SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯ ] પછી ૧૪ મુખ્ય નદીને આહ્વાન કરવામાં આવે છે. (૧) ગંગા નદી, (૨) સિન્ધુ નદી, (૩-૪) રેસહિતા અને રાહિતાંશા, (૫-૬) હરિત્ અને હરિકાન્તા, (૭-૮) શીતા અને શીતાદકા, (૯-૧૦) નરકાન્તા અને નારીકાન્તા, (૧૧-૧૨) રૂપ્થકૂલા અને સુવર્ણફૂલા, તથા (૧૩-૧૪) રક્તા અને રક્તોદાએ ૧૪ નદીઓનું પરિચય-પૂર્વક સંસ્મરણુ છે. ત્યાર પછી પદ્મ વગેરે મહાદેશમાં નિવાસ કરનારી ૬. દેવીઓને પદ્મોં સાથે જિનાભિષેક માટે જળ લાવવા માટે આમત્રણ છે. (૧) પદ્મહદમાં નિવાસ કરતી પદ્માદેવી શ્રીદેવી), (૨) મહાપદ્મ-હદમાં વાસ કરતી હીદૈવી, (૩) તિગિછિ-દુદમાં વસનારી કૃતિદેવી, (૪) કેસરિ હદઆલયવાળી કીર્તિદેવી, (૫) પૌંડરીક હદમાં વસનારી પૌંડરીકિણી (બુદ્ધિદૈવી) અને (૬) મહાપૌડરીક હદમાં વાસ કરનારી લક્ષ્મીદેવી-એ ૬ દેવીએાને આહ્વાન-આમત્રણ કરેલ છે. ત્યાર પછી જિનાભિષેક(તીર્થં-જલ) માટે પ્રભાસ, વરદામ, માગધ વગેરે તીર્થાંના અધિપતિઓને આહ્વાન કર્યું છે. પ્રશસ્ત નદીએ, સમુદ્રો અને તીર્થાનાં જળની ઘેાણા દ્વારા પૂર્વના અભિષેકને સ્મરણ કરતાં જિન-સ્નાત્ર-વિધિ કરવા માટે ઉપદેશ કર્યો છે. ચેાથા પમાં—જિનને કરાતાં સૌષધિ-સ્નાનનુ વર્ણોન છે. ૐ કુમ—ચદનાદિ સૌગં ધિક સ્નાત્ર–પ્રસ ંગે મજ્જન-જલા ઉલ્લેખ છે. હું કુમથી મને હર, ચન્દનથી ચર્ચિત શોભતી જિન-પ્રતિમાનું, કસ્તૂરિકામદપટ્ટથી દીપતા જિનના મુખારવિન્દનુ, તથા જિનના લલાટ પર ચુન્દન, સિદ્ધાર્થક અને ગારોચનાથી કરાતા તિલકનુ વર્ષોંન છે અલ કારમાં આદરવાળા ભવ્યે ભવ-દુઃખ-સાગર તરે છે-તેમ સુચવી મહત્ત્વનુ વિશેષ સ્પષ્ટીકરણ કર્યુ છે કે —સંગના ત્યાગ કરનાર, પવિત્ર ગાત્રવાળા, એવા વીતરાગને સ્નાનકથા પણ વિરુદ્ધ ગણાય, તેમને અભિષેક, ગન્ધ, ધૂપ, માથ્ય(પુષ્પ) વગેરે For Private & Personal Use Only مل રામન Jain Education International www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy