SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬] ઉપર્યુક્ત ચરિત્રના અંતિમ ૧૩૧ પદ્યમાં પણ શ્રી શાતિરિનું વાદિવેતાલ” નામ જણાવ્યું છે– ગુર્ઘ શ્રીશારિતસૂરિમહં “વારિ-વેતા' નામ:, पूर्वश्रीसिद्धसेन-प्रभृति-सुचरित-बात-जातानुकारम । " –એ જ પ્રભાવક ચરિતના ૧૭મે મહેન્દ્રસૂરિના વિસ્તૃત ચરિતપ્રબન્ધમાં પણ મહાકવિ ધનપાલની તિલકમંજરી કથાના સંશોધક તરીકે ‘વાદિ–વેતાલ' બિરુદ સાથે પ્રસ્તુત શાત્યાચાર્યનું સંસ્મરણ કર્યું છે કથાનો પૂર્વાધીશ—વિદેશ–શિરોમણિ (૫) . arરિતા–વિશä, શ્રીશારચાવાચેમાઢ7 | ૨૦૨ / अशोधयदिमां चासावुत्सूत्रादिप्ररूपणात् ।। –માદિતોષાતુ, સિદ્ધારપુ વિષ? ૨૦૨ * –વિશેષ માટે જુઓ પ્રભાવક ચરિત (સિંઘી જૈન ગ્રન્થમાલામૃ. ૧૩ શ્રીજિનવિજય–સંપાદિત, સં. ૧૯૯૭માં ભારતીય વિદ્યાભવન મુંબઈથી પ્રકાશિત) હાલમાં જાણવામાં આવ્યું છે કે–પં. શ્રી કલ્યાણવિજયજી ગણિ-રચિત કલ્યાણ- કલિકા (પ્રતાકાર દ્વિતીય ભાગ) શ્રી ક. વિ. શાસ્ત્રસંગ્રહ-સમિતિ જાલેર-મારવાડ(રાજસ્થાન તરફથી સં. ૨૦૧૨માં પ્રકાશિત ગ્રન્થમાં, આ અહંદભિષેકવિધિ મૂળ પ્રકાશિત છે, તે તપાસતાં ત્યાં પત્ર ૧૭પમાં ૧૩ “શ્રી શાન્તિવાદિવેતાલીય અહંદભિષેકવિધિ” મથાળા પછી, ૧૭૩મો શ્લેક જણાવ્યું છે કે – “ સમાવિધિ: પૂર્વ, થતઃ શારિતસૂરિમિ: | तमाश्रित्याभिषेकाणां, विधयो जज्ञिरेऽखिलाः ॥" –ત્યાં પત્ર ૧૭૮ થી ૧૯૦ સુધીમાં “કમિવે” મથાળા નીચે વચ્ચે વચ્ચે થેડી વિધિ સાથે “અહંદભિષેકવિધિને મૂળ પાઠ પ્રકાશિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy