SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૮ | વાદિવેતાલવિરચિત (ગૂ. અ.) અનંત કલ્યાણાથી યુક્ત એવા અત્ની સ્નાત્રવિધિને કથન પ્રમાણે વિધિથી કરીને ત્યાર પછી પ્રભામંડળથી મડિત એવા ગ્રહેાને ક્રમથી અભિષેક કરે. ૧૯ [ગ્રહાને સ્નાન કરાવ્યા પછી અલિ, પુષ્પ, દક્ષિણા વગેરેના ક્રમને કહે છે જે ગ્રહના જેવા ત્રણ હાય, તેને તેવા વને અખિલ અને તેવા વર્ષોંની માલા કરવી જોઇએ; વિલેપના પણ એવી રીતે કરવાં જોઇએ. વણ પ્રમાણે અલિ અને માળાએ વડે, તથા વષ્ણુ પ્રમાણે વિલેપના વડે, તથા યથાક્ત ( ચેાગ્ય એવાં )દક્ષિણા દાનેા વડે ગ્રડેને સાનુગ્રહ(સપ્રસાદ-પ્રસન્ન) કરીને [ ‘ત્યાર પછી યતિઓ(સાધુએ)ને પૂજે.’] [ ૧] તેમાં પ્રથમ આદિત્ય હિંગલેાક જેવા વર્ણના છે, તેને અલિ રાતા શાલિ(ચોખા)વડે કરવા. સાધુઓને ભેાજન ગુડ(ગાળ) અને આદન(ભાત)ની પ્રધાનતાવાળું આપવું, અને દક્ષિણા રક્ત ચંદ્રોદક (રાતા નાણા )ની આપવી. [૨] સામ (ચંદ્ર) શ્વેત છે, તેથી તેને અલિ પણ શ્વેત સાડી ચાખાઓને આપવા, પુષ્પા કુદ વગેરે ચડાવવાં. સાધુઓને ભાજન દ્યુત-પ્રધાન પાચસ(દૂધપાક)નું આપવું. દક્ષિણામાં શંખ આવે. अङ्गारको जपाकुसुम - सन्निभः । बलिस्तादृगेव वर्णकैरपि હાય:। પુqથપિ વીરારી નીતિ। સાધુ-મોઝનું વૃતप्रधानं घृतपूर्णादि । दक्षिणा रक्तवसनम् । ૨ તા. નિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy