SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર ] વાદિવેતાલ-વિરચિત ( ગૂ. અ. ) ત્યારથી શરૂ કરીને [ જિનના ] જન્મ-સમય અને રાજાધિરાજ્યથી પ્રારંભ કરીને જ, કરેલાંનું અનુકરણ કરવામાં આદરવાળા, પુણ્ય-ફળ વડે પ્રેરાયેલા, સબુદ્ધિશાળી મનુષ્યએ પણ એ જિનાભિષેક-પ્રસંગ સેવેલા છે; કારણ કે–‘ મહાજન જે માર્ગે ગયા, તે મા, ’ તાપ કે દેવએ એ અભિષેક કર્યાં, એથી અમારા વડે તે યથાશક્તિ કરવામાં આવે છે. ૯. પણ [ ગાથા ] अद्यापि जन-समाजो, जनयति बुद्धिं विशुद्धबुद्धीनाम् । નન્મામિવેશ-સમ્રમ-'વિષ્ણુન-મુનાસૌર-નાસોર્ ॥ ૨૦ ધર્ [ નં.] દ્યાપિ વર્તમાનહારું નિર્વિંશત્તિ) નનસમાનો નનसमूहो बुद्धि जनयति । केषाम् ? विशुद्धबुद्धीनाम् अवदातधियाम् । जन्माभिषेके सम्भ्रम आदरो जन्माभिषेक - सम्भ्रमस्तत्र पिशुनं कथकं यत् सुनासीरस्येन्द्रस्य नासीरं बलं सैन्यं तत्र बुद्धिं जनयति । अभिषिषिक्षुर्जन-समूहोऽप्येवम्भूतां श्रियं बिभर्ति, यया श्रिया सद्बुद्धीनां • જ્ઞમ્પામિપેજસમયે મુ–સમૂદ: ' इत्येवं विकल्प ૩૫ચત્તે ।। [ ૨૦ || | इति वादिवेताल. ( ગૂ. અ. .) આજે પણ [ અભિષેક કરવા તત્પર થયેલા ] જનસમાજ, શુદ્ધ બુદ્ધિવાળા સજ્જનાને એવી બુદ્ધિ (એવા વિકલ્પ ઉત્પન્ન કરે છે કે ‘ જન્માભિષેકમાં આદર-સૂચક આ ઈન્દ્રનું સૈન્ય છે. ‘ જન્માભિષેક-સમયે આવેલેા આ દેવ-સમૂહ છે. ’ ૧૦. એ પ્રમાણે વાદિવેતાલ-[રચિત અભિષેક-વિધિનું પ્રથમ પવ ૧] ૨ તા. વિનુન । ૨ તા. નયા ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy