SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૭] हेतुं सदा सौख्य-परंपराणां ___ करोत्यपुण्यो न जिनाभिषेकम् ॥" –જૈનસાહિત્ય વિકાસમંડળ–આ સંસ્થા તરફથી પ્રકાશિત પ્રતિક્રમણુસૂત્ર-પ્રબોધ ટીકાના ત્રીજા ભાગમાં બૃહસ્થાન્તિને વિવેચન– પ્રસંગે આ અહંદભિષેકવિધિનાં અનેક પદ્યો દર્શાવ્યાં છે. –એ રીતે વિચાર કરતાં બૃહસ્થાન્તિ આ અહંદભિષેક(જિનાભિષેક) વિધિના કર્તાની કૃતિ જણાય છે. કેટલીક પ્રતિમાં બૃહસ્થતિને સ્પષ્ટ રીતે વાદિવેતાલ શાંતિસૂરિની કૃતિ તરીકે, અહંદભિષેકના સાતમા પર્વ તરીકે જણાવેલ છે. શ્રીશાત્યાચાર્ય-વિચિત પ્રા. યવંજમહામાસ(ચૈત્યવન્દનમામાખ્ય), જે જૈન-આત્માનન્દ સભા ભાવનગરથી સં. ૧૯૭૭માં પ્રકાશિત છે, તે શાન્તિસૂરિ અને આ વાદિવેતાલ શાન્તિસૂરિ એક છે કે કેમ ? એ પણું વિચારવા યોગ્ય છે. અહિં પ્રકાશિત સં. અહંદભિષેકવિધિ [ પૃ. ૧૦૧ માં ૧૬મી ગાથા છે કે – " चैत्यालयेन केचित् , केचिद् बिम्बादपास्तरागादेः । વેજિત્ પૂartતાયાત્, ગુજરાતે વિદુપરેશાત છે ” આ જ ભાવને અનુસરની પ્રા. ગાથા ઉપર્યુક્ત પ્રા. ચેઇયવંદણું મહાભાસમાં(પૃ. ૨૬માં) “મળિયે -' જણાવી દર્શાવી છે કે – ફળ , વસંતકળ વે દ્વિવેદ પૂનારૂસયા , લુણંતિ તદ્દોવાળ ” અહંદભિષેક-વિધિ-સાર અહંદભિષેકવિધિ કે જેનું બીજું નામ જિનાભિષેકવિધિ પણ છે, તેના પ્રથમ પર્વમાં–અહંત (જિન)–સ્નાત્રને મંગલ-લક્ષ્મીકારક જણાવ્યું છે. અહંત-સ્નાત્રમાં ઉપયોગમાં આવતાં દ્રવ્યોને સાર્થક જણવ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy