SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨] – આ સાથે સૂચિત કરવું જોઈએ કે–અહિં પ્રકાશિત પ્રાકૃત જીવદેવસૂરિની જિનસ્નાત્રવિધિ પૃ. ૯ની, ૮મી ગાથા ઉપર્યુક્ત શ્રાદ્ધવિધિ પ્ર.ના પૃ. ૧૨૯માં સહજ પાઠાન્તર સાથે ઉદધૃત કરેલ જોવાય છે – “અવાજ કુમાળ, વરૂ–પદ્મ-મળો-૨છાડ્યું છે जिणरूवं मजणपीठ-संठि वो सिव दिसउ ॥" –તથા અહિં પ્રકાશિત જિનસ્નાત્રવિધિ પૃ. ૩૫માંની ૩પમી ગાથાને શ્રાદ્ધવિધિ પૃ. ૧૩૧માં ઉધૃત કરેલી જોઈ શકાય છે૩ાદ ઉfe[+]–ણ, પાદi મુજવ જેવુi. પત્રો(૪)–જ્ઞિ વ ઢોળે દુમવઠ્ઠમ છે ” –તેમ જ અહિં પ્રકાશિત પ્રા. જિનરનાવિધિ પૃ. ૩૭ની ૯મી ગાથા શ્રાદ્ધવિધિ પૃ. ૧૩૨માં ઉધૃત કરેલી જણાય છે – “ો સંવિ-સંકિરણ ૩, રથાદિ ગુરૃ મસ્ટિમ-પ(રા)વો ! નિ ! તો-રં(લો) જિળચરુ વ તુદ માપવો છે” શ્રાદ્ધવિધિ પૃ. ૧૩૨માં-“મંત્ર મુતામા–' રૂાતિનાથ: શ્રીહરિમદ્રસૂરિનાર સંમષ્યિન્ત ' એવા ઉલ્લેખધારા હરિભદ્રસૂરિ–કૃત તરીકે સંભાવિત કરેલી ગાથાઓમાંથી ઉપર દર્શાવ્યા પ્રમાણે “મુમતાક્કા – ગાથા વાદિવેતાલના અહંદભિષેકવિધિની જણાય છે. વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિનો પરિચય વિ. સં. ૧૩૩૪માં પ્રભાચન્દ્રસૂરિએ રચેલ સંસ્કૃત પ્રભાવક–ચરિતમાં ૧૩૨ પદ્ય દ્વારા ૧૬મો પ્રબન્ધ “વાદિવેતાલ” શાતિસૂરિ સંબધમાં જણાવેલ છે. તેના પ્રારંભનું પદ્ય આ પ્રમાણે છે– વાત વો વારિ-વેતાઢ, વાત્રો ડુત્રવાહિનામ છે. શારિતસૂરિ: પ્રમુ: શ્રીમાન, સિદ્ધ: દ્વિર: | ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy