ્રમાં જનારી રેહિતાંસા(શા) નામની નદી ] એ બંને રેહિતા અને રિહિતસા(શા) નદીઓ, “આપણુ બંનેનું લેક–નાથ(જિન)ને આ ભેણું યુક્ત છે” એવું વિચારીને, ચંચળ કલૅલેના ઉછાળાવડે પૂર્વસમુદ્ર અને પશ્ચિમ ४ ता. तांसा । १ ता. पश्चा । २ ता. तांसे । ३ ता. तासि । ५ ता. तांसे । ६ ता. तां । ७ ता. जाता । Page #140 -------------------------------------------------------------------------- ________________ અહં દભિષેક વિધિ [ ૭૯ ] સમુદ્રના તટ પર રહેલા તમાલ વૃદ્માને સારી રીતે સિ ંચન કરતી છતી આવી પહોંચી છે, તે મને [ સની ] રક્ષા કરો. ૧૭ कल्पलता - कलिका - सुरभीणि, क्षान्तिनिधेस्तर सोपनये ताम् । सिक्तहरिद्- हरिवर्ष वनान्ते, स्नात्रजलानि हरिद्-हरिकान्ते || १८ [i] ક્ષાન્તિનિષે:' મળવત: સ્નાત્રજ્ઞાનિ તક઼ા વેગેનોવनयेताम् ढौकयेताम् | के ? निषधकुलपर्व्वतोपरि तिमिच्छि - संज्ञाद् हदाद् विनिर्गता हरिवर्षमध्येन पूत्राब्धिसर्पिणी हरित्संज्ञा धुनी, तथा महाहिमवगिरि - उपरि - महापद्मह्रदोद्भूता तेनैवापरार्णवसंगता हरिकान्ताऽभिधानाऽऽपगा एते द्वे अपि हरिद्- हरिकान्ते । किम्भूते ? सिक्तानि हरिन्ति हरितानि हरिवर्षवनान्तानि यकाभ्यां તે તથા । જાન્યુવનચેતામ્ ? લજાનિ । મૂિતાનિ ?પતાનાં ચા:જિયા: હુનિ તામિ: સુમીનિ કૃતિ [૨૮]I ( ગૂ. અ. ) [ નિષધનામના કુલપતિ ઉપર રહેલ તિગિચ્છિ નામના હદમાંથી નીકળેલી, હરિવષની મધ્યમાં થઇને પૂર્વ સમુદ્ર તરફ જતી હિરત્ નામની નદી, તથા માહિમવતા–ગિરિ ઉપરના મહાપદ્મનામના હદમાંથી ઉત્પન્ન થઈને તે જ માગે પશ્ચિમસમુદ્રને મળતી હરિકાંતા નામની નદી] હરિતા અને હરકાંતા નામની એ અને નદીએ, હરિત એવા હરિવના વનપ્રદેશે ને સિંચતી છતી, ક્ષમાનિધિ( ભગવાન )ના સ્નાત્ર માટે કલ્પલતાની કળીએા વડે સુગંધી એવાં જળને જલ્દી લાવે ( અહિં ઉપસ્થિત કરે. ) ૧૮ તા. ધિર્મ ! ૨ તા. પતે । Page #141 -------------------------------------------------------------------------- ________________ [८०] વાદિવેતાલ-વિરચિત [गाथा] मन्दरकन्दोत्तरकुरु-देवकुरु-विदेह-विजय-विक्रान्तम् । शीता-शीतोदोदकमर्हत्स्नात्रोधतं पायात् ॥ १९ [पं.] 'शीता च शीतोदा च तयोरुदकं तत् पायात् रक्षतु । किम्भूतम् ? अर्हतो यत् स्नानं तस्मिन् उद्यतम् । तद् विशेष्यतेमन्दरो मेरुस्तस्य कन्दोऽधोभागस्तत्र यावुत्तरकुरु-देवकुरू । मेरोरुत्तरभागे नीलकुलपर्वतावच्छिन्न उत्तरकुरुः । दक्षिणभागे निषधकुलपर्वतावच्छिन्नो देवकुरुस्ताभ्यां तयोर्वा विक्रान्तम् । तथा पूर्वविदेहापरविदेहयोर्यानि द्वात्रिंशद् विजयानि तेस्तेषु वा विक्रान्तं गतम् ; अथवा मन्दरकन्दः पृथग्भूत एव गृह्यते । एतदुक्तं भवति- नीलोपरि-केसर्याख्यदात् प्रस्थिता मन्दरकन्दोपसरच्छिलातलस्खलनतरङ्गिता उत्तरकुरुमध्येन पूर्वोदधिमनुगता शीताऽभिधाना नदी, तथा निषधोपरि-तिगिन्छिप्रधानहृदोत्पन्ना मन्दरकन्दसमीपदक्षिणभागेन देवकुर्वपरविदेह-विजयमध्येन च पश्चिमाम्भोधिगामिनी शीतोदाभिधाना नदी, तयोरुदकं मन्दरकन्दोत्तर-देवकुरुविदेहविजय-विक्रान्तं भवति ।[१९।।] (पू. २५.) म४२( भे२)नी नीये २९सा उत्तशुरु भने ११. કુરુ મેરુ [મેરુના ઉત્તરભાગમાં નીલ નામના કુલપર્વતથી જૂદે પડતે ઉત્તરકુરુ, અને દક્ષિણ ભાગમાં નિષધ નામના કુલપર્વતથી જૂદે પડતે દેવકુરુ]; તથા પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહના બત્રીશ १ ता. सीता सीतो । २ ता. कन्दो अ । Page #142 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [८१] વિજયે પર વિક્રમ કરતું-જતું, અહં( જિન)ના સ્નાત્ર માટે તત્પર થયેલું શીતા અને શીતદા નદીઓનું જળ રક્ષા કરે. [સંદરકંદ જુદે જ લેવાય છે. કહેવાને એ આશય છે કે-નીલપર્વતના ઉપર રહેલા કેસરી નામના હદથી નીકળેલી અને મંદર-કંદ શીલાથી ખલિત તરંગવાળી, ઉત્તરકુરુની મધ્યમાં થઈને પૂર્વ સમુદ્રને અનુસરતી શીતા નામની નદી છે, તથા નિષધપર્વત ઉપરના તિગિછિ નામના પ્રધાન હદમાંથી ઉત્પન્ન થયેલી, મંદર–કંદ સમીપ દક્ષિણભાગ દ્વારા, દેવકુરુ અને પશ્ચિમવિદેહ વિજયની મધ્યમાં થઈને પશ્ચિમસમુદ્ર તરફ જતી શીતાદા નામની નદી છે.] ૧૯ [गाथा] कुरुतां कल्पमहीरुह-कुसुम-रजः पटल-पाटलैः सलिलैः । नर-नारी-कान्ते तक, मज्जनक-महोत्सवारम्भम् ॥ २० [पं.] प्राप्ते पुनीतामित्यादि, कुरुतां कल्पमहीरुहेत्याद्यनयोरेवं पाठे सति नदी-व्यत्ययः । हैरण्यवतनद्यौ रम्यकक्षेत्रेऽभिहिते, रम्यकनद्यौ च हैरण्यवत इति तस्माये(दे)वं पाठक्रमो द्रष्टव्यः । हे भगवन् ! तव मन्जनकमहोत्सवारम्भं कुरुतां विदधताम् । कैः ? सलिलैः । किम्भूतैः ? कल्पमहीरुहस्य कल्पपादपस्य यानि कुसुमानि तेषां रजस्तस्य पटलं तेन पाटलैरीषद्रक्तैः । के ? रुक्मिपर्वतोपरि-पुण्डरीकह्रदोद्भूता रम्यकमध्येनैन्द्रीदिगापगानाथमलङ्कृतवती नरकान्ताऽऽख्या 'आपगा। तथा नीलनगोपरि केश(स)र्याख्यहदात् प्रस्थिता वारुणी दिग्निम्नगा पत्युपकण्ठसेविनी नारीकान्ताऽऽख्या नदी। एते द्वे अपि नर-नारी-कान्ते । ‘कान्तशब्दः प्रत्येकमभिसम्बन्धनीयः' इति ॥ [२०॥] १ ता. अपगा। Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨] વાદિવેતાલ-વિરચિત (ગૂ. અ.) હે ભગવન્! નરકાંતા અને નારીકાંતા[કિમપર્વત ઉપર રહેલા પુંડરીક નામના હદથી ઉત્પન્ન થયેલી, તથા રમ્યકની મધ્યમાં થઈને, પૂર્વદિશાના નદીનાથ(સમુદ્ર)ને અલંકૃત કરનારી નરકાંતા નામની નદી, તથા નીલપર્વત ઉપર રહેલા કેસરી નામના હદથી નીકળેલી, પશ્ચિમદિશાના નદીનાથ(સમુદ્રની સમીપ જતી નારીકાંતા નામની નદી] એ બંને નદીઓ, કલાવૃક્ષોનાં કુસુમેના રજ:–સમૂહથી સહજ રક્ત થયેલાં સલિલવડે તમારા મજન(સ્નાત્ર-અભિષેક)-મહત્સવને આરંભ કરે. ૨૦ [રાત્રિની ] प्राप्ते पुनीतां प्रविहाटयन्त्यौ, ललाम हैरण्यवतोऽवकाशम् । लोकैक भर्तुर्भवतोऽभिषेकं, प्रत्यादृते रूप्य-सुवर्ण-कूले ॥२१ [पं. ] प्राप्ते आगते पुनीतां प्रविहाटयन्त्यौ विभागेन જુરી કર હજુવર્ણ-તૂરા “ફૂઢાદર: પ્રશમમિanતે ' I [ ૨૨ ] (ગૂ. અ.) લેકના અદ્વિતીય સ્વામી એવા આપના અભિષેક પ્રત્યે આદરવાળી રૂચ્ચિકૂલા અને સુવર્ણકૂલા નામની બે નદીઓ હૈરણ્યવના તિલકરૂપ શિખરને જૂદાં પાડતી છતી આવી પહોંચી છે; તે બંને પાવન કરે. ૨૧ [Tથા ] अर्हदभिषेकपूतं, दूरीकृत-दुःखसम्भवाकूतम् । हरतु कलिकाल-कलिल, रक्ता-रक्तोदयोः सलिलम् ॥२२ ૨ તા. જાસ | ૨ તા. મજું ! Page #144 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [८3] [पं.] सलिलं कलिकाल[स्य] यत् कलिलं पापं, तद् हरतु अपनयतु । किम्भूतम् ? अर्हदभिषेकेण पूतं पवित्रम् । दूरीकृतं दुःखसम्भवस्याकूतं चेष्टितं येन तत् तथा । कयो: ? शिख रिगिर्युपरिमहापुण्डरीकहदाल्लब्धात्मलाभा ऐरावतमध्येन वैताढ्यभेदिनी प्रागाशा-जलधिजलावगाहिनी रक्तासंज्ञाऽऽपगा। तथा तत्पर्वतहदाद् विसर्पण्येव, तेनैव त दिन्येवापरसमुद्रपातिनी रक्तोदाऽभिधाना निम्नगा। एतयो रक्ता-रक्तोदयोः सलिलमिति ।। [ २२ ।। ] (पू. २१.) सतना मलिषथी पवित्र येसु, हुमना સંભવની ચેષ્ટાને દૂર કરનારું, રક્તા અને રક્તદા નામની નદીઓનું સલિલ કલિકાલનાં કમલ(પાપ)ને હરે. ૨૨ [શિખરગિરિ ઉપર રહેલા મહાપુંડરીક નામના હદથી પોતાની પ્રાપ્તિ(ઉત્પત્તિ) મેળવનારી, ઐરાવતની મધ્યમાં થઈને વૈતાઢ્યને ભેદનારી, પૂર્વ દિશાના સમુદ્રનું અવગાહન કરનારી २४ता नामनी नही, तथा................मांथी पडती(प्रसरती) તે જ માગે થઈને, તેને જ ભેદતી, પશ્ચિમસમુદ્રમાં પડતી २स्तो नामनी नही megपी.] [गाथा ] अभिषेकवारि हारि, प्रभूतकिञ्जल्क-कल्क-पटवासैः । उपनयतु हेमपमैः, पद्मा पद्मालया देवी ॥ २३ [पं. ] साम्प्रतं चतुदर्शनदीकीर्तनानन्तरं पद्मादिमहाह्रदस्था देव्यः श्री-प्रभृतयः संकीर्त्यन्ते । - - १ ता. शिखगिरियु । Page #145 -------------------------------------------------------------------------- ________________ [८४] વાદિવેતાલ-વિરચિત ___ पद्मा श्रीः सा अभिषेकवारि हरणशीलं मन-आह्लादित्वात् उपनयतु ढोकयतु । कैः ? हेमपनैः सुवर्णपद्धैः । किम्भूतैः ? प्रभूतो यः किंजल्कः पद्मरेणुस्तस्य य: कल्को रसः स एव पटवास: कोष्ठपुटपाकादिर्येषां येषु वा। किंभूना ? पद्मो नाम हिमवत्-- कुलपर्वतोपरि हृदः सद्मालयो निवासो यस्याः सा तथा ।। [२३॥] (ગૂ. અ.) [ ૧૪ ચૌદ નદીઓના કીર્તન પછી હવે પ વગેરે મહાહદમાં રહેલી શ્રી વગેરે દેવીઓનું સંકીર્તન કરવામાં આવે છે.] હિમવત્ નામના કુલપર્વતના ઉપર રહેલે પદ્મ નામનો હદ એ જેનું નિવાસ-સ્થાન છે, તે પદ્મા(શ્રીદેવી, ઘણું પદ્મરજના રસરૂપી પટવાસ(સુગંધ)વાળાં હેમપદ્મો સાથે, મનહર અભિષેક માટે જળ લાવે (સમીપમાં ઉપસ્થિત કરે.) ૨૩ [गाथा] स्नपयन्ती जिनं जात-सम्भ्रमा सम्भ्रमच्छिदम् । करोतु पूतमात्मानं, महापद्म-निवासिनी ॥२४॥ [पं.] महापद्म-निवासिनी हीसंज्ञा देवी महापद्मो हिमवत्कुलपर्वतोपरि-महाह्रदस्तत्र निवस्तुं शीलं निवासो यस्याः सा तथा। सा आत्मानं पूत पवित्र करोतु । किं विदधती ? स्नपयन्ती। कम् ? जिनम् । किंभूता ? जातसम्भ्रमा जातादरा । किंभूतम् ? सम्भ्रमच्छिदं सम्भ्रमो भय तच्छिनत्तीति सा तथा ॥ [ २४ ॥ १ ता. २५ । Page #146 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [८५] (ગૂ. અ.) હિમવત્ નામના કુલપર્વત ઉપર રહેલ મહાપદ્મ નામના મહાહદમાં નિવાસ કરનારી હી નામની દેવી, ઉત્પન્ન થયેલા આદરથી, સુબ્રમ(ભય) છેદનાર જિનને સ્નાન કરાવતી छती-मात्माने पवित्र ४२. २४ [गाथा] देवी 'तवोपनयतामभिषेकजल दल विभूतीनाम् । पद्म-पराग-पिशङ्गं, तिगिछि-निवास-दुललिता ॥२५ [पं.] हे भगवन् ! तव विधृतिसंज्ञा देवी अभिषेकजलम् उपनयतां ढौकयतु । तद् विशिनष्टि- दलं विभूतीनां कारणं संपदाम्। पद्मस्य परागः किंजल्कस्तेन २पिशङ्गं कपिलम् । किंभूता ? तिगिछिर्नाम निषधकुलपर्वतोपरि महाह्रदस्तत्र यो निवासस्तेन दुर्ललितेति ॥ [ २५ ॥] (ગૂ. અ.) હે ભગવન્! નિષધ નામના કુલપર્વત ઉપર રહેલા તિગિછિ–નામના મહાહદમાં નિવાસ–વિલાસ કરનારી વૃતિ નામની દેવી, વિભૂતિઓ(સંપદાઓ)ના કારણરૂપ, પદ્યોના પરાગથી રંગબેરંગી વિચિત્ર એવું અભિષેક–જલ તમારા માટે લાવે. ૨૫ __ [ गाथा ] स्फटकेसरेण कम्पित-कमलेन जिनाभिषेचने देव्याः । भाति भव-द्विप-भङ्गः, केसरिणा' केसरि-लयायाः॥२६ १ ता. तथो । २ ता. पिसंगं । ३ ता. केसरिणां । Page #147 -------------------------------------------------------------------------- ________________ [८१] વાદિવેતાલ–વિરચિત [पं.] केसरिणेव केसरिणा नीलकुलपर्वतोपरि हृदेन सता देव्याः कीर्तिसंज्ञायाः भाति शोभते । कः ? भव एव यो द्विपो हस्ती तस्य भङ्गः पराजयः । किम्भूतेन ? स्फुटकेसरेण स्फुटानि केसराणि पद्मकर्णिका-इलक्ष्णपराणि । अन्यत्र स्कन्धकेशारे यस्य स तथा तेन कम्पितानि कमलानि पद्मानि; अन्यत्र मृगा येन स तथा तेन । कस्मिन् सति भव-द्विप-भङ्गः ? जिनाभिषेचने । किम्भूताया: ? केसरी हृदः स आलयो यस्याः सा तथा तस्याः ॥ [२६ ।।] (ગુ.અ.) જિનાભિકમાં, નીલ નામના કુલપર્વત ઉપર રહેલ કેસરી નામને હદ જેનું આલય–સ્થાન છે, તે કીર્તિનામની દેવીના સકુટ કેસર ( હદના પક્ષમાં પદ્મ-કણિકા અને સિંહના અર્થમાં કેશવાળી–ખભા ઉપરના કેશ)વાળા, કમલે ( હદ અર્થમાં પડ્યો અને સિંહના પક્ષમાં હરણે)ને કંપાવનારા એવા કેસરી ( હદ અને બીજા પક્ષમાં સિંહ)એ કરેલે ભવ(સંસાર)રૂપી द्विप(साथी)न। (५२२१५) शाले छ. २६ [गाथा] भाति भवतोऽभिषेके', क्वणदलिकुल-किङ्किणी-कलापेन । रुचिरोज्ज्वलेन जिन ! पौण्डरीकिणी पौण्डरीकेण ॥२७ [पं.1 हे जिन ! भवतोऽभिषेके पौण्डरी किणी बुद्धि-संज्ञा देवी भाति शोभते । केन ? पौण्डरीकेणेव व्याघेणेव, रुक्मिकुल १ ता. स्लक्ष्ण । २ ता. केसा। ३ ता. कक्वणिद । ४ ता. पौंडरि । Page #148 -------------------------------------------------------------------------- ________________ અભિષેક-વિધિ [ ८७ ] पतो [ परि] पौण्डरीकाभिधानेन हृदेन । स विशेष्यते - क्वणन्तो येsयस्तेषां यानि कुलानि ताने (न्ये) व किङ्किणी - कलापः घण्टिकासमूहस्तेन । अन्यत्र क्वणदलिकुलान्येव किङ्किणी - कलापो यस्य स तथा तेन रुचिरोज्ज्वलेन रुचिरः शोभन उज्ज्वलो दीपः ॥ [ २७|| ] (ગૂ. અ.) હૈ જિન ! આપના અભિષેકમાં પોંડરીકિણી બુદ્ધિ નામની દેવી, સિમ નામના કુલપČત ઉપર રહેલા વાઘ જેવા પૌ ડરીક નામના હુદડે શાલે છે; જે(હદ), અવાજ કરતા ભમરાઓના સમૂહુરૂપી ઘુઘરીઓના સમૂહવાળા રુચિર(સુÀાભિત) मने उस ( हेही ग्यमान ) छे. २७. रिपुसेना - क्लेश- कुरङ्ग-संहति स्वापतेय - सस्यानाम् । स्नपयन्ती जगदीश, जयति महापौण्डरीकस्था ॥ २८ I [ पं. ] जगदीशं जिन स्नपयन्ती । का ? शिखरि कुलपर्व्वतो परि महापौण्डरीको हृदः महापौण्डरीक इव महाव्याघ्रः, तत्स्था लक्ष्म्यभिधाना देवी जयति । रिपूणां सेना तया ततो वा क्लेशास्त एव कुरङ्गसंहतिः हरिण - समूहः ताम् । जयति सा । केषाम् ? स्वापतेयानि द्रव्याणि तान्येव सस्यानि तेषाम् । एतदुक्तं भवति - या व्याघ्रस्था भवति सा सस्योपद्रवकारिणीं कुरङ्ग-संहति जयति । इयं महापुण्डरीकहृदस्था जिन स्नपयन्ती स्वापतेयोपद्रवान् रिपुक्केशान् जयतीति ।। [ २८ । ] ( ગૂ. અ. ) શિખરી નામના કુલપતિના ઉપર મહાપીડરીક નામના હૃદ છે; જે માટે વાઘ હાય તેવા જણાય છે; તેના ઉપર રહેલી લક્ષ્મી નામની દેવી, જગદીશ(જિન)ને સ્નાત્ર કરાવતી છતી, દ્રબ્યરૂપી ધાન્યાના ઉપદ્રવ-વિનાશ કરતી શત્રુસેનાએ Page #149 -------------------------------------------------------------------------- ________________ [८८] વાદિવેતાલ–વિરચિત વિસ્તારેલા શોરૂપી કુરંગા(હરણ)ના સમૂડ પર જય પામે છે (દ્રવ્યના ઉપદ્રને અને શત્રુઓના કલેશેને દૂર કરે છે). ૨૮. [गाथा] कुर्वन्तु तेऽभिषेकं, प्रभास वरदाम-मागधादीनाम् । तीर्थानामधिपतयः, सत्सलिलैः सार-सन्मतयः ।। २९ [पं. ] हे भगवन् ! ते तवाभिषेकं कुर्वन्तु । के ? तीर्थानामधिपतयः स्वामिनः । केषाम् ? प्रभास-वरदाम-मागधादीनाम् । प्रभासं भारतस्य पश्चिमसमुद्रे, मागधं पूर्वसमुद्रे, इत्येवमादीनि तीर्थानि गृह्यन्ते, तेषामिति । कैः कुर्वन्तु ? सत्सलिलैः सारा सम्यक् मतिर्येषां ते तथा ।। [२९ ॥] (ગૂ. અ.) હે ભગવદ્ ! સારી શ્રેષ્ઠ મતિને ધારણ કરનારા, પ્રભાસ, વરદામ અને માગધ વગેરે તીર્થોને અધિપતિ(સ્વામીઓ) સારાં શ્રેષ્ઠ પવિત્ર સલિલે(જળ)વડે તમારે અભિષેક કરે. _[પ્રભાસતીર્થ, ભારતના પશ્ચિમ સમુદ્ર પર અને માગધતીર્થ पूर्व समुद्र ५२ २ छे. ] २६. [गाथा ] इति शस्त-समस्त-सरित्-समुद्र-तीर्थादकानि घोषणया। स्मरयन् प्रागभिषेकं, छेकश्छेकं विधिं कुर्यात् ॥ ३० [पं.] इति परिसमाप्तौ, प्रक्रान्त-प्रकारे वा। शस्तानि प्रशस्तानि, सरित्-समुद्र-तीर्थोदकानि वा । आदिशब्दात् तद. धिपत्यादीनि गृह्यन्ते । तेषां या घोषणा, तया स्मरयन् । कम् ? Page #150 -------------------------------------------------------------------------- ________________ मलिषे-विधि [८८] प्रागभिषेकं पूर्वकृत-जिनाभिषेकम् । छेको दक्षः, छेकं निपुणं, विधि स्नात्रविधिं कुर्यादिति कर्त्तव्यतोपदेशमिति ।। ( ३०॥] इति वादिवेतालीय-पर्वणि तृतीयं पर्व समाप्तम् ॥[३॥] (भू. २५.) से प्रमाण ( २) प्रशस्त समस्त नही , સમુદ્ર અને તીર્થોનાં ઉદક(જળ)ની ઘેાષણ વડે, પૂર્વે કરવામાં આવેલ જિનાભિષેકને સ્મરણ કરાવતે દક્ષ(સુઝ), નિપુણ વિધિ (स्नात्र-विचि)ने ४२. ३० [थे प्रमाणे पाहिवतीय भात्री व सभात थयु. 3 ] - [ चतुर्थं पर्व] [गाथा ] सर्वजितः सर्वविदः, सर्वगुरोः सर्व पूजनीयस्य । सर्वसुख-सिद्धिहेतोः, न्याय्यं सौंषधि-स्नानम् ॥ १ [पं.] नद्या[द्यावानामनन्तरं सर्वोषध्यादि-स्नात्रमिति तद् दर्शयति सर्वजित' इत्यादि। सर्वसुख-सिद्धिहेतोभगवतः सर्वौषधिस्नानं न्याय्यं न्यायादनपेतं न्यायोपपन्नमिति सम्बन्धः । किंभूतस्य ? सर्वजितः सर्वमशेषमष्टप्रकारं कर्म निर्मूलतो जयतीति सर्वजित् ] तस्य । अत एव सर्वविदः सर्व लोकालोकं वेत्तीति सर्ववित् अशेषावरणकर्मक्षयस्तस्य । अत एव सर्वेषाम् अवदातधियां गुरुस्तस्यात एव सर्वेषामिन्द्रादीनां पूजनीयस्तस्य । किमर्थं तेषां पूजनीयः ? सवं यत् सुख सिद्धिश्च तयोहेतुः कारणमेव भगवान् वर्तते, अतस्तेषां पूजनीयस्तस्येति ॥ [१॥] १ ता. जत। Page #151 -------------------------------------------------------------------------- ________________ [ 20 ] વાદિવેતાલ–વિરચિત ચેાથુ' પવ (गू. म. ) [ नहीयो भने हहोना स-स्नान पछी सर्व ઔષધિઓ વગેરે દ્વારા સ્નાત્ર કરાવાય છે, એથી તે દર્શાવે છે— ] સર્વ (સમસ્ત-આઠ પ્રકારના કર્મીને નિર્મૂલ કરતા હાઇ )ને कितनार, सर्व (सो, असो) ने भागनार, सर्व ( विशुद्ध शुद्धि वाजा) ना गुरु, सर्व (इन्द्रो वगेरे) ना पूजनीय, सर्व प्रकारना સુખ અને સિદ્ધિના હેતુરૂપ એવા ભગવાનને સવ ઔષધિએથી સ્નાન કરાવવુ એ ન્યાયાચિત છે. ૧. [ शालिनी ] स्वामिन् ! नित्यं निर्व्यलीकस्य तस्य, श्रद्धाभाजां पूतिदेहानुपङ्गम् । जन्मारम्भोच्छेदकृत् सोपयोगो, योगः स्नात्रे गन्ध-सौगन्धिकैस्तं (स्ते) || २ [ पं. ] हे स्वामिन् ! नित्यं सदा निर्व्यलीकस्य निर्गतं व्यलीकं यस्मात् स तथा तस्यैवम्भूतस्य ते तत्र स्नात्रेऽभिषेकोत्सवे । गन्धाश्च सुगन्धिद्रव्यकृताः, सौगन्धिकानि च कुंकुम चन्दनादीनि तैः सार्धं यो योगः सम्बन्धः स सोपयोगः सप्रयोजनः । ननु च निर्व्यलीकस्य किं गन्ध-सौगन्धिकैः ? इतीदमाशङ्कयाह- तस्य न क्षिपत् 'कम् ? पूर्ति [:] दुर्गन्धो यो देहस्तेन सार्द्धं योऽनुपङ्गः संबन्धस्तम् । केषाम् १ श्रद्धाभाजां प्राणिनामिति । कुतोऽसावेवम्भूत इति । यतो जन्मन उत्पत्तेरारम्भस्तस्योच्छेदो विनाशस्तं करोतीति क्षिपति || [ २ ॥ ] १ ता. क्षिप्रत्कं । Page #152 -------------------------------------------------------------------------- ________________ અભિષેક–વિધિ [૧] (गू. .) स्वामिन् ! नित्य निक( निष-निष्पा५ मेवा) તમારાં સ્નાત્રમાં (અભિષેકેત્સવમાં), (સુગંધિ દ્રવિડે કરવામાં આવેલા) ગધે તથા કુંકુમ, ચંદન વગેરે) સૌધિક સાથે કરાતા ગ (સંબંધ) સપ્રયેાજન (સાર્થક) છે. દુર્ગધી દેહને બદલે ઉચિત સ્થાને કરાતે તે મેગ, શ્રદ્ધાળુ જનેને જન્મના આરંભને छ। उ२नार थाय छे. २. [ गाथा ] स्वच्छ तथा मुनि-गात्र-पवित्रीभावमुपेत्य जनस्य शिरस्सु । माप्तपदानि जलान्यपि, भूयो भूरिफलानि जयन्ति जगन्ति ।।३ [पं.] हे भगवन् ! तव मजनजलानि भूयो जगन्ति जयन्ति इति सम्बन्धः । किम्भूतानि ? स्वच्छतया करणभूतया मुनेर्जिनस्य गात्रम् अङ्गं तेन पवित्रीभावम् अपवित्राणि सन्ति पवित्रत्वमुपेत्य प्राप्य । किम् ? प्राप्तं पदं यैस्तानि तथा । क ? जनस्य शिरस्सु । एतदुक्तं भवति- स्वच्छतया जिन-तनु-सङ्ग-पवित्राणि जनैः शिरसा वन्दितानि । भूयोऽपि पुनरपि जगन्ति जगत्त्रयं जयन्ति अभिभवन्ति । किमिति ? यतो भूरिफलानि भूरि स्वर्गापवर्गादि फलं येभ्यो वन्दितेभ्यस्तानि तथा । नहि तथा भूरिफल कर्तृत्वं जगत्सु अस्ति, अतो जगजयस्तेषामिति ॥ [३] (. १.) 3 भगवन् ! २१२७तावडे, भुनि(नि)न पात्र. વડે પવિત્રભાવને પ્રાપ્ત કરીને, ફરી પાછાં લોકોના મસ્તક ઉપર સ્થાન પ્રાપ્ત કરનારાં જળ પણ વંદન કરનારાઓને સ્વર્ગ, મેક્ષ વગેરે ફળ આપનારાં થઈ ત્રણે જગતને જિતનાર થાય છે. ૩. २ ता. फला। Page #153 -------------------------------------------------------------------------- ________________ વાદિવેતાલ-વિરચિત [ गाथा ] कथय कथं प्रशमनिधेरन्तरलब्धावकाश - विनशोऽपि । बहिरात्रिरस्ति रागः कुङ्कुम' पङ्कच्छलाद् भवतः ॥ [ ४ ॥ ] [ २ ] 9 [ पं.] हे भगवन् ! कथय प्रतिपादय । यद्यप्यामन्त्रणपदं नोपात्तं तत् तथापि सामर्थ्यादवसीयते । कथमयं रागो माया लोभसंज्ञितो रक्ताख्यो गुणः । कुङ्कुम- पङ्कच्छलात् कुङ्कुमपक - व्याजेन भवतस्तव बहिराविर्भवति । किम्भूतः सन् ? अन्तर्मध्ये अलब्धो योऽवकाश आश्रयस्तेन विवशो विह्वलः स कथमेवम्भूतो बहिराविरस्तीत्येतत् कथय । किम्भूतस्य ? प्रशमनिधेः प्रशमनिधानस्य भवत इति ॥ [ ४ ॥ ] ( ગૂ. અ. ) હું ભગવન્ ! આપ કહેા કે શું પ્રશનિધિ એવા આપના અંતરમાં અવકાશ ન મળવાથી વિવશ થયેલે રાગ (भाया-बोल- संज्ञावाणी, जीन पक्षमां वालाश) हुँडुमना पडेना મહાનાથી બહાર પ્રગટ થયેલા છે? ४. [ गाथा ] भवति घोरपि महिमा, महति यतः कुङ्कुमद्रवः सहसा । हरिचन्दनानुकारं, विभर्ति भवतोऽङ्ग - सङ्गत्या ।। ५ + [पं.] हे भगवन्! लघोरप्यल्पस्यापि महिमा महत्त्वं भवति । क्व ? महति महद्विषये महापुरुषसमाश्रयण इत्यर्थः । कुतः ? एतदेव गतमित्याह यतः कारणात् कुङ्कुमद्रवो रसः सहसा 6 १ ता. रागं । २ ता. पाक । ३ ता. भवता । ४ ता. कास । Page #154 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [ 3] तत्क्षणं हरिचन्दनस्थानुकारमाकृतिं बिभर्ति धारयति । भवतस्तव अङ्ग-सङ्गत्या अङ्ग-सङ्गमेन । एतदुक्तं भवति भगवदङ्ग-सङ्गमेन कुङ्कममेवम्भूतां श्रियं धारयति, येन भव्येषु हरिचन्द नमित्येवं बुद्धिरुत्पद्यत इति ॥ [५ ॥] (ગૂ. અ.) હે ભગવન્! મહાપુરુષના આશ્રયથી લધુને પણ મહિમા થાય છે; કારણ કે-આપના અંગની સંગતિથી કુંકુમરસ જલદી હરિચંદનના આકારને ધારણ કરે છે. કુિંકુમ એવા પ્રકારની શેભાને ધારણ કરે છે, કે જેથી ભવ્યમાં “આ હરિચંદન છે” એવા પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે.] ૧. - [गाथा ] कुङ्कुमहृद्यां धामिव, सन्ध्या-शरदभ्रविभ्रमभ्राजम् । चन्दनचर्चा'ऽभ्यर्चाम 'मर्चयन्ति ते कृतिनः ॥६ [पं. ] हे भगवन् ! ते तव अर्चा प्रतिमाम् अर्चयन्ति पूजयन्ति कृतिनः पण्डिताः कृतं येषामस्ति ते तथा । किंभूताम ? कुङ्कमेन हृद्यां हृदयाह्नादिनीम । सोत्प्रेक्ष्यते ३- द्यामिव खमिव । किंभूता द्याम ? शरद्यभ्रं शरदभ्रं तस्य विभ्रमो विलास: तेन भ्राजते इति किप् । अतस्ताम् । किंभूताम् अर्चाम् ? चन्दनस्य ये चर्चा ५स्तबकास्तैरभ्यर्चा पूजा यस्याः सा तथा ताम् । एतदुक्तं भवति-- सन्ध्याऽभ्राणि कानिचित् रक्तानि, शरदि च स्वाभाव्यात् कानिचित् शुभ्राणि, अतस्तमुक्ता द्यौः कुंकुमलिप्तायाः चन्दनस्तबकार्चितायाः जिनार्चायाः सदृशीति ॥ [६॥] १ ता. दभ्य । २ ता. मच्छिति। ३ ता. क्षते । ४ ता. द्याभ्र । ५ ता. वकां। Page #155 -------------------------------------------------------------------------- ________________ [८४] વાદિવેતાલ–વિરચિત (ગૂ. અ ) હે ભગવન્ ! કુંકુમવડે હૃદયને આલાદ કરનારી, તથા ચંદનની ચર્ચા(સ્તબકે-ટપકાં)થી પૂજાયેલી એવી તમારી પ્રતિમા, જાણે સંધ્યા સમયનાં શરઋતુનાં વાદળાંવાળું આકાશ હોય તેવી જણાય છે, તેને કૃતિજન(પંડિત-સુશો) પૂજે છે. [ સંધ્યા–સમયનાં વાદળાં કેટલાંક લાલરંગવાળાં હોય છે, અને શરતમાં સ્વાભાવિક રીતે કેટલાંક સફેદ(ધળાં) હોય છે; આથી તેથી યુક્ત આકાશને કુંકુમથી વિલેપન કરાયેલી અને ચંદનનાં સ્તબકે (તિલકે)થી પૂજાયેલી જિન–પ્રતિમા સરખું साव्यु छ.] १. उपनयतु 'भगवंस्ते शान्तमत्यन्तकान्तं, सर[स]सुरभिगन्ध-लीढलीनद्विरेफम् । सकलभुवनबन्धोबन्ध-विध्वंसहेतोः, मृगमद-मदपट्टोद्भासि वक्त्रारविन्दम् ॥ ७ [पं. हे भगवन् ! सकलभुवनबन्धोर्भवतः वक्त्रारविन्द मुखपद्मं संसारोच्छेदम् उपनयतु आनयत्(तु) — भव्यानाम् ' इति शेषः । किंभूतम् ? शान्तं राग-द्वेषानुषङ्गि-दृष्ट्यभावात् , अत्यन्तकान्तं नितान्त-कमनीयमत्यन्तरूपातिशयात् । सरसो यः सुरभिगन्धः स आलीढः आस्वादितो यैस्ते तथा सरस- सुरभिगन्धा. लीढा लीना द्विरेफा यस्मिन् वक्त्रारविन्दे यत् तथा। बन्धस्य अष्ट प्रकारकर्म-निगडस्य विध्वंसो विनाशस्तस्य हेतुः कारणम् । हेतुशब्दः स्वलिङ्ग एव स्थित.४ । अथवा सकलभुवनबन्धोरिति १ ता. भगवांस्तं । २ ता. बंधो ! ३ ता. सरसि । ४ ता. तो। Page #156 -------------------------------------------------------------------------- ________________ અડુ દભિષેક વિધિ '' विशेषणं षष्ठ्यन्तमेतत् । "मृगस्य मदः कस्तूरिका," तेन મજુન-વિશેષ:, તેનોદ્ભાસિતું શીજું ચક્ષ્ય ન સત્ તથા ( ગૂ. અ. ) હે ભગવન્ ! સકળ ભુવનના મધુ એવા આપનુ, [ ક – ]અ’ધના વિનાશના હેતુભૂત એવુ' મુખારવિંદ(મુખ-કમળ), જે રાગ-દ્વેષ સાથે સંબંધ ધરાવતી દૃષ્ટિથી રહિત હવાથી શાંત છે, રૂપના અતિશયથી અત્યત કાંત છે, જેના સરસ સુરભિ ગધના આસ્વાદ માટે ભમરાએ જ્યાં લીન થયા છે, તથા જે, કસ્તુરીનામ`ડન( અલકાર )વડે દેદીપ્યમાન છે, તે ભળ્યેાના સંસારને( ભવ-ભ્રમણના ) ઉચ્છેદ કરે. હો. [ ૯૫ ] मदपट्टो [I ] [ ગાથા ] માતિ' મન્નતો હજારે, રાજા-ચન્દ્રાર્ય-વિગ્રમો મ[T]વન્ !। માયો..મયોમ-સિદ્ધાર્થ—ોચના –તિઃ ॥ ૮ ', [ પં. ] માત્રમ્ ! મવતો મોકૂવંચનનું, સિદ્ધાર્થદા: प्रतीताः, रोचना गोरोचनास्ताभिस्तिलको भाति । किंभूतः ? प्राप्तચ: પ્રાપ્તનિય: । વવ ? અત્યારે મૂિતે ? જા જૈનૅમાસી, तस्यां चन्द्र [:], तस्यार्धम्, तस्येव विभ्रमः आकारो यस्य तत તથા તઽિન્નતિ !! [ ૮ ॥ ] [મૂ. અ.] હું ભગવન્ ! પૂર્ણિમાના ચંદ્રના અભાગના વિભ્રમ કરાવતા આપના લલાટ પર સ્થાન પામેલ ચદન, શ્વેતસ`પ અને ગેરચના દ્વારા કરવામાં આવેલું તિલક શાલે છે, ૮ ૧ તા. માવિ । Page #157 -------------------------------------------------------------------------- ________________ [१] વાદિવેતાલ–વિરચિત तवेश ! निग्रन्थगणाग्रगामिनो, न युज्यतेऽपास्तरतेरलकृतिः । तथापि तस्यां कृतिनः कृतादरा-- __ स्तरन्ति भव्या भव-दुःख-सागरम् ॥ ९ [पं.] हे ईश ! तव न युज्यते अलंकृतिरलङ्कारः । किम्भूतस्य ? निष्किञ्चनानां गणास्तेषाम् अग्रगामिनः निष्किञ्चनतमस्येत्यर्थः । अपास्तरतेः अपास्ता रतिविशेषसुखेच्छा येन स तथा तस्य । यद्यप्येवं, तथापि तस्यामलङ्कतौ कृतादराः कृतिनः पण्डिताः । के ? भव्या मुक्तिगमनयोग्या भव-दुःख-सागरं संसार-दुःखसमुद्रं तरन्तीति । एतदुक्तं भवति- भवतः कृतकृत्यस्य सर्वज्ञतागुणालंकृतस्य सकलजगदेक विभूषणस्य, न मानुषोचितैरलंकारैरल्पमप्यलंकर्तव्यमस्ति इति, किन्तु अलंकारकर्तुरेव तथाभूतालङ्कारदर्शनोत्पन्न-विशिष्टतरपरिणामात् मोक्षावाप्तिरतोऽलङ्काराद्याश्रितमिति ॥[९॥] (. . ) श! स्वामिन् ! नियन्या ( नियन)ना ગણના અગ્રેસર (અત્યંત નિષ્કિચન એવા), તથા રાગને જેણે દૂર કર્યો છે એવા તમને અલંકાર યોગ્ય લાગતા નથી (ઘટતા નથી), તે પણ અલંકાર પર આદર કરનારા ભવ્ય સુજ્ઞો સંસાર - सधी हु:-सागरने तरी जय छे. . કહેવાનો આશય એ છે કે-કૃતકૃત્ય, તથા સર્વજ્ઞતા–ગુણથી અલંકૃત અને સકળ જગના અદ્વિતીય વિભૂષણરૂપ એવા આપને, १ ता. नि:किं । २ ता. दुःखं । ३ ता. देव- । Page #158 -------------------------------------------------------------------------- ________________ અદભિષેક-વિધિ [ s ] મનુષ્યને ઉચિત એવા અલકારાવડે અલ્પમાત્ર પણ અલંકૃત કરવા જેવું નથી; પરંતુ ‘ અલંકાર કરનારને (ચડાવનારને) જ તેવા પ્રકારના અલંકારાનાં દર્શીનથી ઉત્પન્ન થયેલ અત્યંત વિશિષ્ટ પરિણામથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે,” આથી અલંકાર વગેરેથી આશ્રિત કરવામાં આવે છે. ૯. [ ગાથા ] અન્યઢાકૃત-૫-મસ્ક્વેટામય-પવિત્રાસ્ય | स्नान - कथाsपि विरुद्धा, विशेषतो वीतरागस्य ॥ १० [ ં. ] f વાયત્ । ફ્રેંચ મ:, શ્વેÆ ધર્મેનજમ્, आमयश्च व्याधिः; ते अपाकृता निरस्ता येन स अपाकृत- पङ्कप्रस्वेदामयः, पवित्र शुचि गात्रं यत्य स तथा । વાત-વ प्रस्वेदामयञ्चासौ पवित्र - गात्रश्च स तथा तस्य । पङ्काद्यपनयनार्थं पवित्रगात्रार्थं च स्नानमिष्यते, तदेकमपि कारणं यस्य न तस्य स्नानकथाऽपि विरुद्धा, किं पुनः स्नानम् ?, विशेषतो वीतरागस्य સ્નાન-થાવિ વિદ્ધેત્તિ સમ્બન્ધઃ ॥[o॰ ॥ ] ( ગૂ. અ. ) અને ખીજું, જેણે મલ, પરસેવા અને વ્યાધિએ દૂર કર્યા છે એવા પવિત્ર ગાત્ર(શરીર)વાળા, અને ખાસ કરીને વીતરાગને સ્નાનની કથા પણ વિરુદ્ધ ગણાય. [ મલ વગેરે દૂર કરવા માટે અને શરીરને પવિત્ર કરવા માટે સ્નાન ઇચ્છવામાં આવે છે, જેને તેમાંનું એક પણ કારણ ન હેાય તેવા વીતરાગને સ્નાનની વાત પણ વિરુદ્ધ ગણાય, તે પછી સ્નાન(ક્રિયા) માટે શું કહેવું?] ૧૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ [८८] વાદિવેતાલ-વિરચિત [गाथा ] तिष्ठतु नावदलङ्कतिरभिषेको गन्ध-धूप-माल्यादि । भवनमपि नाथ ! मा भून्ननु भवनं त्यक्तसङ्गस्य ।। ११ [पं. ] अथवा किमनेन ? तिष्ठतु भवतु तावदलकृतिरलङ्कारः । एतच्च तिष्ठतु, अभिषेकः नानम् , गन्धाश्च धूपश्च माल्यानि च कुसुमानि च तान्यादिर्यस्य विलेपनादेस्तत् तथा । हे नाथ ! भवनमपि गृहमपि मा भून्न बभूव न प्राप्तं नोचितमित्यर्थः । नन्वित्यसूयायाम् । भवतस्तव । किंभूतस्थ ? त्यक्तसङ्गस्य निरस्तसंबन्धस्य । एवं हि परमार्थेन त्यक्तसङ्गो भवति । यदि भवनमपि न भवतीति भावना ।। [११॥] (गू. २१.) अथवा नाथ ! माथी शु? म २ ते २., संग(14) त्याग ४२नार सेवा मापने ममि (२ नान), ग, ધૂપ અને પુષ્પ વગેરે ઘટે નહિ, તેમ જ આપને ભવન(ગ્રહभवि२) ५ स्थित न आणाय. ११.. [गाथा ] तद् यदि कृतानुकारं, श्रद्धाऽतिशय विशिष्टविनियोगम् । आगममविसंवाद, निरपायमहा'फलीपलम्माभ्युदयम् ।। १२ भवतः पूर्वावस्थामास्थाय गुरोर्गुरूपदेश च । कुर्वन्त्यभिषेकादीन्, 'प्रद्वेषः को विभूषायाम् ? ॥ १३ - १ ता. पलो। २ ता. प्रदोषः । Page #160 -------------------------------------------------------------------------- ________________ निषे:-विधि [6] [ पं. ] तदिति वाक्योयन्यासार्थः। तद् यदि भवतस्तव पूर्वावस्थां गृहस्थावस्थामास्थाय कल्पयित्वा अभिषेकादीन कुर्वन्ति । आदिग्रहणाद् भवन-गीत-वादित्रादीनां ग्रहणम् । गुरोः संबन्धिनं गुरुश्चासौ उपदेशश्च तं चास्थाय हृदि व्यवस्थाप्य अभिषेकादीन् निहींकाः कुर्वन्ति; ततस्तेषां सर्वत्रानिरूपितप्रज्ञानाम् अर्द्धजरतीन्यायानुसारिणां विभूषायां कः प्रद्वेषः ? इति संबन्धः । विभूनम ? गुरोग्गुरूपदेशममास्थायेति स विशिष्यते- 'कृतस्येन्द्रादिभिरनुकारोऽनुकरणमिति एवंभूतो य उपदेशः, अथवा करणक्रियाविशेषणम्, कृतस्यानुकारो यस्मिन् करण इति । वसोव्यस्य विनियोगो वसु-[वि]नियोगः विशिष्टो देवपूजाऽऽदि-निमित्तो वसुनियोगो यस्मिन् , उपदेशकरणे वा आगममागमभूतमुपदेशम् आगमे वा भवं करणमिति । न विद्यते अपायः विसंवादः पुण्यानुबन्धित्वेन यस्येति निरपायं यन्महाफलं तस्य य उपलम्भः प्राप्तिस्तस्याभ्युदयो यस्मिन् उपदेशे करणे चेति ।। [१२-१३ ॥] (गू. २१.) ने, ते आपनी पूर्व अवस्था( स्थ-२३वस्था)ने કપીને ઇંદ્રો વગેરેએ કરેલ, તેના અનુકરણરૂપે, તથા આગમ સાથે વિસંવાદ ન કરનાર, પુણ્યાનુબંધિ નિવિન મહાફલની પ્રાપ્તિ, અભ્યદય કરનાર હેઈ, શ્રધતિશય-પૂર્વક વિશિષ્ટ વિનિગ કરવામાં આવે છે. ગુરુના ઉપદેશને અનુસરીને અભિષેકભવન, ગીત-વાદિત્ર વગેરે)ને વિના સંકોચે કરે છે, તે પછી સર્વ સ્થળે પ્રજ્ઞા-પૂર્વક ન નિરૂપણ કરનાર એવા તેઓને “અર્ધજરતીન્યાયને અનુસરનારાઓને વિભૂષામાં શ્રેષ શા માટે? १२-१३. Page #161 -------------------------------------------------------------------------- ________________ વાદિવેતાલ–વિરચિત [ गाथा ] जिन भवन- बिम्ब-पूजा यात्रा - स्नात्रादि - विभ्रमे भङ्गम् । मिथ्यामरूपणाकृत् कुर्यादपवर्गमार्गस्य || १४ [900] - [ पं. ] भवनं च बिम्बं च पूजा च स्नात्रादि चेति द्वन्द्व: । जिनस्येमे ते तथा तेषां विभ्रमोऽन्यथाप्रतिपादनं तस्मिन् सति । अपवर्गमार्गस्य मोक्षपथस्य भङ्गं विनाशं कुर्यात् । कः ? मिथ्याप्ररूपणाकृत् विपरीतं प्ररूपयन् ।। [ १४ ।। ] (गू. अ. ) भिन- भवन, दिन-मिंग, बिन-चून, भिन्नયાત્રા અને જિન-સ્નાત્ર વગેરે સંબંધમાં વિભ્રમ' કરવામાં(અન્યથા પ્રતિપાદન કરવામાં) તેવી મિથ્યા પ્રરૂપણા કરનાર, મેાક્ષ-માર્ગના ભગ કરે—વિનાશ કરનાર થાય છે. १४. [ गाथा ] अभिषेकादि - महोत्सवमुपलभ्य परेऽपि परमदेवस्य । परिपृच्छ्रय कुतूहलिनो, जायन्ते गुणविशेषविदः ॥ १५ [ पं. ] परेऽपि मिध्यादृष्टयोऽपि अभिषेकादि- महोत्सवमुपलभ्य | कस्य ? परमदेवार्हतः गुणविशेषविदो जायन्ते इति संबन्धः । किंभूताः ? कुतूहलिनः सन्तः परिपृच्छ्याचार्यादीन् तत् कथनानन्तरं गुणविशेषविदो जायन्ते । अपरतीर्थाधिपा' सम्भविनं भगवति गुणविशेषं विदन्तीत्यर्थः ॥ [ १५ ।। ] ૧ १ ता संतिः । २ ता. पाअ | Page #162 -------------------------------------------------------------------------- ________________ અહં દભિષેક વિધિ [ १०१ ] ( ગૂ. અ. ) ખીજા મિથ્યાદષ્ટિએ પણ અભિષેક વગેરેના મહાત્સવને પ્રાપ્ત કરીને, કુતૂહલવાળા ( જિજ્ઞાસુ) થયા છતાં, આચાર્યાં વગેરેને પૂછીને, તેમના કથન પછી, પરમદેવ-અના गुरु-विशेषोने लगनारा थाय छे - [ जीन तीर्थाधिपो ( हेवेो )भां અસંભવિત એવા ભગવતમાં રહેલ ગુણ-વિશેષને જાણે છે. ૧૫. [ गाथा ] चैत्यालयेन केचित् केचिद् बिम्बादपास्तरागादेः । केचित् पूजातिशयाद्, बुध्यन्ते केचिदुपदेशात् ॥ १६ [ पं. ] चैत्यालयेन भगवदर्हदायतन - दर्शनेन केचित् क्षीणसम्यग्दर्शनावरणाद् बुध्यन्ते । केचित् तु बिम्बाद् हेतोः समस्तलक्षणोपेतातिशयरूपात् ' ल्यप्लोपे वा पश्चमी ' बिम्बं वा वीक्ष्येत्यर्थः । कस्य ? अपास्ताः क्षिप्ता रागादयो येन स तथा तस्यार्हत इत्यर्थः । केचित् तु भगवतः कटक - केयूराद्यलङ्कार- नेत्रपट्ट - कुसुमादि - कृतात् पूजातिशयाद् हेतोः, तं वा वीक्ष्य बुध्यन्ते । केचित् प्रतिदिनमाचार्यादिकृतात् जीवाजीवादि-तत्त्व-विभावात्मकाच्चतुर्गतिकसंसार भयोत्पादनतः प्रतिक्षणं विबु (शु)ध्यमानपरिणामादुपदेशाद्; 'बुध्यन्ते ' इति सर्व्वत्र क्रिया । यस्मादेवं तस्माद् यथा-विभवं भगवतः पूर्व (र्ण) पूजार्हस्यालङ्काराद्यात्म-परोपकाराय विद्येयमिति ।। [ १६ ॥ ] - (गू. अ. ) हेटलाई आत्माओ चैत्यालयधी ( लगवान् मईत्नां આયતનનાં દઈનવર્ડ) સમ્યગ્દર્શનાવરણુ ક્ષીણ થવાથી આધ પામે છે; કેટલાક આત્માઓ, રાગ વગેરે દોષને દૂર કરનારા અહુતનાં સમસ્ત લક્ષણેાથી યુક્ત, અતિશય રૂપવાળાં ખિમને જોઈને માધ Page #163 -------------------------------------------------------------------------- ________________ [૧૦૨] વાદિવેતાલ-વિરચિત પામે છે, કેટલાક આત્માઓ,"ભગવાનના [ કડાં, બાજુબંધ વગેરે અલંકાર, નેત્ર–પટ્ટ, કુસુમ વગેરે દ્વારા કરાયેલા ] પૂજાતિશયથી [ તેને જોઈને ] બાધ પામે છે, કેટલાક આત્માઓ, પ્રતિદિન આચાર્યો વગેરે દ્વારા કરાયેલા, જીવ, અજીવ આદિ તને વિચારણાત્મક, દુર્ગતિ-દુ:ખમય સંસારના ભત્પાદક અને પ્રતિક્ષણ વિધ્યમાન(વિશુદ્ધ થતા) પરિણામવાળા ઉપદેશથી બોધ પામે છે. જે કારાગથી એવું થાય છે, એથી પૂર્વ()-પૂજાને ગ્ય એવા ભગવાનનું અલંકાર વગેરેવડે પૂજન સ્વ-પરના ઉપકારમાટે, વૈભવ પ્રમાણે કરવું જોઈએ." ૧૬. [ જાથા] भवतो भवने विम्बे, पूजाऽतिशये यथार्थमुपदेशे' । यतमानस्तीर्थकर-नामगोत्रं समारभते ।। १७ [i. ] = શિતિ, તસ્થાપિ વિંજ મતીયાદ- દે મજાવ! भवतस्तव भवने भवनविषये, तथा बिम्बे प्रतिमायाम् , तथा पूजाऽतिशये विषयभूते य उपदेशस्तस्मिन् यतमानो यत्नं कुर्वन् । कथम् ? यथार्थमर्थानतिक्रमेण यथावत् प्ररूपयन्नित्यर्थः । स किं करोति ? तीर्थकरनामगोत्रं समारभते संबध्नातीत्यर्थः ।। [ १७ ॥] K (ગૂ. અ.) હે ભગવન્! આપના ભવનના વિષયમાં, તથા આપના બિબ(પ્રતિમાના વિષયમાં, તથા આપના પૂજાતિશય વિષયમાં અને આપના ઉપદેશમાં યથાર્થ(અર્થનું અતિક્રમણ કર્યા વિના) યત્ન કરનાર તીર્થકર-નામત્રને સારી રીતે બાંધે છે. ૧૭. ૨ તા. મુદ્દે ! Page #164 -------------------------------------------------------------------------- ________________ [ १०३ ] ૧ અહુ દભિષેક-વિધિ इति धन - रत्न - सुवर्ण - खग्-वस्त्र' - विलेपनाद्यलङ्कारैः । जनितादरो विजयते, जगद्गुरोर्जन्म - सन्तानम् ॥ १८ [पं.] इति समाप्तावेवंप्रकारे वा । धनं द्विपद- चतुष्पदादि, रत्नानीन्द्रनील - वैडूर्यादीनि, सुवर्णं प्रतीतम्, स्रक् पुष्पमाला, वस्त्रं नेत्र - पट्टादि, विलेपनं कुंकुमादि; आदिग्रहणाद रूपाद्येतान्येवालङ्काराः, तैः करणभूतैः जनित आदरो येन स तथा । तान्येबालङ्कारस्तस्मिन् जनितादर इति विषयसप्तम्या पाठान्तरम् । कस्य जनितादरः ? जगद्गुरो: जगदेकनाथस्यार्हतः । स किं करोति ? विजयते अभिभवति । किम् ? जन्मन उत्पत्तेः सन्तानोऽविच्छेदस्तमिति ।। [ १८ । ] २ श्रीवादिवेताल - पर्व्वणि तत्त्वादित्यकृतपञ्जिकायां चतुर्थ पर्व्वमिति । [ ४ ॥ ] Ba (गू. अ. ) सेवी रीते धन, रत्न ( इन्द्रनीस, वैडूर्य वगेरे ), सुवर्णु ( सोनु ), पुष्प-भासा, वस्त्र ( नेत्र - पट्ट वगेरे), विक्षेपन ( કુકુમ ) વગેરે અલંકારેાવડે જગદ્ગુરુ પ્રત્યે ઉત્પન્ન કરનાર જન્મ-પરંપરા પર વિજય મેળવે विच्छे ४२ छे). १८. આદરવાળા આદર છે(ભવ-પરપરાને શ્રીવાદિવેતાલ-પર્વ માં તત્ત્વાદિત્યે કરેલી પજિકામાં ચતુર્થ પર્વ આ પ્રમાણે સમાપ્ત થયું. [૪] १ ता. वस्तु । २ ता. रोज । Page #165 -------------------------------------------------------------------------- ________________ [१०४] વાદિવેતાલ-વિરચિત [पञ्चमं पर्व [गाथा ] एवं स्नात'-विलिप्तालङ्कृतं च तत् जिनबिम्बं जात-परितोषः । कुर्चीत बलि-विधान, निधानमत्यन्त-सौख्यानाम् ।। १ [पं. ] एवमित्यनन्तर-प्रकारमाह। स्नात'-विलिप्तालङ्कृतं च तत् जिनबिम्बं चेति कर्मधारयः । तेन जातः परितोषो यस्य स तथा । किं कुर्यादित्याह- कुर्वीत बलि-विधानम् । किंभूतम् ? निधानं निधिम् । केषाम् ? अत्यन्तं नित्यं यानि सौख्यानि तेषामिति ॥ [१॥] पांचभु ५५ (ગૂ. અ.) એવી રીતે સ્નાન કરાવેલા, વિલેપન કરેલા અને અલંકૃત કરેલા જિન-બિબને જેવાથી જેને આનંદ થયે છે, તેવા શ્રદ્ધાળુ દક્ષજને અત્યંત(નિત્ય) સુખનાં નિધાનરૂપ બલિવિધાન કરવું જોઈએ. ૧. [ शालिनी ] सर्वैर्धान्यैः सर्चपुष्पैः समस्तैः, पाकैः शाकैः कन्द-मूलैः फलैश्च । शुभैर्दधनः पिण्डखण्डैः समृद्ध, कुर्याद् बल्यारम्भमारम्भवृत्तः ॥ २ १ ता. स्नान । २ ता. सुभ्रे । Page #166 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [ ૧૦૫] पिं.] कैलि-विधानं कुर्यादित्याह- सर्वैः धान्यैः गोधूम-शालि. प्रभृतिभिः, सर्वैः पुष्पैः जात्यादिभिः, समस्तैः पाकैः लड्डुक-सुकुमारिका-'शर्करादिभिः, गाकैः ‘समस्तैरित्युत्तरत्रापि सम्बध्यते' टक्क-वस्तुलादिभिः । दध्नो ये पिण्डास्तेषां यानि खण्डानि, तैः शुभैः अवदातैः समृद्धम् एतैर्बल्यारम्भं कुर्यात् । किंभूत: ? आरम्भ-प्रवृत्तो गृहीति यावत् ।। [२॥] (यू. म.) मारन-वृत्ति(मारे सभी प्रवृत्ति ४२नार) स्थ सर्व धान्या(घ3, या २)वडे, सर्व पुष्पा(on वगैरे)43, समस्त पा(साड, सुपडी, सा४२ वगेरे)वडे, समस्त शावडे, કંદ-મૂલે અને ફળવડે, તથા ઉજજવલ દહિના પિંડોના ખંડેવિડે समृद्ध(युत) वा मसिना आरम ४२. २. [गाथा] शक्तित्रितयाध्यासित-रूपत्र यवत् त्रिविष्टपाग्रस्य । क्षत-कलि बलि-पुञ्ज-त्रयमुचितं भुवनत्रयाधिपतेः॥ ३ - [पं] भुवनत्रयस्याधिपतिस्तस्य भगवतोऽईतो बलिपुञ्जत्रयमुचित योग्यम् । किंभूतम ? क्षत-कलिक्षतोऽपनीतः कलिरवमकालो दुःषमाख्यो येन तत् तथा। तत्कृत-पापापनोदकत्वात् इति भावना । तद् उत्प्रेक्ष्य ते । ३त्रिविष्टपस्य देवलोकस्याग्रं सिद्धिक्षेत्रं तस्य । शक्तित्रितयाध्यासित-रूपत्रयवदिति शक्तीनां ज्ञान-दर्शन-चारित्राख्यानां त्रितयं शक्तित्रितयं तेन कर्तृभूतेनाध्यासितम् । धर्म-धर्मिणोरभेदात् करणभूतेन वा यतो 'ज्ञान १ ता. सर्क। २ ता. बलार। ३ ता. त्रिपि। ४ ता. तोअ । ५ ता. क्षते । ६ ता. न । Page #167 -------------------------------------------------------------------------- ________________ [૧૬] વાદિવેતાલ–વિરચિત તર–ચારિત્રેફ્રોડકાવ્યતે” ત્યાનમ:' , અથવા “મન-વાकाय-निरोधात्मक शक्ति-त्रितयम' तेन करणभूतेनाध्यासितम् आक्रान्तं यद् रूप सिद्धिक्षेत्राख्यं तस्य त्रयं कल्पितत्वात् । तेन तुल्यं तद्वद् इति अवदातत्वात् , वृत्तत्वाचेति सादृश्य लोकाग्रेण बलि-पुञ्जत्रयस्येति । अथवा लोकारो भगवानेव 'तात्स्थ्यात् तद्ચાર:તચા થથા જ્ઞાન-સન-વારિત્રામન, શત્રતयेनाध्यासित रूपत्रयं समवसरणावस्थायां देवकृतमुचितं योग्यमेवं ઢિપુષત્રથમવતિ [ 3 ] (ગૂ. અ.) ત્રણ ભુવનના અધિપતિ ભગવાન અહંન આગળ બલિના ત્રણ પુંજ કરવા ઉચિત છે; જે બલિ, કલિ દુષમકાલ– પાપ-દુ:ખ)ને દૂર કરનાર છે; જે ત્રણ પુંજ, ત્રણ જગત(લેકનાં ત્રણ રૂપ જેવા છે; જ્ઞાન, દર્શન અને ચારિત્ર નામની ત્રણ શક્તિઓથી અધિષ્ઠિત છે અથવા મન, વચન અને કાયાના નિરોધરૂ૫ ત્રણ શક્તિઓથી અધિષ્ઠિત એવા સિદ્ધિાત્રના જેવું છે(વિશુદ્ધ હેવાથી અને ગેલાકાર હેવાથી લેકાગ્ર સાથે તે બલિના ત્રણ પુજને કલ્પી સરખાવ્યું છે.) અથવા લેકાથ ભગવાન જ કહી શકાય. ‘ત્યાં રહેતા હોવાથી રહેનારને વ્યપદેશ થાય છે” તેને જેવી રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ શક્તિઓથી અધિષ્ઠિત હોય છે, ત્રણ રૂપે સમવસરણની અવસ્થામાં દેવડ કરવામાં આવે છે, તે જેમ ઉચિત હોય છે, એવી રીતે બલિના ત્રણ પુજ પણ ઉચિત જાણવા. ૩. ૨ તા. ગોત્ર | ૨ તા. દ્વિપ ! Page #168 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [ १०७] [गाथा ] भुवन त्रयैकदीपस्य, चारु कुर्वीत वीत-विक्षेपः । मङ्गलगीति-सनाथं, निर्वर्द्धनक' प्रदीपेन ॥ ४ [ पं. ] भुवनत्रयैकदीपस्य भगवतो निर्वर्द्धनकं प्रदीपेन मङ्गलदीपेन कुर्वीत विदध्यात् । किंभूतम् ? चारु शोभनम् । किंविशिष्टः ? वीतो २विगतो विक्षेपो व्यामोहो यस्य स तथा । मङ्गलगीत्या मङ्गल-पञ्चकेन सनाथं युक्तमिति ॥ [४ ॥] (ગૂ. અ.) વિક્ષેપ(વ્યાહ)થી રહિત થઈને શ્રદ્ધાળુ શ્રાદ્ધ ત્રણ ભુવનના અદ્વિતીય દીપ જેવા ભગવાનનું નિર્વાદ્ધનક, મંગલદીપ વડે મંગલગીતિ(મંગલપંચક) સાથે સારી રીતે કરવું જોઈએ. ૪. [गाथा ] मल्लास्फोटन-वल्गन-नान्दी-जयघोष-घृणित-दिगन्तम् । आरत्रिकावतारणकमस्तु वः श्रेयसे जैनम् ॥ ५ [ पं. ] वो युष्माकं जैनमारत्रिकावतारणकं श्रेयसे पुण्याय अस्तु भवतु इति । तद् विशिनष्टि- मल्लानाम् आस्फोटनं बाहुजङ्घाऽऽघातो, वल्गनमिति ऊर्ध्वबाहु नृत्यम् , नान्दी मङ्गलतूरं, जय-घोषो जय-जय-रवः, तैः धूर्णिता दिगन्ता यस्मिन् तत् तथेति ॥ [५॥] ( यू 24.) भवानी माराटन( माहु, घाना माघात), વગન(ઉંથા બાહ કરી કરાતાં નૃત્ય), નાંદી(મંગલ વાજિંત્રના १ ता. कप। २ ता. धिगतो। Page #169 -------------------------------------------------------------------------- ________________ [ १०८ ] पावता-वि२थित नाह), भने 'य भय' वा घोष; तेना43 हिगतो पासव લાગે તેવી રીતે કરવામાં આવતું જિનનું આરતી ઉતારવાનું મંગલ કર્તવ્ય તમારા શ્રેય(કલ્યાણ) માટે થાઓ. પ. [गाथा ] भृङ्गारनाल-निझर-झात्कारैरा हती इतात् तापम् । आरत्रिकानुमार्ग-प्रवर्तिनी वारिधारा वः ॥ ६ [पं. ] अर्हत इयम्आर्हती। का ? वारिधाराऽसौ सा युष्माकं हतादपनयतु । किम् ? तापं पीडाम । किंभूता ? आरत्रिकाऽनुमार्गे प्रवर्तितु शीलं यस्याः सा तथा। कैः ? भृङ्गारनालमेव निर्झरस्तेन झात्काराः तैरिति ॥ [६॥] (यू. म. ) ॥२(आर) ना१३ नि राना 214 વડે, આરતીના ભાગે પ્રવર્તતી, અહંત (જિન)-સંબધી વારિ -धारा, तभा२तापने दू२ ४२. १. [ पृथ्वी ] इद जितजगत्त्रयातिशयिरूपसम्पद्-भवत् ]. प्रभूततरनिस्मयाकुलितमानसर्दर्शितम् । पुरन्दर-पुरःसरैः सुरपुराधिराजैः पुरा, जिनेन्द्र-लवणावतारणकमस्तु वः श्रेयसे ।। ७ [पं 1 क्षत-कल्मषस्याहतो न विध्नकारणमस्तीति, तथापि भक्तिप्रवणैरतत्त्वाविलोकिभिरिदमादृत जिनेन्द्र-लवणावतारणं वो युष्माकं श्रेयसे पुण्याय अस्तु भवतु। इदं च सुरपुरस्य येऽधिराजानः स्वामिनस्तैर्दर्शितम् । किंभूतैः ? पुरन्दरः सौधर्माधिपतिः Page #170 -------------------------------------------------------------------------- ________________ અભિષેક વિધિ [ ૧૦૯ ] 3 स पुरस्सरोऽग्रणीर्येषां ते तथा तैरिति । पुनरपि त एवं विशेष्यन्तेजितं जगत्त्रयं यया सा तथा । अतिशयोऽस्यास्तीत्यतिशयिनी । जितजगत्त्रया चासौ अतिशयिन्येव सा चासौ रूपसम्पश्च जगत्त्र्यातिशयिरूपसम्पत् यस्यां तया ततो वा भवन् यः प्रभूततरो विस्मयः आश्चर्यं तेनाकुलीकृतानि सम्भ्रमं नीतानि मानसान्यन्त:करणानि येषां ते तथा तैरिति । माऽस्य त्रैलोक्य- दुर्लभस्याध:कृताशेषरूपसम्पदो' ऽसदृशजनदृष्टिपातेन स्व (च्छ ) लितं मा भूदित्ये • ત્રમાૐ:] અચળાવતાળ શિમિતિ માત્ર કૃતિ ! [ ૭ ।। ] । ૧ ( ગૂ. અ. ) કલ્મષ (પાપે, વિઘ્ના)ના વિનાશ કરનાર અને ( ( કેઇવડે) વિઘ્ન કરવાપણું હાતુ નથી, તા પણ ભક્તિ-પરાયણુ અને અતત્ત્વ તરફ ન જોનારા લેાકેાએ આદરેલુ જિનેન્દ્રને લૂણ ઉતારવાનું આ કાર્ય તમારા શ્રેય માટે હા. આ કાર્ય દેવલેાકના સ્વામીએ દર્શાવ્યું છે, જેમાં સૌધર્માધિપતિ અગ્રેસર છે. ત્રણ જગતને જિતનારી અતિશયવાળી રૂપ-સપત્તિ જોવાથી થયેલા અત્યંત આશ્ચય વડે જેમનાં મન આકુલ થયાં છે, તે ઇન્દ્રોએ ‘ ત્રણે લેાકેાને દુભ સમસ્ત રૂપ-સૌંપત્તિને ન્યૂન કરનાર આ અત્ ( જિન)ને, દુઃજનના દૃષ્ટિપાતવડે( નજર લાગવાથી ) છલવાનું ન થાએ’ એવી રીતે આકુલ થઇને લૂણ ઉતારવાનું દર્શાવ્યું છે. ૭. [ ગાથા ] વદુર્ણ-વિદ-યાત-૧૨૫ક્ષેપ-પૂરતાામ્ । शृङ्ग-च्छटाऽभिरामं दिकपालेभ्यो बलिं दद्यात् ॥ ८ ? તા. તો અમદ રાગિન ! ૨ તા. નાત-1 રૂ તા. ક્ષેત્ર . Page #171 -------------------------------------------------------------------------- ________________ [११०] વાદિવેતાલ–વિરચિત [पं. ] दिक्पालेभ्य इन्द्रादिभ्यो बलिं दद्यादिति संबन्धः । किंविशिष्टम् ? बहुवर्णानि यानि पिष्ट-यातकानि, तैर्यः परस्पराक्षेपो. ऽन्योन्यताडनं तेन पूरितमाकाशं यस्मिन् बलौ दाने वेति । शृङ्गैः छटास्ताभिरभिरामं रमणीयमिति ॥ [८ ।।] (गू अ.) (पछी) dani पिष्ट-यात ( 41४11)43 જે પરસ્પરમાં અફળાવાથી આકાશ ભરાઈ જાય છે, તથા જે शृंग-२७टामा( पी२४ारीमा )पडे मनिराम( २मणीय) छे, तेवो Mलि[द्र परे] यासीन आपे. ८. अनुष्टुप ] पुनराघोषयेच्छान्ति, सर्व दिक्षु क्षिपन् बलिम् । समाहितात्मा' कुर्वाणश्चैत्यसम-प्रदक्षिणाम् ॥ ९ [पं. ] इन्द्रमग्निमित्यादीनाघोषणमकारि; पुनरपि तानेवरे दिक्पालान प्रत्येकमुद्दिश्य शान्तिमुद्घोषयेदिति । किं कुवन् ? सर्वदिक्षु क्षिपन् बलिम् । किंभूतः ? समाहितो दत्तावधान आत्मा यस्य स तथा । कुणिः किम् ? चैत्यं बिम्ब तस्य यत् सम गृहं तस्य प्रदक्षिणामिति ॥ [९॥] ( भू. २१. ) सब हिमामा पति ता(मायत), समाहित (सावधान) मात्मा(श्राद्ध) चैत्य-समसिनसिना घ२)न प्रक्षिा કરતાં ફરી પણ તે જ દિક્પાલેને, પ્રત્યેકને ઉદ્દેશીને શાંતિની उधाषाणा ४२. ६. १ ता. संगैः । २ ता. तान्मा । ३ ता. तावेव । Page #172 -------------------------------------------------------------------------- ________________ [ १११] અભિષેક-વિધિ श्रीसङ्घ - जगज्जनपद- राज्याधिराज्य - सन्निवेशानाम् । गोष्ठी-पुर-मुख्यानां व्याहरणैर्व्याहरेच्छान्तिम् || १० [ पं.] शान्ति व्याहरेत् । केषाम् ? श्रीसङ्घादीनाम् । कथम् ? गोष्ठी च पुरं च तयोर्मुख्यास्ते आदिर्येषां ग्राममुख्यादीनां ये गोष्ठीपुर- मुख्यादयः तेषां व्याहरणानि शब्दितानि तैरिति । इदमुक्त भवति- 'गोष्ठी-पुर- मुख्याय शान्तिर्भवत्ये (त्वे) वं 'श्री सङ्घाय' इत्यादि । किं च चैत्यादि - बन्द तेत्येवं गम्भीर मुद्द्घोषयेश्च घण्टा - शंखनिनादादिभिरनुगतं युक्तमिति । किंविशिष्ट: ? ३ प्रस्फुटन स्पष्टो रोमा रोमोद्गमो यस्येति स तथा ।। [ १० ॥ ] १. ( . . ) श्री संघ, भगत्, ४नयह, राज्याधिरान्त्य, सन्निવેશ, તથા ગાછીના અને પુરના મુખ્ય(આદિવડે ગ્રામ-મુખ્ય વગેરે)નાં બ્યાહરણા(ઉચ્ચારણા)વડે શાંતિ ઉચ્ચારે( · શાંતિ વતુ श्रीसंधाय ' मे वगेरे. ) 6 , વિશેષમાં ઘટા, શ ́ખના નિ વગેરે સાથે જેનાં રામાંચ अत्यंत सुट(जडां) थयां छे, तेथे [ श्रद्धालु भक्त श्री ]' तभे ચૈત્ય વગેરેને વંદન કરો’ એવી રીતે ગંભીર ઉદ્ઘાષણા કરે. ૧૦. [पं.] चैत्यादि - वन्दनार्थमाह्वान - प्रकारं दर्शयतिચૈત્ય વગેરેના વંદન માટે આહ્વાનને પ્રકાર દર્શાવે છે १ ता. वंदते । २ ता. संख । ३ ता. प्रस्पुरन् । ४ ता. ननप्र । Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ११२ વાદિવેતાલ-વિરચિત [ वसन्ततिलकम् ] आयात किन्नर-नरामर-सिद्ध-साध्य गन्धर्व-पन्नग-निषाद-नभश्चरा'द्याः । भूत्वा प्रसन्नमनसो मुनिपाद-पन, वन्दध्वमायत-भवार्णव-यानपात्रम् ॥२११ [पं.] आयात आगच्छत यूयम् । के ? किन्नरेत्यादि । किन्नरादीनां नभश्वरान्तानां कृतद्वन्द्वानाम् आद्यशब्देन सह बहुब्रीहिः । आद्यशब्देन चादेया भवनपति-ज्योतिष्कादयः । किन्नरसिद्ध-साध्य-गन्धर्वा व्यन्तर-विशेषाः, नभश्चरा विद्याधर-विशेषाः। पन्नगा नागेन्द्राः। निषादा राक्षसाः । भोः ! सर्वेऽप्यामन्यन्ते। प्रसन्न-मनसो भूत्वा मुनि-पाद-पद्मं वन्दध्वं प्रणमत यूयम् । किंभूतम् ? आयतो विस्तीर्णो यो भव एवार्णवस्तत्र यानपात्रं भवोत्तारणसामर्थ्याद्, अथवा आयतं वा भवार्णवे यानपात्रम् ।।[११॥] (भू. म.) सिन्नरे। !, नरे। !, ममरी !, सिद्धा!, साध्य!!, गध !(०३२-विशेषा), पन्नगी!(नागेंद्रो!), निषाहो !(राक्षसो !) नमश्चरे !( विद्याधर-विशेष!!) [आधश थी सपनपतिमा, તિષ્ક ! વગેરે ] તમને સર્વને આમંત્રણ કરવામાં આવે છે કે-“તમે આવો અને પ્રસન્ન મનવાળા થઈને મુનિ(જિન)ના પાદ–પદ્મને વંદન કરે કે જે સંસારથી તારવાનાં સામર્થ્યવાળું હોવાથી વિસ્તારવાળા ભવરૂપી સમુદ્રમાં વિશાળ યાનપાત્ર(વહાણ) छ. ११. १ ता. दाद्या। २ ता. पद्य । ३ ता. १२ । ४ ता. भूत्स । Page #174 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [११] [ गाथा ] विहिताभिषेकमभिषेक-वृत्त-वृत्त-प्रवृद्ध-संस्तुतिभिः । सुरवृन्द-वन्दितांड्रेन्दित्वा भगवतो बिम्बम् ।। [१२] [ अनुष्टुप् ] पुनराघोषणा-पूर्व, सममेव समाहितः । चितीर्वन्देत वन्द्यानां, देवकोष्ठ-प्रतिष्ठिताः ॥ ११३ [पं. ] भगवतोऽहतो विहिताभिषेकं बिम्बं वन्दित्वा पुनश्चितीः प्रतिमा बन्देत नमस्कुर्यात, वन्द्यानां भगवतां देवकोष्ठे देवगृहे प्रतिष्ठिताः । कथम् ? वन्दित्वा अभिषेके वृत्ते वृत्तप्रवृद्धा याः संस्तुतयस्ताभिरिति । अभिषेक-वत्तशब्दयोः कर्मधारयः। किंभूतस्य भगवतः ? सुरवृन्दैर्वन्दितावही पादौ यस्य स तथा । कथं चितीवन्देत ? आघोषणा पूर्वा यस्मिन् वन्दने तत् तथा। सममेवेति स्नात्र-सम्भ्रम-मिलितजनैः सममेव समाहितो यत्नवानिति ॥ [ १२-१३ ॥] (गू अ.) भनौ यथे। वोन हाथी पहायता छ, ते ભગવાનના અભિષેક કરાયેલા બિબ(પ્રતિમા)ને, અભિષેક થઈ ગયા પછી વૃત્ત-પ્રવૃદ્ધ(વર્ણ, માત્રા વગેરેથી વધતાં મેટા છે - કાવ્યોવાળી) સારી સ્તુતિઓ દ્વારા વંદન કરીને સમાહિત ( सावधान, यत्नपाणी-यावाणा) श्रद्धागु-श्राव४ स्नात्र-प्रस આદરથી મળેલા જન સાથે જ, દેવક8(દેવગૃહ)માં પ્રતિષ્ઠિત એવી, વંઘો(વંદન કરવા એગ્ય ભગવંતોની ચિતિઓ (પ્રતિમાઓ)ને, ફરી આઘેષણ કરવા પૂર્વક વંદન કરે૧૨-૧૩ १ ता. १४ । Page #175 -------------------------------------------------------------------------- ________________ [ १.१४] વાદિવેતાલ-વિરચિત [ शालिनी] चेलोत्क्षेपैः पुष्प-धूपादि-दानैः, __सन्मानादीन् दिपतीनां विसर्गम् । कृत्वा शेषान् शेष-दिव्यावतारान्, आरात् प्राप्तान् प्रेषयेत् स्वाधिवासान् ।।१४ [पं.] दिक्षतीनां दिक्पालानां विसर्ग प्रेषण कृत्वा, सन्मानादींश्च चेलोत्क्षेप[:], पुष्प-धूपादि-दानः कृत्वा, तत: शेषान् दिकगलेभ्योऽन्यान् शेष-दिव्यावतारान् । आराद् वेगाद् दूराद् वाऽऽसन्नाद् वा प्राप्तान् आगतान् प्रेषयेत् स्वाधिवासान् स्वकीयानि स्थानानि ।। [१४॥] (ગૂ. અ.) ચેલેક્ષેપ (વસ્ત્રોનાં ઉખેવવાં-દવજે ફરકાવવા વગેરે )વડે, તથા પુષ્પ, ધૂપ વગેરે આપવા વડે દિકૃપતિએ (દિપાલે ને સન્માનાદિ (આદિ શબ્દથી સત્કાર વગેરે) કરીને વિસર્જન કરીને, બાકીના બીજા દિવ્યાવતાર(દેવ)ને જેઓ વેગથી, દુરથી કે પાસેથી આવેલા હોય, તેમને પિતાના અધિવાસે (स्थान) १२५ भाव-विसन ४२. १४ [गाथा ] अभिषेक-दर्शित-सानिध्य-निरस्त-कल्मषोल्लाघाः ।। गच्छन्तु यथास्थानं, ये केचिदुपागता दिव्याः ॥ १५ [पं. ] अर्हतोऽभिषेक(के) दर्शित यत् सान्निध्य तेन निरस्तं यत कल्मपं पापं तेन उल्लाघा निधियः निराकुला वा गच्छन्तु यथास्थानं ये केचिदुपागताः समागता दिव्या दिवि भवा इति ॥ [१५ ॥ - Page #176 -------------------------------------------------------------------------- ________________ અર્ધદભિષેક-વિધિ ૧૧૫] (ગૂ અ.) દિવ્ય વિભવવાળા હે દિવ્યે! અત્ના અભિપિકમાં દર્શાવેલ સાન્નિધ્યવડે કલમ(પાપ)ને નષ્ટ કરવાથી ઉલાઘ (નિર્વાધ, નિરાકુલ) થયેલા આપ, જે કે આ પ્રસંગે અહિં “પધાર્યા છે, તે સર્વ યથાસ્થાન(તિપિતાને સ્થાને } જાઓપધારો. ૧૫ [ અનુરુપ ] ग्रहपीडोपशानौ तु, प्रतिमा स्लपयेद बुधः । Rayagi, vમાઇ–મeતા ? [पं.] ग्रडेभ्यो ग्राहै पीडा तभ्या उपशान्ति:, तम्या 'तु कर्तव्यायां प्रतिमां जिनविरचं म्नपयेन । कः ? बुधः। किंभूताम ? नव ग्रहा आदित्यादयः परिचर: परिवारो यस्या: मा तथा ताम् । મામve fuતામિતિ . [૨૬] (ગૂ. અ.) ગ્રહથી અથવા ગ્રહો વડે થતી પીડાની ઉપશાંતિ(ગ્રહશાંતિ) કરવી હોય ત્યારે, બુધે(વિધિના જાણકાર વિદ્વાને) આદિત્ય વગેરે નવગ્રહ-રૂપી પરિચર(પરિવાર)વાળી. તથા પ્રભા–મંડલથી મંડિત વિભૂષિત) એવી પ્રતિમા( જિનબિંબ)ને સ્નાન(સ્નાત્ર) કરાવે. ૧૬ [ મનુ कृतपूजा बलीयांसः, सातिरेक-बला ग्रहाः । भवन्ति दुर्बलाः सौम्याः, मध्यस्था बलशालिनः ॥ २१७ છે તા. 7 : ૨ તા. જેવી રે તા. ૨૨ ! For Private Page #177 -------------------------------------------------------------------------- ________________ [ ११६] વાદિવેતાલ–વિરચિત [पं.] ग्रहपूजा-फलमाह- कृता पूजा येषां ग्रहाणां ते तथा कृतपूजाः सन्तो बलीयांसो बलवत्तराः सातिरेकबला भवन्ति, दुर्बलाश्च पीडाकारिणः सौम्या भवन्ति, मध्यस्थास्तु बलशालिनो बलीयांसो भवन्ति ।। [१७ ॥] (यू. म.) हyoनु छ- पूत राया छता अडी, જે બલવાન બલવત્તર(પ્રબલ) હોય, તે અત્યંત વધારે બલવાળા થાય છે, દુબલ(પીડા કરનારા, દુષ્ટ-અશુભ) હય, તે સૌમ્ય (શુભ) થાય છે અને મધ્યસ્થ હોય, તે બલશાલી(અધિક બલવાળા) થાય છે. ૧૭ [ अनुष्टुप ] ततो यथास्वं चारेषु, यथाशक्ति समाहितः । ग्रहाभिषेकं कुर्वीत, वीत-व्यामोह-विप्लवः ॥ १८ [ पं. ] तत: 'कारणाद् यथास्वं यथाऽऽत्मीयवारेषु यो यस्य बार इत्यर्थः । यथाशक्ति शक्त्यनतिक्रमेण समाहितो ग्रहाभिषेकं कुर्वीत। वीतो विगतो व्यामोह एव, व्यामोहेन वा विप्लवो यस्य स तथा। विप्लवस्तु अन्यस्य बारेऽन्यस्य पूजाकरणम् ॥ [१८॥ (. २५.) त्या२ पछी (ते प्रमाणे ४ा पछी ) पातपाताना वाभि (गना वार हाय, ते प्रमाणे ), व्याभाड( व्यासता) અને વિલવ(બીજાના વારમાં બીજાની પૂજા કરવી તે)થી રહિત થઈને, યથાશક્તિ સમાહિત (સાવધાન-સ્વસ્થ) થઈને ગ્રહોને અભિષેક કરે, ૧૮ १ ता. कर । Page #178 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [११७] [ उपजातिः] कृत्वाऽर्हतः स्नात्रविधि विधानाद, अनन्तकल्याणयुजो यथोक्तम् । ततः प्रभामण्डल-मण्डितानां, कुर्यात् ग्रहाणां क्रमशोऽभिषेकम् ॥ १९ ग्रहस्नानानन्तरं बलि-पुष्प-दक्षिणादिक्रममाह ___ [अनुष्टुप.] यथावर्ण-बलि-सग्भिः , यथावर्ण-विलेपनः । यथोक्त-दक्षिणा-दानः, कृत्वा सानुग्रहान् ग्रहान् ॥ २० [पं. ] यथावर्ण-बलि-'स्रग्भिरिति यो यस ग्रहस्य वर्णस्तस्य तादृग्वर्ण एव बलिः, स्रक् च कार्येति; एवं विलेपनान्यपीति । यथोक्तानि योग्यानि यानि दक्षिणा-दानानि तैः सानुग्रहान सप्रसादान ग्रहान् कृत्वा । ततश्च यतीन् पूजयेदिति संबन्धः। तत्र तावदादित्यो हिङ्गुलुकवर्णः। तस्य बली रक्तशालिना कार्यः । साधुभ्यो भोजन गुडौदन-प्रधानं देयम्, दक्षिणा तु रक्तचन्द्रोदकः । सोम : ४श्वेतः । बलि: ४श्वेत एव गर्भषष्टिकैः, पुष्पाणि च कुन्दादीनि इति । साधुभ्यो भोजनं घृत-प्रधानं पायसं, दक्षिणा शङ्खः । १ ता. श्रग्भि । २ ता. श्रक्च। ३ ता. न्यापैति । ४ ता. स्वेतः । Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ | વાદિવેતાલવિરચિત (ગૂ. અ.) અનંત કલ્યાણાથી યુક્ત એવા અત્ની સ્નાત્રવિધિને કથન પ્રમાણે વિધિથી કરીને ત્યાર પછી પ્રભામંડળથી મડિત એવા ગ્રહેાને ક્રમથી અભિષેક કરે. ૧૯ [ગ્રહાને સ્નાન કરાવ્યા પછી અલિ, પુષ્પ, દક્ષિણા વગેરેના ક્રમને કહે છે જે ગ્રહના જેવા ત્રણ હાય, તેને તેવા વને અખિલ અને તેવા વર્ષોંની માલા કરવી જોઇએ; વિલેપના પણ એવી રીતે કરવાં જોઇએ. વણ પ્રમાણે અલિ અને માળાએ વડે, તથા વષ્ણુ પ્રમાણે વિલેપના વડે, તથા યથાક્ત ( ચેાગ્ય એવાં )દક્ષિણા દાનેા વડે ગ્રડેને સાનુગ્રહ(સપ્રસાદ-પ્રસન્ન) કરીને [ ‘ત્યાર પછી યતિઓ(સાધુએ)ને પૂજે.’] [ ૧] તેમાં પ્રથમ આદિત્ય હિંગલેાક જેવા વર્ણના છે, તેને અલિ રાતા શાલિ(ચોખા)વડે કરવા. સાધુઓને ભેાજન ગુડ(ગાળ) અને આદન(ભાત)ની પ્રધાનતાવાળું આપવું, અને દક્ષિણા રક્ત ચંદ્રોદક (રાતા નાણા )ની આપવી. [૨] સામ (ચંદ્ર) શ્વેત છે, તેથી તેને અલિ પણ શ્વેત સાડી ચાખાઓને આપવા, પુષ્પા કુદ વગેરે ચડાવવાં. સાધુઓને ભાજન દ્યુત-પ્રધાન પાચસ(દૂધપાક)નું આપવું. દક્ષિણામાં શંખ આવે. अङ्गारको जपाकुसुम - सन्निभः । बलिस्तादृगेव वर्णकैरपि હાય:। પુqથપિ વીરારી નીતિ। સાધુ-મોઝનું વૃતप्रधानं घृतपूर्णादि । दक्षिणा रक्तवसनम् । ૨ તા. નિતિ Page #180 -------------------------------------------------------------------------- ________________ અહંદભિષેક-વિધિ [११८] बुध : पीतः। तस्मै बलि-'सजौ तादृशावेव । साधु-भोजनं क्षीरान्नम । दक्षिणा सुवर्णम् । बृहस्पतिरपि पातः । भो ननं दध्यो दम् । दक्षिणा वस्त्राणि। शुक्र : २श्वतः । बलि-पुष्पाणि सोमोक्तानि । साधु-भोजनं घृतम् । दक्षिा उपा- हौ। शनैश्चर ईषलकृष्णः । बलि-सजावपि तादृशावेब । भोजन तिल पिष्टम । दक्षिगा ध्वजः । राहुरतिकृष्णः । बलि: कृष्णचनकाः। पुष्पाण्यापि कृष्णान्येव । भोइन कृसरा । दक्षिणा अयोमयं भाण्डम् । केतमःणः । बलि-स्रजी तादृशावेव । भोजनं नानाप्रकार३ मन्नम् । दक्षिणा कृष्णकम्बलः । [२०] [गाथा ] एवं ग्रहोपशान्तिः, कार्या नरेण शान्तिमिच्छता ॥ इति । • [31 म॥२४ (भ ) पानां सुम(सुह) सरा હોય છે. તેને બલિ તેવા જ વર્ણન વર્ણ કે વડે પણ કરાય. પુષ્પ પણ નાં કણેર વગેરે. સાધુને ભેજન વૃત–પ્રધાન ઘેબર વગેરે. દક્ષિણમાં રાતું વસ્ય. . [४] पीत( पी व वाणी) उय छे. तेने पति અને માલાઓ તેવા જ વણની. ભેજન ક્ષીર–પ્રધાન અન્ન દક્ષિણમાં સુવર્ણ १ ता. श्रजौ। २ ता. स्वेतः। ३ ता. राम । Page #181 -------------------------------------------------------------------------- ________________ [૧૨૦] વાદિવેતાલ-વિરચિત • [૫] બૃહસ્પતિ પણ પીળે હોય છે. ભેજન દહિં-ભાત. દક્ષિણામાં વસ્ત્રો. - [૬] શુક વેત છે. બલિ અને પુષે સેમમાં કહ્યા તે. સાધુને ભેજન વૃત. દક્ષિણમાં ઉપામહે (પગરખાં). - [ ૭] શનૈશ્ચર ઈષ(થડ) કૃષણ હોય છે. બલિ અને માલા પણ તેવી જ.ભેજન તિલ-પિષ્ટ (તલ-ચૂર્ણ—લોટ). દક્ષિણમાં વજ. - [૮] રાહુ અતિ કૃષ્ણ હોય છે. બલિ કાળા ચણા પુષ્પ પણ કાળાં જ. ભેજના કૃસરા(તિલા), દક્ષિણામાં લેઢાનું પાત્ર-વાસણ. [૯] [ ધૂમાડા જેવા વર્ણવાળ હોય છે. બલિ અને માલા પણ તેવા જ વર્ણના. ભજન વિવિધ પ્રકારનું અન્ન. દક્ષિણમાં કાળે કામળે. ૨૦ - શાંતિને ઈછતા મનુષ્ય એવી રીતે ગ્રહશાંતિ કરવી જોઈએ. ततश्च सङ्घ गच्छं वा, यथासम्भवमेव वा। વત્ર–પાત્રાજ–ઘાના, ફૂગ થતો જતીન્ | ૨૨ [पं. ] ततोऽनन्तरमुत्सर्गेण सङ्घम् , अपवादेन गच्छमात्मीयं, ततोऽपि यथासम्भवमिति यद् यस्य सम्भवति, यो वा साधुस्तत्र सम्भवतीति पूजयेत् सपर्या विदध्यात् । प्रयत आदरवान् । कैः ? વસ્ત્ર–પાત્રાન્નાનાગૈઃ કાર ? વતીન ચા-પૃદુવાર-બપદ્માનિત [૨૨ ]. - (ગૂ. અ.) ત્યાર પછી શ્રદ્ધાળુ શ્રાવક આદરવાળે થઈને ઉત્સર્ગથી સંઘને, અપવાદથી પિતાના ગચ્છને, ત્યાર પછી Page #182 -------------------------------------------------------------------------- ________________ અદભિષેક-વિધિ સંભવ પ્રમાણે (જેને જે સંભવે, અથવા ત્યાં જે સાધુ સંભવે ) तेने यूथे; गृहवास-प्रपंशने त्याग-१२नारा यतिगाने ( साधुखोने) वस्त्र, पात्र, अन्न-पान वगेरे द्वारा यूथे. २१ स्नात्रानन्तरं स्नात्र - १ प्रशंसाद्वारेण धर्मकथामाह [ उपजातिः ] प्रशस्यमायुष्यमथो यशस्यं, जयास्पदं सम्पदमावहन्तम् | हेतुं सदा सौख्य-परंपराणां, करोत्यपुण्यो न जिनाभिषेकम् || २३ [ पं. ] प्रशस्यं प्रशंसनीयम् । आयुष्यं आयुषे हितम् । अथो निपातः समुच्चयाद्यर्थः । यशस्यं यशसे हितम् । जयाना 'मास्पदं स्थानं कारणमिति तात्पर्यम | सम्पदं समृद्धिम् आवहन्तं प्रापयन्तम् । सौख्यानां या: परंपरा: चक्रवर्तीन्द्र-मोक्षाद्यास्तासां सदा हेतुं निमित्त तमेवम्भूतं जिनाभिषेकम् अपुण्यो जनो न करोति, तस्य तथाभूतसमग्र सामग्र्यप्राप्तेरिति । [ २३ ।। ] ( गू. अ. ) [ स्नात्र पछी, स्नात्र-प्रशंसा द्वारा धर्मस्थाने अड्डे - ] प्रशस्य ( प्रशंशनीय ), आयुष्य भाटे हितअरी, ज्योना आस्यदृ३५- स्थान३५ ( अर्थात् अरण ), संचहा (समृद्धि) आप्त કરાવનાર, ચક્રવતીનાં, ઈંદ્રનાં અને મેક્ષનાં સુખાની પરપરાએ ના સદા હેતુ( નિમિત્ત )રૂષ એવા પ્રકારના જિનાભિષેકને પુણ્ય-રહિત (હીનપુણ્ય) જન કરતા નથી; કારણ કે તેને તેવા પ્રકારની સમગ્ર સામગ્રી પ્રાપ્ત થયેલી હાતી નથી. २३ १ ता. प्रसंशा । २ ता. मापदं ! L 17 Page #183 -------------------------------------------------------------------------- ________________ [ १२२] વાદિવેતાલ-વિરચિત [अपरवक्त्र भद्रिका] इति विहत-विपत्पराक्रम, स्नपनविधिमहतोऽहतो विधिम् । पतिसमयमनुस्मरन्ति ये, सकल-सुखाम्पदतां व्रजन्ति ते ॥२४ [पं. ] ' इति परिसमाप्तौ । २ विहतः विपद आपदः पराक्रमः सामर्थ्य येन स तथा तम् । कम् ? स्नपन-विधिं स्नात्र-विधानम् । कस्य ? अर्हतः। किंभूतस्य ? विधिमर्हतः समस्त शोभनविधानयोग्यस्य । प्रतिसमयं प्रतिक्षणमनुस्मरन्ति चिन्तयन्ति ये कृतिनस्ते सकल-सुखास्पदतां समस्त-४सातवेदनीय-भाजनतां व्रजन्तीति ॥ [२४ ॥ श्रीशान्ति( ? वादि )वेतालीय-पर्व-पञ्जिका समाप्ता इति । कृतिरियं श्रीशीलाचार्यस्य । (ગૂ. અ.) એ પ્રમાણે, સમસ્ત શોભન વિધિને યોગ્ય એવા અહંતનો સ્નેપન(સ્નાત્ર)-વિધિ, જે વિપત્તિના પરાક્રમને વિનષ્ટ કરનાર છે, તેને જે ભાગ્યશાળીએ પ્રતિસમય(પ્રતિક્ષણ) સંભારે છે, તેઓ સકલ સુખેનાં સ્થાન પામે છે. ૨૪ શ્રી શાંતિન? વાદિવેતાલીય પર્વની પંજિકા સમાપ્ત થઈ, આ કૃતિ શીલાચાર્યની છે. १ ता. इतिः। २ ता. विहितः । ३ ता. सोभन । ४ ता. साता । Page #184 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् [१] ग्रन्थद्वयस्य प्रा. सं. पद्यानां वर्णक्रमेण सूची। क्रमांकः १५ १२ २३ पद्य-प्रारम्भः अद्यापि जन-समाजो अद्याभिषेकसमये अन्यदपाकृतपङ्कअभिषेकपयोधारा अभिषेकवारि हारि [पं.] अभिषेकविधिमुदारं अभिषेकादिमहोत्सवम् [पं.] अर्पितमनर्पितं वस्तु अर्हदभिषेक-दर्शितअर्हदभिषेक-पूत अवणिय-कुसुमाहरणं अवणेउ निरवसेसं अवरिक्खलिएण जिय अवहरउ मजण-जलं अशेषभुवनान्तराश्रित[पं.] अशेषाघौघहन्तारं अहिअं विलेवणामोयअहो ! विविधविस्मया १२ Page #185 -------------------------------------------------------------------------- ________________ १२४] ग्रन्थद्वयम्य प्रा. सं. पद्यानां पृष्ठे क्रमांक: u w V30 MY V V पद्य-प्रारम्भः [पं.] आचार्यजीवदेवस्य आयण्ण-आयण्ण-विसजिया वि आयात किन्नर-नरामरआरत्तिअं निअच्छह आलिंगिओ विरायसि आ स्नात्रपरिसमाप्तेः इति दिगधिप-कीर्तनाभिरक्षा-- इति धन-रत्न-सुवर्ण-स्रग्इति विहत-विपत्-पराक्रम इति शस्त-समस्त-सरित्इदं जितजगत्त्रयइन्द्रमग्नि यमं चैव उअह जिणे मलअंमि व उचितमभिषेककाले उदाररशनागुण उपनयतु भगवंस्ते [पं.] उपमानेन यत् तत्त्वम् उयह कणअच्छविहरे उयह पडिभग्गपसरंउवणेउ मंगलं वो उवणेउ वो सुहाई [पं.] उवमाए य संजुत्तं ___ एवमाघोषणं कृत्वा V my or 20 Page #186 -------------------------------------------------------------------------- ________________ वर्णक्रमेण सूची। [१२५] ___क्रमांकः १०४ १ १३ १३ ७९ १८ mur ११७ ३७ पद्य-प्रारम्भः एवं स्नात-विलिप्ताएम नूण णवि जाणइ कथय कथं प्रशमनिधेः कल्पलता-कलिका-सुरभीणि किं लोकनाथ ! भवतोकुंकुमहद्यां द्यामिव कुरुतां कल्पमहीरुहकुर्वन्तु तेऽभिषेकं कृतपूजा बलीयांसः कृत्वाऽहंतः स्नात्रविधि कोसंबि-संठियस्स व गगनगामिगणेशविलासिनी[पं.] गीतिरेव गीतिका [पं.] गोग्गटाचार्य-शिष्येण ग्रह-पीडोपशान्तौ तु चेलोत्क्षेपैः पुष्प-धूपादि-दानैः चैत्यालयेन केचित् छत्रं चामरमुज्ज्वलाः जं देवेहिं सुमेरुजण-मणहरो विरायसि जह जह य विज्झविज्जइ जाते जिनाभिषेके जिण-देह-लग्ग-मजण २४ १६ ११५ ११३ १०१ ३५ १८ Page #187 -------------------------------------------------------------------------- ________________ पृष्ठे [ १२६] ग्रन्थद्वयस्य प्रा. सं. पद्यानां पद्य-प्रारम्भः जिण-मज्जणपीढजिण-वंदणचणजिण-सरीर-पडणुच्छलंत-- जिन-भवन-बिम्ब-पूजाणिम्मलम्मि परिवजियणिव्वत्तिय-मजणततश्च संघं गच्छं वा ततः प्रभृत्येव कृतानुकारं ततो यथास्वं वारेषु तद् यदि कृतानुकार तं नस्थि जं अलंघ तवेश ! निग्रन्थगणाग्रगामिनोतह वि य तुह जाणंतओ तिष्ठतु तावदलंकृतिः तुह संगयंग-संगमदंसण-विसुद्ध-तवदेवी तवोपनयताम् धम्माधम्म-फलमत्थि धूमावलिं नियच्छह नागाः फणा-मणि-मयूखनानावणैर्वर्णकैर्गन्ध-लुब्धपणमह घणकम्म-सेल-वजपतत्पद-परिक्रम-क्रम - ० 0 sms Mr Vrrr १४ Page #188 -------------------------------------------------------------------------- ________________ [१२७] क्रमांकः पृष्ठे २३ २८ १८ ११० वर्णक्रमेण सूची। पद्य-प्रारम्भः पयइ-सुद्ध-णिप्पंक-- पल्हत्थिजंत-कलसपसमेउ वो भवंतरपसरंत-चंदणुद्दामपायात् स्निग्धमपीक्षित पावं समप्फुसउ वो पासठ्ठिएहिं सोहसि पुण्यं पवित्रमपबिद्ध-रजो-विकारम् पुनराघोषणा-पूर्व पुनराघोषयेच्छान्ति प्रत्यूह-समूहापोहप्रशस्यमायुष्यमथो यशस्यं प्राक्-पाश्चात्याम्भोधिप्रादिग्वधू-वर ! प्राप्ते पुनीतां प्रविहारयन्त्यौ प्रोद्भूत-भक्ति-भरफरुसेहिं महिज्जन्तस्स बहु मण्णइ ताई परं बहुवर्ण-पिष्ट-यातकबहुविह-कुसुमं सुहाभिरामं भवत: पूर्वावस्थामास्थाय भवति लघोरपि महिमा भवतो भवने बिम्बे १२१ ७८ ० ॥ ... १०९ ९२ १०२ Page #189 -------------------------------------------------------------------------- ________________ क्रमांकः २७ ५ १०७ १०७ [१२८] ग्रन्थद्वयस्य प्रा. सं. पद्यानां पद्य-प्रारम्भः भव्यानां भव-सागरभाति भवतोऽभिषेके भाति भवतो ललाटे भुवण-बहु-मण्णिथ-गुणो भुवनत्रयैकदीपस्य भृङ्गार-नाल-निर्झरभो भोः ! सुरासुर-नरोरगमणहर-बालायवमन्दरकन्दोत्तरकुरुमन्दार-पुष्प-मकरन्दमल्लास्फोटन-वल्गनमसिण परिअड्ढंती महुमासस्स व पेच्छह महुरं परिणाम-सुहं माङ्गल्यमिन्दु-कुन्दावदातं मा मंस्थाः संस्थातो मीन-कुरङ्गमदागुरु-सारं मुक्तालङ्कार-विकार-सारमुणिवइ-देहुच्छलियं मेहावलि व्व गअणंगण यथावर्ण-चलि-स्रगभिः [पं.] यदवाप्तं मया पुण्य यो जन्मकाले कनकाद्रिशृङ्गे Page #190 -------------------------------------------------------------------------- ________________ वर्णक्रमेण सूची। [ १२८] पृष्ठे क्रमांकः पद्य-प्रारम्भः रक्षार्थमाहित-विरोधरिपुसेना- क्लेशरूप वयः परिकरः वयणं कय-कुंकुम-राययं वहइ सिरिं तिअसविच्छूढ-माणस-निवासविहिताभिषेकमभिषेकशक्तित्रितयाध्यासितशिवाय शिव विस्तरत् श्राद्भः स्नातानुलिप्तः [पं.] श्रीजीवदेव-सत्प्रोक्तं श्रीमत् पुण्यं पवित्र श्रीसंघ-जगज्जनपद मद्वेद्यां भद्रपीठे [पं.] सम्यक् व्याख्यां समुत्सृज्य सर्वजित: सर्वविदः सन्यैः सर्वपुष्पैः सर्वोषध्यः सर्वतीर्थोदकानि सव्वंगिओ वि पेच्छह सिद्धेहि सिद्ध-जय-मंगल www xxx on womG Page #191 -------------------------------------------------------------------------- ________________ क्रमांकः [१३०] ग्रन्थद्वयस्य प्रा. सं. पद्यानां सूची ! पद्य-प्रारम्भः सुरासुर-नरोरग[पं.] सूक्ष्मान्तरितदूरार्थाः [पं.] संवत्सरेषु षडधिकेषु स्नपयन्ती जिन जातस्फुटकेसरेण कम्पित स्वच्छतया मुनिगात्र[पं.] स्वाभाविकाः कर्मविनाश जाश्च स्वामिन् ! नित्यं निय॑लीकस्य हिअए ता दूर चित्र हिमाद्रिशृङ्गान्तरसद्म-पद्म हिययाई पडन्तं Page #192 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् [२] इतिहासोपयोगि-विशेषनाम-सूची । विशेषनाम पृष्ठे विशेषनाम पृष्ठे अग्नि (हुतभुक् दिक्पाल) | कनकाद्रि ५०-५१ ५७,५८, कीर्ति (देवी) अपरविदेह ८०,८१ / कुबेर(गुह्यकेश्वर,धनद दिपाल) अपराम्भोधि (पश्चिम समुद्र) ५५-५६,५९-६१ ७७-७९,८३ | केसरी (हृद) ८०,८१,८५ अभिषेक-वारि ६९-७०,८३ | कोसंबी (कौशाम्बी) ३७ अभिषेकादि-महोत्सव १०० क्षीरोद (क्षीरोम्भोधि दुग्धसिन्धु) अर्हत्-स्नात्र अर्हदभिषेक ८२,८३ गंगा(नदी) ७६-७७ अर्हदायतन गोग्गटाचार्य १,३,८,४१ अर्हद्-वाक्य घृताम्भोधि आचार्य-विद्या ३१ चन्द्रकुल ४१ आदिदेव(ऋषभनाथ) ५०-५१ चैत्य-सद्म आरत्रिकावतारण १०७ चैत्यालय १०१ इन्द्र(शक दिक्पाल) ५५-५६ जयदेव(छन्दःशास्त्रकार) ईशान (दिकपाल) ५५,६२ | जिन-पूजा १०० उत्तरकुरु ८०-८१ जिन-बिम्ब ऐरावत ६६,७५,१००,१०४ कंचण(कांचन)गिरि १८,३२ जिन-भवन २४ Page #193 -------------------------------------------------------------------------- ________________ [१२] इतिहासोपयोगि विशेषनाम पृष्ठे। विशेषनाम जिन-यात्रा १०० पांडुशिला जिन-स्नात्र | पुं(पौ)हरीक (हृद) ८१,८२,८७ जिनाभिषेक ८६-८९ पूर्व विदेह जीवदेव(आचार्य) ७,४१ पूर्वाभोधि (पूर्व समुद्र) तत्त्वादित्य ७६-७९,८८ तिगिछि(महाहृद) ७९-८१,८५ पौंडरीकिणी (बुद्धि देवी) ८६ दधि-जलधि ७३,७४ | प्रभास तीर्थ दिकाल ५५,६४,१०९-११० ब्रह्मा (दिक्पाल) ८०,८१ धवलपुरी ४१ बलि-विधान धृति(विधृति)देवी १०४-१८५,१०९-११० नरकान्ता(नदी) ८१,८२ भारत नाग(दिक्पाल) ५५,६३ मन्दर(मेरु) नारीकान्ता(नदी) ८१.८२ महापद्म (ह्रद) नित(ति) ५५,५६,५९ ७८,७९,८४ निग्रन्थगणाग्रगामिन: (अभिषेक, महापुंडरीक (हृद) ८३ गन्ध, धूप, माल्यादि, भवन,) महाहिमवत् (गिरि) अलंकृति-समर्थन, ९६-१८३ मागध तीर्थ निषध (कुलपर्वत) ७९,८०,८५ यम (समवर्तिन् दिक्पाल) नील (कुलपर्बत) ८०,८१,८६ ५५,५६,५८ पद्म (महाह्रद)७६.७७.८३-८४ रक्ता (नदी) ८२,८३ पद्मा(श्री)देवा ८३-८४ रक्तोदा (नदी) ८२,८३ पश्चिमसमुद्र ८८ | रम्यक (क्षेत्र) ८१,८२ पाणिनीय प्राकृतलक्षण २६ रुक्मि (कुलपर्वत) ८१,८२,८६ ८८ Page #194 -------------------------------------------------------------------------- ________________ विशेषनाम-सूची। [१33] विशेषनाम पृष्ठे | विशेषनाम पृष्ठे रूप्यकूला (नदी) ८२ | शिखरि गिरि(कुलपर्वत)८३,८७ रोहिता (नदी) शीता (नदी) ८०,८१ रोहितांशा (नदी) शीतोदा (नदी) ८०,८१ लवणावतारणक १०८ शीलाचार्य १२२ लक्ष्मी देवी संगमय(क) ७,८,३६ वरदाम तीर्थ संघ ८,१११ वरुण (दिपाल) ५५- समुद्रसूरि(समुद्राचार्य) ८,४१ वर्धमान तीर्थकृत् ३७ सिन्धु नदी S9 वादिवेताल सुमेरु (पर्वत) ५,४८ ४३,५२,६५,८९,१०३ सुवर्णकूला (नदी) वायु (दिक्षाल) ५५,५६,६० हरिकान्ता (नदी) ७९ वीतराग-स्नानकथा ९७ हरित् (नदी) ,, भवन हरिवर्ष (क्षेत्र) वीर जिनेन्द्र ५,८,१०,१३, हिमवत् (कुलपर्वत) १९-२८-३० हिमाद्रि ७६,७७ वैताढ्य (पर्वत) ८३ हैरण्यवत् शान्ति (उद्घोषणा) ११० ही देवी Page #195 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् [३] निर्दिष्ट-वृत्त-सूची। वृत्त-नाम पृष्ठे अनुष्टुपू ५५,५८,११०,१११,११३,१२० इन्द्रवज्रम् उपचित्रकम् २८,२९ उपजाति ५१,७६,११७-१२१ औपच्छन्दसिकम् गाथा ६,११,१२,१४,१६,१८,२०,३१-३७,३८-४०, .. ५२,५९,६०,६८,७२-७४, ८०-८३, ८८,९१-९३,९७-१०९,१११-११४ गीतिका २४,२७ [ द्रुतविलम्बितम् ] ৩9 द्विपदी (षड्गणा, सौम्या) १३,१६,१७,२३ पृथ्वी रूपकम् ७,१० वसन्ततिलकम् १,३,१९,३०,४५,४९-५०,५५, ५६,६३,६७,६९,११२ वैतालिकम् ३७,३८ शालिनी ७१,७५,७८,८२,९०,१०४,११४ शार्दूलविक्रीडितम् ५,४६,६६ शिखरिणी ५७ स्रग्धरा ४३,५३,५४ १०८ Page #196 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् [४] पंजिका-निर्दिष्ट-व्याकरणसूत्रादि-सची। सूत्रादि अचो यत् अधीगर्थदयेषां इदुत्-पूतिउत्पाद-व्यय-ध्रौव्यउपमानेन यत् तत्त्व उपमापदसंयोगादुपमाने उवमाए य संजुत्तं गीतिरेव गीतिका गुण-संघातः संघः चुको भवेय दादुभ्य(डाबुभा)भ्याम् नमो वरिवःप्रज्ञादिभ्यश्च शेषाद् विभाषा यदोरल् (ऋदोरप्) साहार आम्रः सूक्ष्मान्तरितदूरार्थाः सौम्यं गणद्वयास्वाभाविकाः कर्मविनाशजाश्च पृष्ठे आधारस्थलम् १९ [पाणिनीये ३-१-९७ २९ [पा० २-३-५२ २५ [पा० ५-४-१३५ १९ [तत्त्वार्थसूत्र अ.५, सू. ३० ३८ [ अलंकारे श्लिष्ट-श्लेष २६ [पाणिनीये प्रा. ल. २९ [ अलंकार० उत्प्रेक्षा २४ [ जयदेव ९ [आगमः ६७ आगमः ६७ [पा० ४-१-१३ [पा० ३-१-१९] ३० [पा० ५-४-३८] [पा० ५-४-१५४ [पा० ३-३-५७ ३ الانانا २ [ २३ [जयदेवछन्दः २३ [सिद्धसेन-द्वात्रिंशिका Page #197 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् [५] विक्रमीयचतुर्दशशताब्द्या उत्तरार्धे * श्रीजिनप्रभसूरिणोपदर्शिते देवाधिदेव-पूजाविधी निर्दिष्टानि प्रस्तुतग्रन्थ-पद्यानि । **पूया य दुविहा-[१] निच्चा, [२] नेमित्तिया य। तत्थ निच्चा पइदिण-करणिज्जा सा य भणिया। नेमित्तिया पुण अट्ठमिचउद्दसि-कल्लाणतिहि-अठ्ठाहिया-संवच्छ रियाइ-पव-भाविणी । सा य ण्हवण-पहाणा । अओ संपयं ण्हवण-विही दंसिजइ । सा ग सकय भासा-बद्ध-गीइ-कव्व-अज्जया बद्ध-वित्तबहुल त्ति सकयभासाए चेव लिहिज्जइ तत्र प्रथमं पूर्वोक्तस्नानादिक्रमेण देवगृहं प्रविश्य धौतपोतिकां परिधाय, देवस्य धूपवेलां धूमावली-पुष्पांजलि-लवण-जलारात्रि. कावतारण-मंगलदीपोद्भाबनारूपां कृत्वा, शक्रस्तव भणित्वा, साधूनभिवन्द्य, स्नपन-पीठं प्रक्षाल्य, चन्दनेन तत्र स्वस्तिकं विधाय, पुष्प-वासादिभिश्च संपूज्य, प्रतिमाया अग्रत: स्थित्ग, सविशेषकृत-मुखकोशो 'नमोऽहत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ' इति भणन-पूर्व ' श्रीमत् पुण्य पवित्रं' [अर्हदभिषेकविधि प. ४१-४८] इत्यादि वृत्त-पंचकं पठित्वा, स्नपनपीठस्योपरि कुसुमांजलिं स्नपनकारः क्षिपेत् । स्नपन काराश्च द्वयादयो द्वात्रिंश दन्ता अधिकाः जश्रीजिनप्रभसूरि-परिचयो द्रष्टव्योऽस्मत्संकलिते 'श्रीजिनप्रभसूरि अने सुलतान महम्मद ' संज्ञके ग्रन्थे-ला. भ. Page #198 -------------------------------------------------------------------------- ________________ निर्दिष्टानि प्रस्तुतग्रन्थ-पद्यानि [१३७] स्युः । ततः चलप्रतिमा स्नपनपीठे स्थापयेत् , सृष्ट्या च प्रतिमाया जलधारां भ्रामयेत , चन्दनेन च पूजयेत् । ततः शक्रस्तवभणन-साधुवन्दने कुर्यात् । स्थिरप्रतिमानां तु स्थानस्थितानामेव कुसुमांजल्यादि सर्व कर्तव्यम् । ततः कुसुमांजलिं गृहीत्वा 'प्रोद्भूतभक्तिभर-[अर्ह द० पृ. ४९-५२] इत्यादि वृत्त पंचक भणित्या प्रतिमायास्तं क्षिपेत् । ततो निर्माल्यमपनीय प्रतिमा प्रक्षाल्य पूजयेत् । ततः 'सद्वेद्यां भद्रपीठे ' [अहंद० पृ.५३,५४] इत्यादि वृत्त-द्वयेन कुसुमांजलिं क्षिपेत् । ततः सवौषधिं गृहीत्वा 'मुक्तालंकार-'[ अर्हद० पृ. ६६] इत्यार्यया पुष्पालंकारावतारणे कृते सर्वौषधि-स्नानं कारयेत् । ततः प्रक्षाल्य, संपूज्य च प्रतिमाया 'भव्यानां भव-सागर-[अर्हद० पृ.६६] इति वृत्तेन धूपमुक्षिपेत् । तत एकं पुष्प समादाय 'किं लोकनाथ !' [अहंद० पृ ६७] इति वृत्तं भणित्वा उष्णीषदेशे पुष्पमारोपयेत् । ततः कलशद्वयं कलशचतुष्टयादि वा प्रक्षाल्य धूप-पुष्प-चन्दन-वासाद्यैरधिवास्य कुंकुम-कर्पूर-श्रीखण्डादि-संपृक्त-सुरभिजलेन भृत्वा पिहितमुखं पट्टके चन्दन-कृत-स्वस्तिके संस्थापयेत् । ततः कुसुमांजलि-पंचक क्रमेण 'बहलपरिमल-[ ] इत्यादि मात्रावृत्तपंचकं पठित्वा क्षिपेत् । नवरमाद्यान्त्यवृत्तयोः ‘नमोऽर्हत्-सिद्धा-' इत्यादि भणेत् । वृत्तान्ते तु शङ्ख-भेरी-झल्लर्यादि-टणत्कारं मन्द्रं दधुः । शाटिकाद्याः कलशान् भृत्वा कुसुमांज लिपंचकं क्षिपेत् , क्षिप्त्वा वा कलशान् भरेदुभयथाऽप्यदोषः। तत इन्द्र-हस्तान् प्रक्षाल्य, हस्तयोर्भाले च चन्दनतिलकान् कृत्वा, स्नपनक्रियद्रव्यनिक्षिप्ते सकलसंधानुमत्या कलशानुत्थाप्य, Page #199 -------------------------------------------------------------------------- ________________ - - - [ १३८] देवाधिदेव-पूजाविधौ 'नमोऽर्हत्-सिद्धा-' इत्यधीत्य — जम्ममज्जणि जिणह वीरम्स' [ ] इत्यादि कलशवृत्तेषु जन्माभिषेककलश-वृत्तान्तरेषु वाऽन्यैः पठितेषु, तदभावे स्वयं वा भणितेषु कुम्भपिधानान्यपनीय, पंचशब्दे वाद्यमाने, श्राविकासु जिन-जन्माभिषेक-गीतानि गायन्तीषु उभयतोऽप्यखण्डधारं स्नपन कुर्वन्ति । द्रष्टारश्च जिनमज्जन-प्रतिबद्ध-हृद्यपद्यानि पठन्ति, मुहुर्मुहुमूर्धान नमयन्ति ।* * ततः शुद्धोदकेन प्रक्षालं कृत्वा धूपितवस्त्रखण्डेन प्रतिमां कृषित्वा चन्दनेन समभ्यर्च्य समालभ्य वा पुष्पपूजां विधाय 'मीन-कुरंग-मदा- [अर्हद० पृ. ७१] इति वृत्तेन धूपमुद्ग्राहयेत् । तत आहारस्थालं दद्यात् । ततः परिधापनिकां प्रतिलिख्य, करयोरुपरि निवेश्यैकस्मिन् धूपमुग्राहयति सति पुष्प-चन्दन-वासैरधिवास्य 'नमोऽहत्-सिद्धाचार्यो-' इत्यादि भणित्बा 'शको यथा जिनपतेः' [ ] इति वृत्तद्वयमधीत्य सोत्सवं देवस्योपरिष्टादुभयतो लम्बमानां निवेशयेत् । ततः कुसुमांजलि-वर्ज लवण-जलारात्रिकावतारणं मङ्गलदीपान् प्राग्वत् कुर्यात् , नवरं लवणाद्यवतारणेषु तथैव प्रतिवृत्त वादित्र-मन्त्रध्वनि कुर्यात् । ततो यथासंभव गुरु-देशनां श्रुत्वा स्वगृहमेत्य स्नपनकारादि-साधर्मिकान् भोजयेद् । इत्योघतः स्नपनविधिः ॥" तत्रैव छत्रभ्रमणविधौ-'प्रोद्भूतभक्ति-' [अर्हद० पृ. ४९] इत्यादिवृत्तैः कुसुमांजलिं क्षिपेत् ततस्तस्याः प्रतिमायाः ‘हिययाई पडतं' [जिनस्नात्रविधि पृ. ११ ] इति गाथया स्नानं कुर्यात् । ] * * ___“अथ पंचामृत-स्नात्रविधिः-तञ्च छत्रभ्रंमणकृते वा 'जम्ममज्जण' इति वृत्तपंचकेन प्रथम गन्धोदक-स्नान-पर्यन्तं विधि Page #200 -------------------------------------------------------------------------- ________________ निर्दिष्टानि प्रस्तुतग्रन्थ- पद्यानि [ १३८ ] कृत्वा, 'मीन - कुरंग-मदा' [ अर्हद० पृ. ७१] इति धूप दवा, ततो 'नमोऽर्हत्-सिद्धा' इति भणन - पूर्व ' महुरो सुर होइ ' ] इति गाथया इक्षुरस-स्नानं विदध्यात् । ततो 'मीन - कुरंग-मदा - ' [ अर्हद० पृ. ७१] इति धूपः । एवं वक्ष्यमाणसर्व स्नानान्तरालेष्वनेनैव धूपं दद्यात् । [ ततः 'पायात स्निग्धमपी' [अर्हद० पृ. ७२] इत्यार्यया घृतस्नानम्, ततः पिष्टादिभिः स्नेहमुत्तार्य ' उचितमभिषेककाले ' [ अर्हद० पृ. ७३ ] इत्यार्यया, 'वहइ सिरिं तिसगणा - ' [ जिनस्नात्र विधि पृ. १४ ] इति गाथया वा दुग्धस्नानम् । तत 'उवणेउ मंगल' वो' [जिनस्नात्र० पृ. १६ ] इत्यादि गाथाद्वयेन दधिस्नानम् । तत एकोनविंशत्या 'अभिषेकपयोधारा' [ अर्हद० पृ. ७४ ] इत्यादिभिर्वृत्तैः, आद्यान्त्यवृत्तयोः 'नमोऽर्हत्-सिद्धा- ' इत्युच्चारयन् एकोनविंशतिगन्धोदकेन धारा देवशिरसि दद्यात् । " ततः पंचधारकं तत्र प्रथमं ' सर्वजित: ' [ अर्हद० पृ. ८९ ] इति वृत्तेन सर्वौषधिस्नानम् । तत: ' स्वामिन् ! नित्यं ' [ अर्हद० पृ. ९० ] इति वृत्तेन जातिफलादि - सौगन्धिकस्नानम् । तत: ' स्वच्छतया' [अर्हद० पृ. ९१] इति वृत्तेन शुद्धजल स्नानम् । ततः ' कथय कथं ' [अर्हद० पृ. ९२] इति वृत्तेन कुंकुम स्नानम् । Page #201 -------------------------------------------------------------------------- ________________ [१४०] देवाधिदेव-पूजाविधौ ततश्च भवति लघोरपि' [अर्हद० पृ. ९२] इति वृत्तेन कुकुम-चन्दन-स्नानम् । इति पंचधारकम् ।। तत: 'कुंकुमहृद्यां द्यामिव ' [अईद० पृ. ९३] इति वृत्तेन चन्दनविलेपनम् । ततः · उपनयतु भवान्तं' [अहंद० पृ. ९४] इति वृत्तेन कस्तूरिकामयपढें कुर्यात् । ततो ' भाति भवतो ललाटे' [अर्हद० पृ. ९५] इति वृत्तेन गोरोचनया सर्षपैश्च देवस्य तिलकं कुर्यात् । ततो ' मेरौ नन्दन-पारिजात-' [ ] इत्यादिवृत्तसप्तकेन क्रमात् सप्त कुसुमांजलीन् क्षिपेत् । ___ ततः पूजाकारोऽधिवासिते कलशचतुष्टये स्नपनकारैर्गृहीते सत्येकं प्रतिमायाः पुरतः स्थित्वा ‘कपूरस्फुटभिन्न-' [ ] इत्यादि वृत्तद्वयेन कुसुमांजलिद्वय प्रक्षिपेत् । पश्चात् कलशचतुष्टयेन स्नपनकाराः स्नानं कुर्युः । तदनन्तरमाहारस्थालं भगवतः पुरो दध्यात् । ततः परिधापनिकां लवण-जलारात्रिकावतारणं मंगलप्रदीपं च प्रागवत् कुर्यात् । इति पंचामृतस्नानम् । 卐 Page #202 -------------------------------------------------------------------------- ________________ निर्दिष्टानि प्रस्तुतग्रन्थ-पद्यानि [१४१] [विशेषपर्वसु विघ्नशान्त्यै अष्टाह्निकाशुपयोगिविधौ दिक्पालादिस्थापने-] 'सवेद्यां भद्रपीठे' [अर्हद० पृ. ५३-५४] इति वृत्तद्वयेन कुसुमांजलि-प्रक्षेप-पर्यन्तविधिः । दिक्षालादिस्थापनेऐरावत-समारूढ-' [ ] वृत्तं पठित्वा............ • भो भोः सुरासुर-' [अहंद० पृ. ५५] इति वृत्तद्वयेन दिक्पालपट्टकोपरि कुसुमांजलिं क्षिपेत् । तद् — इन्द्रमग्नि यमं चैव' [अर्हद० पृ. ५५] इति वृत्तन क्रमेण दिक्पालान् कुंकुम-चन्दनटिक्ककेषु स्थापयेत् । स्थापना चेयम् तेषु दश पूपिका धूपसुरभिता दधि दूर्वाऽक्षत-पुष्प-युक्ताः 'प्राचीदिग्वधू-वर!' अ० [अईद० पृ. ५६] इत्यादिवृत्तदशकं पठित्वा ई० या क्रमेण दद्यात् । एकैकां पूपिकामेकैकेन वत्तेन एकैकस्मिन् टिक्कके दध्यात् ।xx ‘इति व० दिगधिप-' [अहंद० पृ. ६४] इति वृत्तेन दिक्पालानामुपरि पुष्पांजलिं प्रक्षिपेत् ।xx अनन्तरं 'मुक्तालंकारविकार-' [अर्हद० ना० | पृ. ६६] इत्यादिविधिः प्रागुक्त एव । . यावन्मंगलप्रदीपे कृते शक्रस्तवानन्तरं मंगलप्रदीपमनुज्ञाप्य ततो धूपमुरिक्षपेत् । 'नमोऽर्हत्-सिद्धा-' इति गृणन् 'चेलोत्क्षेपः (अहंद० पृ. ११४] इति वृत्तद्वयेन दिक्पालान् विसर्जयेत् । दिक्पालपट्टिकायामीशानदिक्पूपिकां मुक्त्वाऽन्या नवदिक्पूपिका उत्तारयेत् , अंचलं वाऽवतारयेत् । कु० वा० Page #203 -------------------------------------------------------------------------- ________________ [ १४२] देवाधिदेव-पूजाविधौ ___एवं 'शकाद्या लोकपाल- [ __] इति वृत्तेन गृ(प्र)ह-पट्टिका-दैवतान् विसृज्यांचलावतारणं कुर्यात् । केचित् प्रथममेतान् विसृज्य, पश्चाद् दिक्पालान् विसृजन्ति । " xxx ततो द्वौ धौतपोतिको श्रावकेन्द्रौ कलशोदकेन भंगारद्वयं भृत्वोभयतस्तिष्ठेताम् । एकः स्थालके कृत्वा पुष्प-चन्दन-वासान गृहीयाद्, अपरश्च धूपायनं पाणिप्रणयीकुर्यात् । ततस्त एव श्रावकाः सप्त नमस्कारान् पठित्वा सप्त धाराः कलशे निक्षिप्य 'नमोऽहत्-सिद्धा-' इत्युचार्य, आदौ 'अजियं जियसव्वभयं' इति स्तवेनान्यैः स्वयं वा पठितेन शान्ति घोषयेयुः। सर्वपद्यानां प्रान्ते एकैकां धारां कलशे शृंगारग्राहिणौ समकालं दद्याताम् । एकश्च पुष्पादीन् क्षिपेद्, अपरश्च धूप दद्यात् । स्तव-समाप्तौ पुन गारौ भृत्वा ' उल्लासिक्कम-' स्तोत्रेण शान्ति घोषयेयुः । तथैव पुनर्भयहर-स्तवेन, ततः 'तं जयउ जये तित्थं' तदनु 'मयरहियं' इति स्तवेन, तदनन्तरं 'सिग्घमवहरउ विग्धं' इति स्तवेन शान्ति घोषयेयुः ।। सर्वत्र पद्य-समाप्तौ कलशे धारादान-पुप्पादि-क्षेपाः प्राग्वत् , नवरं स्तवानामन्त्यवृत्तं त्रिभणेयुः । ततश्च सप्तकृत्व उपसर्गहर-स्तोत्रं भणित्वा धारादान-पुष्पादिक्षेपविधिना शान्ति घोषयेयुः । शान्तौ च घोष्यमाणायां साधु-साध्वी-श्रावक-श्राविका उपयुक्तास्तुमुलं निवार्य शान्ति शृणुयुः । Page #204 -------------------------------------------------------------------------- ________________ निर्दिष्टानि प्रस्तुतग्रन्थ-पद्यानि [ १४३ ] इति शान्ति - घोषणं कृत्वा, मंगलदीपमनुज्ञाप्य प्राग्वद् दिक्पाल - प्रहादीन् विसृज्य, प्रक्षाल्य, ततः प्रथमं कलशग्राहिण्यै शान्त्युदकं पूगफलादि च समर्प्य, क्रमात् सकलसंघाय समर्पयेयुः । तच्च सर्वेषु उत्तमाङ्गाद्यङ्गेषु लगयेयुः, गृहादि च तेनाभिषिंचेयुः । इति शान्तिपर्व - विधिः । देवाहिदेव - पूजा - विही इमो भवियणुग्गहट्ठाए । उपदर्शितो जिनप्रभसूरिभिराम्नायतः सुगुरोः ॥ " 5 વિશેષ માટે જીએ શ્રીજિનપ્રભસૂરિની વિધિમાગ પ્રયા સામાચારી શ્રીજિનવિજય-સપાદિત, શ્રીજિનદત્તસૂરિ-પ્રાચીન पुस्तद्वार झेंडे (सूरत) प्र. अ. ४उनु परिशिष्ट-देवपूलविधि ] fi Page #205 -------------------------------------------------------------------------- ________________ - पृष्ठे 30 5 ७ 36 (४ Do S ४ "" ∞ १४ १५ १७ १९ "" २७ 15 २८ ३० पंक्तौ २२ २१ १६ w v १८ १ २२ Y १५ ३ १६ २२ १५ १६ १९ I w शुद्धिपत्रकम् [ विषय-प्रदर्शने ] अशुद्धम् -न्मृष्टो - विधि - घोषयेत् गोष्टी - स्तर्जित श्रयदोरल बोहित्थ - जंपावणं सिरि मसृण ढिंतु उत्पाद ३० कबह माह चंदणु मीक्खं शुद्धम् -न्मृष्टं -विधि - घोषयेत् गोष्ठी -स्तैर्जित [ ऋदोरपू ] बो' हित्थ३ जं पावणं ૧. सिरिं मसृणं दिंतु उत्पाद २९ कह मोह चंदण मोक्खं Page #206 -------------------------------------------------------------------------- ________________ शुद्धिपत्रकम् [ १४५] अशुद्धम् पृष्ठे ३८ ,, पंक्ती ६ ८ अशुद्धम् इलषः शंसि तो गड़े ४७,४८ ८,१ ५० १९ ५४ १६ ५९,६० १४,१५ प्रोलसन् शुद्धम् श्लेषः शंसितो [पं.] [ पृथ्वी] शृङ्गे प्रोल्लसन् [ पृथ्वी ] ऽप्यायः દારિદ્ય [पृथ्वी] [ डाबुभाभ्या ] प्रोल्लसत् धृष्ट ऽप्याढयः દારિદ્ર " २० ६२,७० १,१ ६७४ दादुभ्यभ्या कोल्लसत् ઘષ્ટ गात्र गात्रं उस्कलि [ द्रुतविलम्बितम] उत्कलि [ तरंगकम्=दोधकम् ] , ८३ ८९ २३ ११ १३ કુરુ મેરુ શીલાથી कान्त શિખર -हानाम શિલાથી कान्ता શિખરિ -हाना Page #207 -------------------------------------------------------------------------- ________________ शुद्धिपत्रकम् [१४६] पृष्ठे पंक्तो ९४ १० अशुद्धम् भगवंस्ते ० -शममाશ્રધા ९९ १८ ० ~ शुद्धम् [भवांत] -शमाश्रद्धा -वर्ग विधेय -कलि क्षतो क्षीराम्भोधि शास्त्रकार व्याकरण -भ्रमण ० ~ ० -वग्गविद्येय-कलिक्षतो क्षीरोम्भोधि -शा कार व्याकरण -भ्रमण ~ ~ : १३५ १३८ sec Page #208 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય વિકાસ મંડળના પ્ર કા શ ને [૧] પ્રતિકમણસૂત્ર-પ્રધટીકા (ભાગ-૧) –પ્રતિક્રમણનાં સૂત્રોના અષ્ટાંગ વિવરણને સમાવતા આ પુસ્તકના ત્રણ ભાગે પૈકી આ પ્રથમ ભાગમાં “અરિહંત-ચેઈયાણું' સુધીનાં સૂત્રે સામેલ કરવામાં આવ્યાં છે. –કાયેત્સર્ગ ઉપર પુષ્કળ પ્રકાશ પાડવામાં આવ્યું છે. ઉવસગ્ગહર'ના અર્થ–ગૌરવમાં વધારો કરવામાં આવ્યું છે. આલંબન–ગનું રહસ્ય સમજાવવામાં આવ્યું છે. આ ભાગનાં પાંચ પરિશિષ્ટો ફરી ફરીને ધ્યાન પૂર્વક વાંચવા ગ્ય છે. આવૃત્તિ બીજી–મૂલ્ય રૂા. ૫-૦૦ [૨] પ્રતિક્રમણુસૂત્ર-પ્રાધીકા (ભાગ-ર) –આ ભાગમાં “ભગવાન હું'થી આરંભી “ભરફેસર સુધીનાં સૂત્રે સમાવિષ્ટ કરાયાં છે. પંચાચાર અને શ્રાવકધમ પર પુષ્કળ પ્રકાશ પાથરવામાં આવ્યા છે. –‘લઘુશાંતિ” પર ૧૦૦ પાનાનું વિવેચન કરી, તેનાં પદે પદનું રહસ્ય સમજાવી, તેમાં રહેલ મંત્રને ગૂઢાર્થ પ્રકાશમાં આણવામાં આવે છે. –મૂલ્ય રૂા. ૫-૦૦ Page #209 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮] જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશનો [૩] પ્રતિક્રમણ સૂત્ર-પ્રબેધટીકા (ભાગ-૩) –“મન્નત જિણાવ્યું ”થી આરંભી પ્રતિકમણનાં અવશિષ્ટ સર્વ સૂત્રો આમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉપરાંત અનેક મહત્ત્વના વિષયે આમાં ચર્ચવામાં આવ્યા છે. ખાસ કરીને અજિતશાંતિસ્તવ” પર પુષ્કળ પ્રકાશ પાડવામાં આવ્યા છે. –પ્રાચીનમાં પ્રાચીન પ્રતિના આધારે “સંતિકરં સ્તવનનો પાઠ સુધારીને આપવામાં આવ્યો છે. પાંચે પ્રતિક્રમણના વિધિ તથા હેતુઓ, સ્તવનાદિસંગ્રહ, અનેક પરિશિષ્ટો સમુચિત રીતે અપાયા છે. ૨૪૦૦ પૃષ્ઠ–પ્રમાણ આ ૩ ગ્રંથે એક યાદગાર કૃતિસમા છે. પ્રતિકમણનાં સૂત્રનું આટલું સર્વાગ–શુદ્ધ સંસ્કરણ અન્ય કોઈ જોવામાં આવતું નથી. –મૂલ્ય રૂા. પ-૦૦ *[૪] પ્રતિકમણની પવિત્રતા –પ્રતિક્રમણ સૂત્રના રચયિતા, પ્રતિક્રમણ સૂત્રનું અધ્યયન પ્રથમ કેમ? પ્રતિકમણની આવશ્યકતા, પ્રતિકમણની ચારિત્ર ઉપર અસર વગેરે વિષયોની વિશદ મીમાંસા કરી અનેક શંકાઓનાં શાસ્ત્રીય સમાધાન આપવામાં આવ્યાં છે. આવૃત્તિ બીજી–મૂલ્ય રૂા. ૦-૬૨ »[૫] પંચપ્રતિક્રમણસૂત્ર (પ્રધટીકાનુસારી) ગુજરાતી આવૃત્તિ –શબ્દાર્થ, અર્થ–સંકલન તથા સૂત્ર-પરિચય સાથે વિધિઓ, ઉપયોગી વિષ, વિધિના હેતુઓ, ચૈત્યવંદને, સ્તવન, સ્તુતિઓ વગેરેને સમાવેશ કરતું આ સર્વાગ શુદ્ધ પ્રકાશન છે. ૬૪૦ પાનાને દળદાર ગ્રન્થ. -મૂલ્ય રૂા. ૨-૦૦ Page #210 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશને [૧૪૯] [૬] પંચપ્રતિક્રમણુસૂત્ર (પ્રબોધટીકાનુસારી) હિન્દી આવૃત્તિ –શબ્દાર્થ, અથ–સંકલના તથા સૂત્ર—પરિચય સાથે. ઉપર્યુક્ત ગ્રંથનું આ હિન્દી માં પ્રકાશન છે. —મૂલ્ય રૂા. ૨-૦૦ [૭] સચિત્ર સાથે સામાયિક ચૈત્યવંદન (પ્રબોધટીકાનુસારી) –સામાયિક તથા ચૈત્યવંદનનાં સૂત્રનું વિશિષ્ટ રીતે, સરળ ભાષામાં વિવેચન કરી, ઉપયોગી ચિત્રો દ્વારા તેની સમજૂતિ આપવામાં આવી છે. –મૂલ્ય રૂ. ૦-૫૦ [૮] ગપ્રદીપ –લગભગ દેઢ લોક–પ્રમાણ આ પ્રાચીન ગ્રંથ ગ જેવા ગહન વિષય ઉપર ગંભીર પ્રકાશ પાડે છે. આમાં પ્રાચીન ગુજરાતી બાલાવબેધ તથા અર્થ–સમજૂતિ દ્વારા વિશિષ્ટ વિવેચન કરવામાં આવેલ છે. —મૂલ્ય રૂા. ૧-૧૦ *[૯] ધ્યાન-વિચાર (સચિત્ર) –આ ગ્રંથ જેનદશને બતાવેલ ધ્યાન જેવા વિષય પર અનેરો પ્રકાશ પાથરે છે અને તેનાં ગૂઢ રહસ્યને પ્રકટ કરે છે. ધ્યાનના વિષય પર આ પ્રકાશ પાથરનાર કેઈ ગ્રંથ આજ સુધી પ્રાપ્ત થયેલ નથી. ધ્યાનની સાધના કરવા ઈચ્છતા સાધકોને આ ગ્રંથ ઘણે જ ઉપયોગી છે. મૂલ્યસ્વાધ્યાય [૧૦] તત્ત્વાનુશાસન-નાગસેનાચાર્ય–પ્રણીત (ગુજરાતી અનુવાદ-સહિત) –ધ્યાનના પ્રત્યેક અભ્યાસ માટે આનું વાચન અત્યંત આવશ્યક છે; વ્યવહાર–ધ્યાન તથા નિશ્ચય-ધ્યાનનું Page #211 -------------------------------------------------------------------------- ________________ [૧૫૦] જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશને આમાં સુંદરતમ વર્ણન છે. ધ્યાનના વિષયની સંપૂર્ણ છણાવટ કરતો આ ગ્રંથ ગ્રંથકારની અપૂર્વ પ્રતિભાશક્તિને સ્વયં પ્રદર્શિત કરે છે. મૂલ્ય રૂા. ૧-૦૦ #[11] નમસ્કાર-સ્વાધ્યાય (સચિત્ર પ્રાકૃત વિભાગ) –અચિંત્ય ચિન્તામણિ, સર્વ મહામંત્ર તથા પ્રવરવિદ્યાઓના પરમ બીજ તરીકે વર્ણવાયેલ શ્રીપંચમંગલ મહાશ્રુતસ્કંધની યથાર્થ સ્વરૂપમાં વ્યવસ્થિત સમજ અનેક પ્રાકૃત સ્તોત્ર, યંત્રો, મંત્રો તથા ચિત્રો દ્વારા આ ગ્રંથમાં આપવામાં આવી છે. –પ્રાકૃત ભાષામાં રચાયેલા, નમસ્કાર વિષયક પ્રાપ્ત થયેલ પ્રાચીન શ્રેષ્ઠ સાહિત્યનો આમાં સુંદર સંગ્રહ તેને ગુજરાતી અનુવાદ સાથે આપેલ છે. —મૂલ્ય રૂા. ૨૦-૦૦ [૧૨] ઋષિમંડલસ્તવ-યંત્રાલેખન --મન્ત્ર-સાહિત્યમાં અભુત નિષ્ણાત, ચૌદમી શતાબ્દીના સમર્થ માંત્રિક આચાર્ય સિંહતિલકસૂરિની આ અદ્ભુત કૃતિ છે. –આમાં ઋષિમંડલયંત્રનું આલેખન કેવી રીતે કરવું ? તેની સરળતાથી સમજૂતિ આપવામાં આવી છે. ૧૧ પરિશિષ્ટ તથા સરળ અનુવાદ સાથે આ ગ્રંથ સાધકોને અતિ ઉપયોગી છે. –મૂલ્ય રૂા. ૩-૦ ૦ [૧૩] ઋષિમંડલયંત્ર (ત્રિરંગી આર્ટ પેપર પર) –આચાર્ય શ્રીસિંહતિલકસૂરિએ નિર્દિષ્ટ કરેલ આમ્નાયને ધ્યાનમાં રાખીને દેરાયેલ આ ભવ્ય ચિત્ર, અનેક યંત્ર સામે રાખીને સર્વાગ શુદ્ધ રીતે છાપવામાં આવેલ છે. મૂલ્ય રૂા. ૧-૦૦ Page #212 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશને [૧૫૧] [૧૪] નમસ્કાર-સ્વાધ્યાય (સચિત્ર સંસ્કૃત વિભાગ) –શ્રી નમસ્કાર મહામંત્ર અંગેનાં ૪૩ પ્રાચીન સંસ્કૃત તેત્રો તથા સંદર્ભોને આ ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. –નમસ્કાર મહામંત્રની વિવિધ વિશેષતાઓ અને તે સંબંધી વિપુલ સાહિત્યનો એક જ સ્થળે સમાવેશ કરતો આ ગ્રંથ અભ્યાસીઓ માટે અતિ ઉપયોગી છે. મૂલ્ય રૂ. ૧પ-૦૦ [૧૫] A Comparative study of the Jaina Theories of Reality and Knowledge. By-Y. J. Padmarajiah —જેનદર્શન ઉપર વિશદ વિવેચન કરતો આ થીસીસ (નિબંધ) ડે. વાય. જે. પદ્મરાજેયાએ અંગ્રેજીમાં લખેલ. અને તે થીસીસ પર તેમને એક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા એમ.એ.ડી.ફીલ(M.A.D.Phil.)ની પદવી એનાયત થયેલ. જૈન સાહિત્ય વિકાસ મંડળને આ નિબંધ અતિ ઉપચેની લાગવાથી તેનું પ્રકાશન કરવામાં આવેલ છે. –આ ગ્રંથ માટે પરદેશથી અતિ સુંદર અભિપ્રાયે સાંપડેલ છે. –મૂલ્ય Rs. 15-00 [૧૬] સર્વસિદ્ધાન્ત-પ્રવેશ –છએ દશનનું ટૂંકું પણ સચેટ વિવેચન કરતો આ ગ્રંથ ૧૧મી શતાબ્દીમાં ચિરંતન જૈન મુનિએ રચેલ છે, છ દર્શનેના જ્ઞાનના ઈચ્છુક માટે બાળપોથી જે છે. –ગ્રંથ મરમ સરળ સંસ્કૃત ભાષામાં છે. –મૂલ્ય ૧-૦૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ [૧૫૨] જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશને [૧૭] જિનસ્નાત્રવિધિ (પ્રા.) અને અહંદભિષેકવિધિ (સં.) –લગભગ એક હજાર વર્ષો પહેલાં થયેલા આચાર્ય જીવદેવસૂરિની પ્રાકૃત કૃતિ, સમુદ્રસૂરિની સં. પંજિકા સાથે તથા (૨) વાદિવેતાલની સં. કૃતિ, શીલાચાર્ય (તત્ત્વાદિત્ય)ની સં. પંજિકા સાથે. બંને ગ્રંથો પં. લાલચન્દ્ર ભગવાન ગાંધીના ગૂજરાતી અનુવાદ, વિસ્તૃત પ્રસ્તાવના, વિષય-પ્રદર્શન તથા ઉપગી ૫ પરિશિષ્ટો સાથે સુસંપાદિત છે. –મૂલ્ય રૂા. ૨-૦૦ – હવે પછી પ્રકાશિત થનારા ગ્રન્થી – [26] Pramana Naya Taitvalokalankar with English Translation [૧૯] સૂરિમન્ન-કલ્પ-સમુચ્ચય [૨૦] માતૃકા–પ્રકરણ [૨૧] લોગસ સૂત્ર-સ્વાધ્યાય : પ્રાપ્તિસ્થાન ? જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, સ્વામી વિવેકાનંદ માર્ગ, વિલેપારલે, મુંબઈ–૫૬ [AS] * આ નિશાનીવાળા પ્રત્યે અપ્રાપ્ય છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ Jaincuentlemational