Book Title: Chalo Jinalay Jaie
Author(s): Hemratnavijay
Publisher: Arhad Dharm Prabhavak Trust
Catalog link: https://jainqq.org/explore/001527/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચાલો જઈએ ચાલો જિનાલય જઈએ याठिनाराय - પંચાર પ્રવરશ્રી દેમરત્નવિજય ગણી For Private & Personal use only www.jalno nay.org Page #2 -------------------------------------------------------------------------- ________________ આધાર ગ્રંથો 1. ધર્મસંગ્રહ 2. શ્રાદ્ધવિધિ 3. પંચાશક 4. ઉપાસકદશાંગ 5. શ્રાદ્ધગુણવિવરણ 6. શ્રાદ્ધધર્મદીપિકા 7. યોગશાસ્ત્ર 8. ચૈત્યવંદનભાષ્ય 9. ચેઈયવંદણ મહાભાષ્ય 10. શ્રાવક પ્રજ્ઞપ્તિ 11. દ્રવ્ય સપ્તતિકા 12. સેનપ્રશ્ન 13. વૈરાગ્ય કલ્પલતા 14. કુમારપાલ ચરિત્ર 15. વસ્તુપાલ ચરિત્ર 16. ઉપદેશસાર 17. ઉપદેશતરંગિણી 18. સંઘાચારભાષ્યવૃત્તિ 19. પૂજા પ્રકરણ 20. જીવાજીવાભિગમ 21, મહાનીશિથ સૂત્ર 22. પ્રતિમાશતક 23. આચારોપદેશ 24. અષ્ટપ્રકારી પૂજાઓ Page #3 -------------------------------------------------------------------------- ________________ TALE La XI. Jain Edu ernance PESERVOS e On WWW.Ja Page #4 -------------------------------------------------------------------------- ________________ education For private & Pers nal Use Only www.jainelibra Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગ પરિચય |. સામૂહિક અષ્ટપ્રકારી પૂજના મંડપના દ્વારે તિલક કરતી બહેનો 2. અષ્ટપ્રકારી પૂજમાં પૂજા વસ્ત્રોમાં ભાઈઓ 3. મહાપૂજામાં જિનાલયની રોશની 4 ચૈત્યયાત્રામાં પારંપરિકવેશમાં ભાઈઓ 5. ઉટગાડામાં પરમાત્માની ચોરી 6. દિગકુમારી દ્વારા જન્મ મહોત્સવની ઉજવણી 7. સામૂહિક આરતિમાં ઝળહળતા સેકડો દીવડાઓ 8. મહાપૂજના સમયે પ્રભુની ભવ્ય અંગરચના છે. જન્મકલ્યાણકની લગ્નવેળા, તપોવન નવસારી 10. પરમાત્માના અભિષેકનો આનંદ II. ૪૫ આગમનો વર ઘોડો 12. રાજ કુમારપાલ દ્વારા ૧૦૮ દીવાની આરતી 13. અષ્ટપ્રકારી પૂજમાં નૃત્યપૂજાના અભિનયમાં 14. દશફૂટનો સ્વસ્તિક અઢી ફૂટનો મોદક 15. છરી પાલિત સંઘ જિનાલયમાં સાધ્વીજી, મહાસતીજીઓ ચૈત્યવંદનામાં 16. યુવા શિબિરની ચૈત્યયાત્રા કલકત્તા 17. ૪૫ આગમતપની આરાધના 18. સમૂહ આરતિમાં વયોવૃદ્ધ દાદીમા જેઓશ્રીનો વિશિષ્ટ સહયોગ સંપ્રાપ્ત થયો છે તે મહાનુભાવો 1. શેઠશ્રી માણેકલાલ નાનચંદ શાહ, સુરત. હ. નરેશભાઈ 2. સ્ટાર રેઈઝ, સુરત. હ. રમેશ અને દીલીપ 3. શેઠશ્રી છનાલાલ નહાલચંદ, સુરત. 4. સ્વ. મણીબેન અમૃતલાલ પરીખ, મુંબઈ. હ. મહેન્દ્રભાઈ 5. શ્રીમતી તારાબેન કનૈયાલાલ, મલાડ મુંબઈ. 6. શેઠશ્રી સુમતિલાલ દેવચંદ, મલાડ-મુંબઈ. 7. શેઠશ્રી મહેશકુમાર ચીમનલાલ, સુરત. 8. શેઠશ્રી નેમચંદ મણીલાલ, સુરત. હ. હસમુખભાઈ 9. શેઠશ્રી અતુલકુમાર એમ. શાહ ગોરેગામ, મુંબઈ, 10. પૂ. માતુશ્રી ચંદનબેન રતિલાલ શાહ, અમદાવાદ. હ. રશ્મિકાંતભાઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ |_ચાલોusનાલયે Usઈએ - પચાસપ્રવરશ્રી હેમરત્નવિજય ગણી જાણ Page #7 -------------------------------------------------------------------------- ________________ લેખક પરિચય : સ્વ. વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન ધર્મતીર્થપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજય પંન્યાસપ્રવર શ્રી હેમરત્નવિજયજી ગણી. પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન : AARHAD DHARM PRABHAVAK TRUST C/o. GIRISH R. SHAH A/308, B.G. Towers, 3rd Floor, Ols. Delhi Darwaja, Shahilbag Road, Ahmedabad-380 004. © (O) 25724, 26588 (R) 491473, 492562 1. મુદ્રણ ૨૦૩૯ 2. પુનર્મુદ્રણ ૨૦૪૦ 3. પુનર્મુદ્રણ ૨૦૪૩ 4. પુનર્મુદ્રણ ૨૦૪૩ 5. પુનર્મુદ્રણ ૨૦૪૪ 6. પુનર્મુદ્રણ ૨૦૪૬ 7. પુનર્મુદ્રણ ૨૦૪૮ (ફોર કલર પ્રીન્ટીંગ) 8. પુનર્મુદ્રણ ૨૦૪૯ (ફોર કલર પ્રીન્ટીંગ) 9. પુનર્મુદ્રણ ૨૦૪૯ (ફોર કલર પ્રીન્ટીંગ) પ્રાપ્તિસ્થાન : કુમારપાળ વી. શાહ ભરતકુમાર સી. શાહ ૩૬, કલિકુંડ સોસાયટી, દિવ્યદર્શન ભવન, ધોળકા-૩૮૩૮૧૦. કાળુશીની પોળ, કાળુપુર, | અમદાવાદ. અમરશી લક્ષ્મીચંદ અજય સેવંતિલાલ એસ.ટી. બુક સ્ટોર્સ ૨૦, મહાજન ગલી, શંખેશ્વર. ઝવેરીબજાર, મુંબઈ. મુદ્રક : રીલાયબલ પ્રિન્ટર્સ, મુંબઈ. કિંમત : રૂા. ૬૫/- . ૦૦ પુસ્તકની પ્રાઈઝમાં સૌજન્ય ૦૦ આવૃત્તિ આઠમી : ૧ શ્રી વિજયકુમાર મોતીચંદ ઝવેરી પરિવાર ૧૪ શ્રી શાંતિલાલ સુંદરજી શીહોર) આવૃત્તિ નવમી : ૧૫ શ્રી હેમંતભાઈ રતિલાલ શાહ ૨ શ્રી કાંતાબેન જેસંગલાલ પરીખ પરિવાર ૧૬ શ્રી કુમારી હતી જયેન પત્રાવાળા ૩ શ્રી કીર્તિલાલ કાળીદાસ શાહ પરિવાર ૧૭ શ્રી પુખરાજ માલાજી શાહ ૪ શ્રી ચીમનલાલ કેશવલાલ ગાંધી ૧૮ શ્રી જયંતિલાલ લહેરચંદ શેઠ ૫ શ્રી શીવલાલ નગીનદાસ શાહ ૧૯ શ્રી નરેન્દ્રકુમાર મહાસુખલાલ શાહ ૬ શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ ૨૦ શ્રી દલપતભાઈ ગુલાબચંદ શાહ (બેંગલોર) ૭ શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી ૨૧ શ્રી હાર્દિક ભુપેન્દ્રભાઈ વસા ૮ શ્રી રમણિકલાલ લક્ષ્મીચંદ ભણશાલી ૨૨ શ્રી નરેન્દ્રકુમાર વસંતલાલ ઝવેરી ૯ શ્રી ભોગીલાલ મોહનલાલ મહેતા ૨૩ શ્રી પ્રભાવતીબેન રતિલાલ ભણશાલી ૧૦ શ્રી દીપકભાઈ સેવંતિલાલ ઝવેરી ૨૪ શ્રી ચન્દ્રકાંત ભુરાભાઈ ગાંધી ૧૧ શ્રી હંસાબેન મનુભાઈ શાહ ૨૫ શ્રી દેરાણી જેઠાણી હ. ચંપકભાઈ ૧૨ શ્રી તારાબેન સેવંતિલાલ દોશી ૨૬ શ્રી કાંતાબેન કાંતિલાલ શાહ (પાટણ) ૧૩ શ્રી જ્યોત્સનાબેન સુધીરકુમાર દોશી ૨૭ શ્રી માનસી શીવાલી આસુમી (જ્ઞાનપદાર્થે). JELLESED Page #8 -------------------------------------------------------------------------- ________________ W 0 3|678 અંતરના ઓરડેથી કહે છે. ચાર આધ તીર્થંકર દાદા શ્રી આદિનાથથી પ્રારંભાયેલી અને રાજા ભરત આદિ માહણો દ્વારા સંરક્ષાયેલી આર્ય સંસ્કૃતિના મૂળમાં સુરંગો ચાંપવાનું કામ અનાર્ય ગણાતા ઈસ્લામીઓ દ્વારા તથા ઈસાઈઓ દ્વારા કેટલાક વર્ષો પૂર્વે પ્રારંભાઈ ચૂકયું હતું. પણ આ આક્રમકોને જોઈએ તેટલી ફાવટ આવી ન હતી. મુસલમાનોએ મંદિરો તોડયાં તેનાથી હિંદુ લાગણીઓ પ્રજવલી ઉઠી અને એક મંદિર તૂટયું તો બીજાં દશ નવાં ઉભાં થયા. પણ ક્રિશ્ચનોએ પોતાનો વ્યૂહ બદલ્યો અને મંદિરો તોડવાને બદલે માણસોના સંસ્કારો, શ્રદ્ધાઓ, લાગણીઓ અને દિલ તોડી નાખવાનું કામ શરૂ કર્યું. મંદિરો ભલે અડીખમ ઉભાં રહેતાં એને અડવાની જરૂર નથી. માણસની શ્રદ્ધાના ભુકકા બોલાવી દો પછી પેલાં મંદિરો દર્શન કરવા લાયક નહિ પણ માત્ર જોવા લાયક ઐતિહાસિક સ્થળો બની રહેશે જેની સંભાળ ભક્તો નહિ પણ આર્કયોલોજી ડીપાર્ટમેન્ટ કરતો હશે. ક્રિશ્ચનો આ નવા વ્યૂહમાં મુસલમાનો કરતાં વધારે સફળ થયા. પણ પૂરા સફળ તો ન જ થઈ શકયા. આર્ય સંસ્કૃતિનું નિકંદન કાઢી નાખવાની અસિધારા વ્રતસમી પ્રતિજ્ઞા લઈને બેઠેલા અંગ્રેજોએ છેલ્લો એક મરણતોલ ફટકો ટી.વી., વીડીયો અને સ્ટાર ચેનલો દ્વારા મારી દીધો. અને સંસ્કૃતિ માતાનું લલાટ વધેરી નાખ્યું. આજે એના મસ્તકમાંથી શેર શેર લોહીની ધારાઓ વહી રહી છે. જયાં ઘરે ઘરના પાણિયારે દેવનાં બેસણાં હતાં ત્યાં હાલ પ્રત્યેક ફલેટના ખૂણે ખૂણે ઈષ્ટ દેવતા આધૂનિક ભગવાન શ્રીમદ્ ટી.વી. દેવતા (!) નાં બેસણાં થઈ ચૂકયાં છે. સવારથી સાંજ સુધી એકધારો અનાર્ય સંસ્કૃતિનો પ્રચાર થઈ રહ્યો છે. આર્યો ડાચાં ફાડીને સવારથી સાંજ સુધી ટી.વી. દેવતા સામે સતત તાકતા બેસી રહે છે. આજ લગી તો માત્ર ટી.વી.નો પ્રશ્ન હતો પછી વીડીયો ચેનલો આવી અને હવે તો સ્ટાર ટી.વી. ચેનલો પણ આવી જન્મલ^\} ગઈ છે. ચાર ચાર દેશોના પોગ્રામો ઘેર બેઠાં ભારતીયો ટુંક સમયમાં માણી શકશે. એંસી કરોડ ખોપરીઓમાં અનાર્ય સંસ્કૃતિનો ડેટા ફીટ કરી દેવાનું કાવત્રું ચૂપચાપ ચાલી રહ્યું છે. જેની સામે કોઈ હડફ ઉચ્ચારતું નથી. અતિ ભયાનક અને વિષમ આવી ચૂકયો છે. આખી એક તદ્ન નવી ડીસ્કો દીવાને વાળી પેઢીનું ધરતી પર અવતરણ થઈ ચૂકયું છે. જીન્સનું પેન્ટ, લુઝર શર્ટ, સ્પોર્ટ્સ શુઝ, મોઢામાં ૧૨૦નું પાન, ખીસ્સામાં પાનપરાગનું પાઉચ, બે આંગળીઓ વચ્ચે સળગતી એક સીગારેટ અને હીરો હોન્ડા સ્કુટર મળી ગયું એટલે આખી દુનિયાનું રાજ મળી ગયું. એમ માનનારી એક આખી યુવા પેઢી આજે અત્ર તત્ર સર્વત્ર દેખા દઈ રહી છે. આજની યુવા પેઢી તો કયાંની કયાં નીકળી ગઈ છે, કે જેની કલ્પના અબઘડી સુધી ખુદ માબાપ કે સંતો સુદ્ધાં કરી શકયાં નથી. હિશશ, કોકેન, મોર્ફિન, એલ.એસ.ડી., બ્રાઉન સુગર, હેરોઈન, નીડલ અને છેવટે જીભ પર જીવતી નાગણના ડંખ મરાવા સુધીનો નશો આજની આ જીન્સી પેઢીમાં પેસી ગયો છે. શરીરને ફોલી ખાનારાં અને કુટુંબને પાયમાલ કરનારાં આ માદક દ્રવ્યોની ચુંગાલમાંથી જો આ પેઢીનો છૂટકારો કરવામાં નહિ આવે તો આવતી કાલે જૈન સંઘની દશા બેસી જશે. જેમ આજે કયાંક કયાંક સંભળાય છે કે ફલાણો માણસ દેરાસરના ટ્રસ્ટી છે અને તોય કંદમૂળ ખાય છે. તેમ આવતી કાલે કદાચ કહેવાતું હશે કે દેરાસરનો વહીવટ કરે છે છતાં દારૂ પીવે છે. બ્રાઉન સુગર લે છે અને નાઈટ કલબમાં જાય છે. ભવિષ્યના આવા એક કલ્પના ચિત્ર માત્રથી આજે કંપારી વછૂટી જાય છે. ઘણી હતાશા, નિરાશા અને ભગ્નાશાઓ વચ્ચે ઝળુંબતાં ઝળુંબતાં એક જ માત્ર આશાનું તેજ કિરણ દેખાયું જેનું નામ છે પરમાત્મા ભક્તિ ! ભડકે બળતા આ હળાહળ કળિયુગમાં જો કોઈ ઉગારી શકે તેમ હોય તો માત્ર પ્રભુ ભક્તિ. Page #9 -------------------------------------------------------------------------- ________________ આજ લગીમાં ઘણા પડકારો ફેંકયા, સીનેમા, પીકચર, ટી.વી. અને વીડીયો સામે પણ અફસોસ ! સમાજની નાડીઓમાં ડાયાબીટીશ બનીને બ્લડમાં ઘૂસી ગયેલાં આ દૂષણોને કાઢી શકાય તેમ નથી છેવટે થાકીને જિનભક્તિના પોઝેટીવ એપ્રોચના રસ્તે યુવાનોને ચડાવીને ઘણાનાં જીવન રફે દફે થતાં અટકાવી શકાયાં છે. કેટલાક વર્ષોથી પ્રભુ ભક્તિને જ નજરમાં રાખીને કેટલાય પ્રવચનોના વિષયો ગોઠવ્યા છે. ચાલો જિનાલયે જઈએ' પણ તેનું પ્રધાન પુસ્તક છે. વિ.સં. ૨૦૩૬માં મુલુંડ મુંબઈમાં જયારે મેં જૈનાચાર નામના સબ્જેકટની નોટ શાસ્ત્રાધારે શિબિરાર્થી યુવાનો માટે લખવી શરૂ કરી ત્યારે કોઈ કલ્પના ન હતી કે આ શોર્ટ ફોર્મ મેટર આગળ વધતાં વધતાં આટલું વિસ્તૃત સ્વરૂપ ધારણ કરીને ‘ચાલો જિનાલયે જઈએ' રૂપે પ્રકાશિત થશે. અને જૈન સંઘ આ બુકને આટલી હોશથી વધાવશે. આજે હું આનંદ અને રોમાંચ અનુભવું છું કે જૈન સંઘના વાચક વર્ગે મારા આ પરિશ્રમની સાથે સાચ સારી કદર કરી છે. અને છ છ વારનાં પ્રકાશનોને પૂરા આદરથી વધાવ્યાં છે. વાચકોએ વારંવાર પોતાનો પ્રતિભાવ આપીને મારી મહેનતનો પૂરો બદલો આપ્યો છે. ટી.વી. વીડીયો, ટેપરેકોર્ડ, બીઝનેસ, રીલેશન, વ્યવહારો, પ્રવાસો, દોડધામ, ફેશનો, વ્યસનો અને મોંઘવારીઓથી ઉભરાતી આજની જિંદગી, જિંદગી મટીને દોઝખ બનવા લાગી છે. માણસ વિના કારણ એટલો બધો ‘બીઝી’ થઈ ગયો છે કે એની પાસે બે પાનાં વાંચવા જેટલો સમય જ રહ્યો નથી. આવી બીઝી લાઈફ વચ્ચે પણ હજારો વાચકોએ, એજયુકેટેડ યુવક યુવતિઓએ, ડૉકટરો અને વાચકોએ પણ પુસ્તકને દિલથી વાંચ્યું છે, હૃદયથી વધાવ્યું છે. નવાંગી પૂજાની સંવેદનાઓ કંઠસ્થ કરીને એ સંવેદનો સાથે રોજ જિનપૂજા કરનારા એમ.ડી. ડૉકટરો પણ મને મલ્યા છે. ચાલો જિનાલયે જઈએ પુસ્તક પર યોજાતી ઓપન બુક એકઝામ કે કવીઝ જેવા આધુનિક કાર્યક્રમોમાં કાચી સેકંડમાં રોકડો જવાબ આપી શકે તેવા હજારો ઈન્ટેલીજંટ પરીક્ષાર્થીઓને પણ મે નજરોનજર મેં નિહાળ્યા છે. આજે પણ પ્રસ્તુત પુસ્તકના આધારે કેટલાય સામાયિક મંડળોમાં બહેનો કલાસો ચલાવે છે. તો કેટલાક શહેરોમાં પૂજય મુનિવરો યુવા શિબિરો ચલાવે છે. તો કેટલાય ગામડાઓમાં પૂજય સાધ્વીજી મહારાજે શ્રીપાલ રાજાના રાસની જેમ આ પુસ્તકનું વાંચન બેનો સમક્ષ કરે છે. આ બધાં નેત્ર દીપક પરિણામો જોઈને સાતમી આવૃત્તિની પ્રકાશન વેળાએ ફરી એકવાર કમ્મર કસી અને પ્રસ્તુત પ્રકાશનને ફરીવાર પાછા એક નવતર સ્વરૂપમાં તૈયાર કર્યું. જે પૂજા વિધિને થીયરીકલ રીતે સમજાવી હતી તે પૂજા વિધિને પ્રેકટીકલ કઈ રીતે કરાય તે અંગેના ફોટોગ્રાફ આમાં સામેલ કર્યા છે. નવાંગી સંવેદનાઓની જેમ દશત્રિક તથા અષ્ટપ્રકારી પૂજાની સંવેદનાઓ પણ નવેસરથી લખીને ઉમેરી ‘આર્હત્ત્વ પ્રણિદધ્મહે’, ‘તીર્થયાત્રામાં જતાં પૂર્વે’ તથા ‘તીર્થો અને ટ્રસ્ટીઓ' એવા નવા લેખો પણ ઉમેર્યા. પરીક્ષાર્થી તરફથી મળેલા નવા મુદ્દાઓ પણ ‘જે રહી ગયું તે' એ ચેપ્ટરમાં ઉમેર્યા. દેવદ્રવ્ય ગુરુદ્રવ્યના વિષયમાં શ્રી સંઘમાં ભિન્નભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે. જન્મ મરણના સૂતક સંબંધમાં પણ જુદી જુદી માન્યતાઓ છે. પૂર્વે આ બધી માન્યતાઓ માટે સામસામે ઘણું બધું સાહિત્ય પ્રકાશિત થઈ ચૂકયું છે. ફરીથી તે પ્રશ્નોનો ચર્ચાના ચાકડે ચડાવાની અત્રે આવશ્યકતા ન હોવાથી એ પ્રશ્નોની ચર્ચા અત્રે ઈરાદાપૂર્વક રાખી દીધી છે. અને તે અંગેના મેટરો પણ પ્રસ્તુત પ્રકાશનમાંથી કાઢી નાખ્યા છે. આજના યુવા વાચકોને આવા વાદ-વિવાદોમાં જરીક પણ રસ રહ્યો નથી. જે સમયે દિન પ્રતિદિન ધર્મ’ની એલર્જીવાળો ઘણો બધો મોટો યુવા વર્ગ વધી રહ્યો છે. જે સમયે કોઈ ધર્મ સાંભળવા કે સમજવા જ તૈયાર નથી, તેવા સમયે મારી માન્યતાઓ સાચી છે અને પેલાની ખોટી એ સાબિત કરવા માટે તેજાબમાં કલમો બોળીને યુવાનોનાં કાળજાં બાળી નાખવા કરતાં Page #10 -------------------------------------------------------------------------- ________________ ચર્ચાના પ્રશ્નોને બાજુ પર રાખીને આજની યુવા મુદ્રાઓ માટે વિવિધ શાસ્ત્રપાઠ, પરંપરા તથા વર્તમાન પેઢીના અંતરમાં સૌ પ્રથમ ધર્મની ભૂખ અને લાગણી ગીતાર્થોની સાથે ચર્ચા વિચારણા કરીને પછી જ તે પેદા કરવી જરૂરી છે. સૌ પ્રથમ એને ધર્મ ગમવા દો, વિષયોનું આલેખન તથા ફોટોગ્રાફ સેટીંગનું કાર્ય કર્યું ભગવાન ગમવા દો, પુજા, પ્રતિક્રમણ ગમવા દો. છે. કોઈ જિનપુજકે પોતાની સ્વમતિ પ્રમાણે એ કશું જ ગમ્યા પહેલા પોતાની માન્યતાઓ ગમાડી મનફાવતી પ્રવૃત્તિ કે વિધિઓ શરૂ કરી દેવી યોગ્ય દેવાની ઉતાવળ કરીને અને ધર્મના પગથીયેથી પાછો ગણાશે નહિ.. વાળી દેવાની ગુસ્તાખી કરવા જેવી નથી. આજના પ્રાન્ત પરમાત્મા શ્રી જિનેશ્વર દેવાધિદેવની યુવાનને શ્રદ્ધા નથી એને ધર્મ ગમતો નથી. એ શ્રાવક કૃપાને તથા ગચ્છાધિપતિ પ્રગુરૂદેવ પૂજયપાદ રહ્યો નથી. શ્રદ્ધાળુ બનતો નથી. એ વાત જે સાચી આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી છે. તો સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે મહારાજાના અનંત ઉપકારને કયારેય વિસરી શકતો આજનો યુવાન સાવ ભોટ અને બુદ્ધ પણ રહ્યો નથી. નથી. પ્રવચનની પાટથી માંડીને કાગળ અને કલમ એનો આઈ-કયુ હવે વધી ગયો છે. સાચા-ખોટાનો સુધીના શાસન પ્રભાવનાના કાર્યોમાં તેઓ શ્રીમન્ની નિર્ણય કરતાં એને જરીક પણ વાર લાગતી નથી. કૃપા જ કારણભૂત બની છે. એના અંતરમાં એકવાર ધર્મની ભૂખ જાગવા દો પછી | મારો પડછાયો બનીને મને શું સાચું અને શું ખોટું એનો વિવેક એ પોતાની મેળે કરી શાસનપ્રભાવનાના કાર્યોમાં સતત સહાયક બનતા લેશે. એના માટે કોઈએ પત્રિકાઓ, પુસ્તિકાઓ કે મારા શિષ્યો મુનિશ્રી વિરાગરત્ન વિ., મુનિ શ્રી પ્રવચન સભાઓ ખખડાવવાની જરૂર નથી. કેમકે ભક્તિરત્ન વિ. તથા મુનિશ્રી પ્રશમરત્ન વિ. આદિને આવા રસ્તાઓથી એ વટલાઈ જાય, આંખ મીચીને ભૂલી શકું તેમ નથી. મારા આત્મીય ગણાતા મિત્ર માની લે અને કોકની કંઠી બાંધી લે એટલો એ સસ્તો મુનિવરો કે જેઓએ પુસ્તકના પ્રકાશન પૂર્વે જ માત્ર નથી. જેને દૂધ પર અરૂચિ થઈ ગઈ છે. તેને પહેલાં દૂધ ફોટોગ્રાફ જોઈને પોતાનો પ્રતિભાવ દર્શાવીને મને પર રૂચિ પેદા કરાવો. રૂચિ થયા પહેલાં ‘દૂધ’ ગાયનું ખૂબ ખૂબ ઉલ્લસિત કર્યો હતો તે મિત્ર મુનિવરોને સારૂં કે ભેંસનું સારૂં એવી ચર્ચા કરવાનો કોઈ મીનીંગ જેમણે નામની લેશ પણ કામના રાખ્યા વિના માત્ર નથી. મને સહાયક બનવાના આશયથી સહાય કરી છે તેવા નામી-અનામી ઉપકારીઓને પણ ભૂલી શકતો નથી. પ્રવચનોથી પ્રેરણા પામીને પ્રભુપૂજા કરવા છેલ્લે શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈપણ સમુધત બનેલા યુવાવર્ગને જયારે કેટલાક રીઢા અને આલેખનથયું હોયતોનત મસ્તકે ‘ મિચ્છામિ દુકકડમ્'યાચીને મંદિરમાં દાદા બની બેઠેલા વર્ગે ઉતારી પાડયો ત્યારે સકલ શ્રી સંઘના ચરણમાં મસ્તક મૂકીને વિરમું છું. (સાતમી યુવાનોની ફરીયાદને ધ્યાનમાં લઈને પૂજા વિધિમાં આવૃત્તિના આધારે) તા.૧૩-૩-૯૨, - હેમરત્નવિજયગણી ગાઈડનું કામ કરે તેવી બુક મેં તેમના માટે નાગપુરથી જય જલારામ પેટ્રોલ પંપ, વડોદરા-મુંબઈ હાઈવે રોડ. સમેત શિખરજીના વિહાર દરમ્યાન (વિ.સં. ૨૦૩૯) નવમી આવૃત્તિની વેળાએ : લખીને તૈયાર કરેલી. અનેક સુધારા વધારા સાથે જેની રવિવાર તા.૧૧-૭-૯૩ ના રોજ મુંબઈ ગોવાલિયાક શ્રીસંઘના આંગણે ચાલતી યવાઉત્કર્ષ શિબિરમાં આઠમી છ છ આવૃત્તિઓ આજ સુધીમાં પ્રકાશિત થઈ ચૂકી છે. ' આવૃત્તિની વિમોચન વિધિ સંપન્ન થઈ. અને રવિવાર તદ્દન નવતર સ્વરૂપમાં પ્રકાશિત થતી આ સાતમી તા.૧૫-૮-૯૩ છેલ્લી શિબિરનો દિવસ આવે ત્યાં સુધીમાં આવૃત્તિ પણ યુવાવાચકો એટલા જ દિલથી આવકારશે. તો ૫૦૦૦ પુસ્તકોનો બધો સ્ટોક સફાચટ થઈ ગયો. યુવાનોએ કેટલા દિલથી આ પુસ્તકને વધાવ્યું છે તેનો આઉઘાડો દાખલો છેલ્લે વાચકોને જણાવવાનું કે પાંચ છે.આવેળાના આઝડપી પ્રકાશનમાં પણ રીલાયબલ પ્રીસ અભિગમ, દશત્રિક, અષ્ટપ્રકારી પૂજા અને નવાંગી પરિવારે સવાઈ હોંશથી રીસ્પોન્સ આપ્યો છે. તે બદલ તેમને પુજાના વિષયોમાં વિધિવિધાન, અનુષ્ઠાન અને યાદ ર્યા વિના રહી શકતો નથી. તા.૨૦-૮-૯૩, - પંન્યાસ હેમરત્ન વિજય ગણી ગોવાલિયાટેક જૈન સંઘ, મુંબઈ-૪૦૦૦૩૬. Page #11 -------------------------------------------------------------------------- ________________ ફલાઈટની પાંખે ‘ચાલો જિનાલયે જઈએ' પુસ્તકનું સાત, સાત વાર પ્રકાશન, પ્રતિવર્ષ યોજાતી ઓપનબુક એક્ઝામમાં જોડાયેલા કેટલાક અનેક વાર ઓપનબુક એક્ઝામનું આયોજન અને હજારો ડૉકટરો, વકીલો અને એજ્યુકેટેડ માણસોએ પણ ઉત્તરપત્રમાં જિનાપૂજકોએ કરેલાં વાંચન પછી પુસ્તકની ક્ષિતિજ વિસ્તરી સૂચનાઓ લખી મોકલી હતી કે પુસ્તકને સચિત્ર છપાવવું જરૂરી અને હજારો નકલોના કાટુનો ફ્લાઈટની પાંખે ઉડીને અમેરિકા, છે. આ બધાની ડીમાંડ ધ્યાનમાં લઈને સાતમી આવૃત્તિનું આફીકા, જાપાન જેવા દેશોમાં પણ પહોંચ્યા. સ્વરૂપ ફરી એકવાર આમૂલચૂલ ફેરવ્યું છે. લેસ્ટરથી અંગ્રેજી-ગુજરાતી માધ્યમમાં પ્રકાશિત થતાં ‘ધી જૈન' બધું જ મેટર ફરીવાર ફોટોસેટીંગ અને લેસર ઑફસેટમાં કમ્પોઝ નામના મેગેઝીનમાં ‘ચાલો જિનાલયે જઈએ' પુસ્તકના આધારે થયું. વિવિધ મુદ્રાઓમાં યુવાનોના ફોટોગ્રાફ્સ તેયાર થયા.નવા લેખમાળા પણ પ્રકાશિત થઈ. પૈસો રળવા પરદેશ પહોંચેલા લે-આઉટ તૈયાર થયા અને મેટરમાં જરૂરી સુધારા-વધારા જેનોએ જ્યારે આ પુસ્તક જોયું, વાંચ્યું ત્યારે તેમને અપૂર્વ આનંદ e પણ થયા. અને આશ્ચર્ય અનુભવ્યાં. વર્તમાનકાળની વિષમ પરિસ્થિતિમાં આખે આખ્ખી બુકની ફરી એકવાર કાયાપલટ થઈ છે. ઘણા આવી બુકોની અત્યંત આવશ્યકતા જણાઈ. જ સુધારા સાથે આ સાતમું પ્રકાશન તૈયાર કરવામાં લેખક ઘણાં વર્ષોથી ભારત છોડીને ચાલ્યા ગયેલા પરદેશી જૈનોના પૂજ્યશ્રીએ દિવસ-રાત જોયા વિના સખત પરિશ્રમ લીધો છે. ઘરમાં જન્મેલી એક નવી પેઢી આજે યૌવનના ઉબરે આવીને લોકાને સતત અવર-જવર ટાળવા પૂજ્યશ્રી કયારેક તારંગાના ઉભી રહી છે. જેણે નથી ભગવાન જોયા, નથી તીર્થો જોયાં, ડુંગરાઓની વચમાં પંદર-પંદર દિવસ સુધી સ્થિરતા કરીને સતત નથી સગુરુઓ જોયા કે નથી દર્શન, પૂજન, વંદનનો વિધિ પુસ્તકને વધુને વધુ ઉપયોગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જાણ્યો. આવી એક નવી અને તદ્દન કોરીધાકોર એવી પરદેશી અમદાવાદથી નાસિક તરજ્ઞાવિહારમાં પણ સતત પ્રફો જેવાતા યુવાપેઢીને પરમાત્માનાં દર્શન, પૂજનનો વિધિ સહેલાઈથી રહ્યા છે અને ફોટોગ્રાફ સેટીંગ કામ ચાલતું રહ્યું હતું. આ પરિશ્રમ સમાવી શકાય, તે માટે ફોરેઈનમાં વસતા જૈનો દ્વારા આ બુકને બદલ પૂજ્યશ્રીને જેટલાં વંદન પાઠવીએ તેટલાં ઓછો છે. વિધિ વિધાનની મુદ્રાઓ, અભિનયો અને એકશનના ફોટોગ્રાફ તા. ૧૩-૩-૯૨ જયેશ ભણશાલી દર્શાવીને પ્રગટ કરવા ઘણા સમયથી ડીમાંડ ચાલુ હતી. સાતમી આવૃત્તિના આધારે ગિરીશ આર. શાહ ૦૦ પુસ્તકની પ્રાઈઝમાં સૌજન્ય ૦૦ આવૃત્તિ આઠમી : ૧ શ્રી વિજયકુમાર મોતીચંદ ઝવેરી પરિવાર ૧૪ શ્રી શાંતિલાલ સુંદરજી (શીહોર) આવૃત્તિ નવમી : ૧૫ શ્રી હેમંતભાઈ રતિલાલ શાહ ૨ શ્રી કાંતાબેન જેસંગલાલ પરીખ પરિવાર - ૧૬ શ્રી કુમારી હતી જયેન પત્રાવાળા ૩ શ્રી કીર્તિલાલ કાળીદાસ શાહ પરિવાર ૧૭ શ્રી પુખરાજ માલાજી શાહ ૪ શ્રી ચીમનલાલ કેશવલાલ ગાંધી ૧૮ શ્રી જયંતિલાલ લહેરચંદ શેઠ ૫ શ્રી શીવલાલ નગીનદાસ શાહ ૧૯ શ્રી નરેન્દ્રકુમાર મહાસુખલાલ શાહ ૬ શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ ૨૦ શ્રી દલપતભાઈ ગુલાબચંદ શાહ ૭ શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી ૨૧ શ્રી હાર્દિક ભુપેન્દ્રભાઈ વસા ૮ શ્રી રમણિકલાલ લક્ષ્મીચંદ ભણશાલી ૨૨ શ્રી નરેન્દ્રકુમાર વસંતલાલ ઝવેરી ૯ શ્રી ભોગીલાલ મોહનલાલ મહેતા ૨૩ શ્રી પ્રભાવતીબેન રતિલાલ ભણશાલી ૧૦ શ્રી દીપકભાઈ સેવંતિલાલ ઝવેરી ૨૪ શ્રી ચન્દ્રકાંત ભુરાભાઈ ગાંધી ૧૧ શ્રી હંસાબેન મનુભાઈ શાહ ૨૫ શ્રી દેરાણી જેઠાણી હ. ચંપકભાઈ ૧૨ શ્રી તારાબેન સેવંતિલાલ દોશી ૨૬ શ્રી કાંતાબેન કાંતિલાલ શાહ (પાટણ) ૧૩ શ્રી જ્યોત્સનાબેન સુધીરકુમાર દોશી ૨૭ શ્રી માનસી શીવાલી આસુમી (જ્ઞાનપદાર્થે) + Page #12 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૧ હાઇ લાઇટ્સ 1. ચાલો જિનાલયે જઈએ તીમાં ઉભરાતા યુવાનો જોઈને ઉભરાતી વેદનાઓ. 2. પાંચ અભિગમ ભગવાન પાસે જતાં પહેલાંની થોડી શિસ્ત અને પૉઝીશન. 3. કોણે કેવી રીતે જિનાલયે જવું? હીરો હોન્ડા કે મારુતિકાર પર સવાર થતાં પહેલાં વાંચો. 4. ત્રિકાળ જિનપૂજાના સમયો દવાના ૩ ડોઝ જેવી ત્રિકાળપૂજા 5. સ્નાનવિધિ સ્વીમીંગપૂલ કે બાથટબમાં પડતાં પૂર્વે વાંચો. 6. મુખશુદ્ધિ ટુથપેસ્ટને મુખારવિંદમાં નાખતાં પૂર્વે વાંચો. 7. વસ્ત્ર પરિધાન ઓ! જીન્સી યુવાન! ધોતીયું પહેરવામાં તે વળી શરમ શાની? 8. ચાંલ્લો ચાંલ્લો ચાંલ્લો પ્લીઝ ! કપાળને કોરૂં ધાકોર રાખશો મા ! 9. અભિષેક પૂજાનો મહિમા પૂજાઓમાં સૌથી શ્રેષ્ઠ પૂજા અભિષેક પૂજા પ્લીઝ ! આ લાભ પૂજારીએ નહિ પણ તમારે લેવા જેવો છે. કમ વેલ ટુ ટેમ્પલ ! नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें। जिससे अन्य वाचकमा का For Private & Personal Use Page #13 -------------------------------------------------------------------------- ________________ ‘ઘેર ઘેર ઠેર ઠેર ચાલો જિનાલયે જઇએ”. જે જે ગામોના જૈનસંઘો ચાલો જિનાલયે જઈએ પુસ્તકની પરીક્ષામાં જોડાયા 1. પાલીતાણા 2. મહુવા 3. અમરેલી 4. જુનાગઢ 5. વિરમગામ 6. સુરેન્દ્રનગર 7. મોરબી 8. ધંધુકા 9. રાજકોટ 10. ખંભાત 11. ખેડા 12. આમોદ 13. વલભીપુર 14. પાટડી 15. ગારીયાધાર 16. સાવરકુંડલા 17. તળાજા 18. ચોટીલા 19. લીંબડી 20 નાગપુર 21. કલકત્તા 22, અમદાવાદ 23. મુંબઈ 24. ડીસા 25. થરાદ 26. પાલનપુર 27, વાકાનેર 28. ધાનેરા 29. દિયોદર 30, ચાણસ્મા 31. શિહોર 32. ઈડર 33. વડનગર 34, બીલીમોરા 35. વડોદરા 36. પાદરા 37. ધ્રાંગધ્રા 38. નડિયાદ 39. સતલાસણા 40, ઉદવાડા 41. બગવાડા 42. હિંમતનગર 43. ગાંધીનગર 44, બારડોલી 45. વ્યારા 46. વલસાડ 47. બાલાપુર 48. બોટાદ 49. હારીજ 50. નવસારી 51, ગોધરા 52, આણંદ 53. બોરસદ 54. પેટલાદ 55. કલોલ 56. સાણંદ 57. કડી 58. કપડવંજ 59. મહેમદાવાદ 60. વઢવાણ ઓપન એકઝામના મુખ્ય સેન્ટરો હતા જે સ્થળે પુસ્તકના વિષય પર ક્લાસ યોજાયા ક્રમ સંવત સ્થળ 1. વિ.સં. ૨૦૩૯ કલકત્તા કેનીંગ સ્ટ્રીટ 2. વિ.સં. ૨૦૪૦ કલકત્તા ભવાનીપુર 3. વિ.સં. ૨૦૪૦ નાગપુર ઇતવારી 4. વિ.સં. ૨૦૪૨ બૃહદ્ મુંબઈ 5. વિ.સં. ૨૦૪૩ અમદાવાદ,નારણપુરા 6. વિ.સં. ૨૦૪૪ ડીસા, બનાસકાંઠા 7. વિ.સં. ૨૦૪૬ રાજકોટ, માંડવીચોક 8. વિ.સં. ૨૦૪૭ વડોદરા કવીઝ કાર્યક્રમ 9. વિ.સં. ૨૦૪૮ અમદાવાદ, દેવકીનંદન (કવીઝ કાર્યક્રમ). વિ.સં. ૨૦૩૬ મુંબઈ, મુલુંડ શિબિર કલ વિ.સં. ૨૦૩૬ મુંબઈ, લાલબાગ મોનીંગ કલાસ વિ.સં. ૨૦૩૭ | આકોલા નાઈટ કલાસ વિ.સં. ૨૦૩૮ બાલાપુર નાઈટ કલાસ વિ.સં. ૨૦૩૮ ખામગામ નાઈટ કલાસ વિ.સં. ૨૦૩૯ કલકત્તા શિબિર કલાસ વિ.સં. ૨૦૪૨ મુંબઈ, મલાડ મોર્નીગ કલાસ વિ.સં. ૨૦૪૩ અમદાવાદ, નારણપુરા મોર્નીગ કલાસ વિ.સં. ૨૦૪૪ ડીસા,મોર્નીગ કલાસ વિ.સં. ૨૦૪૫ સુરત, નાનપુરા મોનીંગ કલાસ FOI Private Personal use only Page #14 -------------------------------------------------------------------------- ________________ ચાલો જિનાલયે જઈએ. આજે વિશ્વ જયારે વાસનાઓથી અને વિકારોથી ઉભરાઈ રહ્યાં છે ત્યારે “ચાલો સિનેમા જોવા જઈએ’ ‘ચાલો ફાઈવસ્ટાર હૉટલે જઈએ’ ‘ચાલો ચોપાટીએ ફરવા જઈએ' ઈત્યાદિ વચનો જરૂર સાંભળવા મળતાં હશે, પરંતુ આપણા આત્મતેજને વિકસાવી દેતા જિનાલયે જવાની વાત તો ભાગ્યે જ યુવાનોના સર્કલમાં ચર્ચાતી હશે. હા, કદાચ સમરવેકેશનનો સમય હોય, સ્કૂલ-કૉલેજોમાં રજાઓ પડી હોય, ટાઈમ કોઈ હિસાબે પસાર ન થતો હોય, મૂડ આઉટ થઈ જતો હોય અને કયાંય ચેન ન પડતું હોય ત્યારે એ ફ્રેન્ડસર્કલમાં “ચાલો જિનાલયે જઈએ” ચાલો તીર્થયાત્રાએ જઈએ' એવા શબ્દો જન્મ પામી જતા હોય છે અને એ ગ્રુપ કોઈ લકઝરી બસમાં યા ફર્સ્ટ કલાસના કૃપમાં બેગ-બીસ્તરા સાથે સિદ્ધાચલજી, શિખરજી, શંખેશ્વરજી, ગિરનારજી, પૂજન દ્રવ્યો સાથે વિધિપૂર્વક જિનાલયે જતા યુવાનો આબુજી કે અચલગઢની પવિત્ર ધરતી પર ઉતરી પડતું હોય છે. એની સાવધાની સાથે ખમાસમણ દીધા વિના જ - ઘણાં તીર્થોમાં આવા ગ્રુપોને, તીડનાં ટોળાંની ભગવાનને પૂંઠ કરીને વકાઉટ (Walk out) કરતા જેમ ઉતરતાં મેં જોયાં છે. ભાડુ ભર્યા વિના મફતમાં હોય તે રીતે તેઓ જિનાલયનાં બારણા છોડે છે. ઉતરવા મળતી રૂમમાં એ ઉતરે છે. ફ્રી ચાર્જમાં બહાર નીકળીને એ રેસ્ટોરન્ટનાં એડ્રેસ ચાલતા ભોજનાલયમાં એ જમે છે અને સમય મળે શોધતા ફરે છે. અપેય અને અભક્ષ્ય જે ભાવ્યું તે બધુંય ત્યારે એક ડોકીયું જિનાલયમાં કરી આવે છે. પેટમાં પધરાવતા રહે છે. રેડીયો, ટેપરેકોર્ડર, ડિસ્કો જિનાલયમાં જયારે તેઓ પ્રવેશ કરે છે ત્યારે ડાન્સ, ચેસ, જુગાર, પહાડ પર જઈને ઍકટરોની તેમના હાથ પેન્ટનાં બંને ખિસ્સામાં છુપાયેલા હોય એકશનના ફોટા પડાવવા, ધીંગામસ્તી અને છે. પરમાત્મા પાસે પહોંચે છે ત્યારે તેમની છાતી તોફાનમાં, તેઓ ટાઈમ પસાર કરે છે. એમાં જે અકકડ અને કડક દેખાતી હોય છે , નમવાથી કયાંક સિનેમા ટૉકીઝનો પત્તો લાગી ગયો તો ઈનશર્ટ નીકળી ન જાય માટેસ્તો ! ભગવાનની ભાવનાને પડતી મૂકીને વાસનાને | ભગવાન પાસે માંડમાંડ અડધી મિનિટ એ આસ્વાદવા એ દોડી જતા હોય છે. મન ફાવે ત્યાં કંઈક ગણગણે છે અને પછી ‘પ્રેસ’ કરેલા પેન્ટની સુધી આ બધી મોજમજા ઉડાવીને એ ગ્રુપ રાતો પૈસો ચમચમતી ઈસ્ત્રી (Iron) જરા પણ બગડે નહિ ય પેઢી પર લખાવ્યા વિના રવાના થઈ જતું હોય છે. For Pro Personal DOM Page #15 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાનો જેવી કેટલીક પરિસ્થિતિ વધતે- નજરોનજર નિહાળી છે ત્યારે ત્યારે હૃદય ચીસ પાડી ઓછે અંશે ગામના જિનાલયે દર્શને જનારા કેટલાક ઉઠયું છે. પ્રભુની ઘોર આશાતનાઓ જોતાં કયારેક વર્ગમાં પણ પ્રવર્તતી હોય છે. આંખોના ખૂણા લાલ થઈ ગયા છે. તો કયારેક કેટલાક લોકો એવા હોય છે કે જે યુવાનો પ્રત્યેની હમદર્દીથી અશ્રુભીનાપણ થઈ ચૂકયા છે. ભગવાનના દર્શન કરવાને બદલે લોકોને પોતાના પ્રભુને કે પ્રભુના શાસનને જરા પણ નહિ દર્શન આપવા માટે આવતા હોય છે. વધુ આકર્ષક, સમજેલા, સાવ અનભિજ્ઞ ગણાતા એવા શ્રીમંતો ઉદુભટ અને સાવ નફ્ફટ વેશભૂષાને તેઓ ધારણ જયારે પપ્પાઈ આદિના જોરે જિનાલયના ટ્રસ્ટમાં કરતા હોય છે. પગલે-પગલે જીવદયા કરવાને બદલે ટ્રસ્ટી તરીકે ચૂંટાઈને ગોઠવાઈ જતા હોય છે ત્યારે તેમનો જીવ ચમકતા જૂતાંના રાગમાં રગદોળાતો ઘણા ગોટાળા ઉભા થઈ જતા હોય છે. જિનમંદિરનો હોય છે. વધુ પડતી આછકલાઈ અને અહંકાર સાથે વહીવટ શી રીતે ચલાવવો, આશાતનાઓ શી રીતે ડોલતા-ડોલતા જયારે એ પરમાત્મા પાસે પહોંચે છે ટાળવી તેની કશી જ જાણકારી તેમને હોતી નથી. ત્યારે એમની નજર એ શોધ કરતી હોય છે કે અહીં આવા અનેક ટ્રસ્ટી મહાનુભાવોના સંપર્કમાં મારે અમને કોઈ જુએ છે કે નહિ ? અ...ધ..ધ..ધ.. આ જયારે આવવાનું થયું છે. ત્યારે તેમની અજ્ઞાનતા તે કેવું અધઃપતન ! જોઈને હૃદય વલોવાઈ ગયું છે. રોજ પૂજા કરનારા કેટલાક જન્મીને કયારેય જિનાલયે નહિ પુણ્યશાળીઓ પણ કયારેક “અતિ પરિચયાત્ આવનારા જયારે પરણીને ઘોડેથી ઉતરીને ઘરે આવે અવજ્ઞા'ની ઉક્તિને જાણે ચરિતાર્થ કરતા હોય તેમ છે ત્યારે એ વરઘોડીયાંને વડીલો પરાણે જિનાલયે પ્રભુજીના અલંકારો ગમે તેમ જમીન પર મૂકી દેવા, લઈ આવતા હોય છે. માથે પહેરેલો મુગટ, સાફો, કેડે જંગલુછણાં ઝટપટ કરી નાખવા, એક હાથે જ ખોસેલી કટારી વગેરે ઉતાર્યા વિના જ તેઓ સીધા પ્રભુજીને ગમેતેમ પધરાવી દેવા કે પાણીની ડોલમાં મંદિરમાં પ્રવેશ કરી લેતા હોય છે. નથી તેમને બોળીને પ્રક્ષાલ કરી લેવો વગેરે આશાતનાઓ કરતા પ્રવેશવિધિની જાણ કે નથી તેમને નિર્ગમ-વિધિનું દેખાય છે, ત્યારે પણ આંખે તમ્મર આવી ગયા છે. ભાન! દેવ-દર્શન કરીને બહાર નીકળતાં ભગવાનને આવા અનેક પ્રસંગોમાં ઉભી થયેલી વ્યથાઓ અને પૂંઠ પડે તે રીતે જ તેઓ ચાલતા હોય છે. વેદનાઓમાંથી જે સંવેદનાઓ મારા અંતરમાં જાગી - કેટલાક એવા હોય છે કે આખાય ગામની એ આ પસ્તકમાં ઠલવાઈ ગઈ છે. નિરંતર જિનપૂજા પટલાઈ કરવા માટે દેરાસરના ઓટલે જ અડ્રો કરનારા. પ્રભુદર્શન કરનારા ભાવિકો અને સંઘની જમાવતા હોય છે. મોંમાં પાનનો ડૂચો વાગોળ્યા કરે જવાબદારી વહન કરતા ટ્રસ્ટીગણો આ પુસ્તકનું અને નિંદા-કૂથલીના જામ મજેથી પીધા કરે. કોણ વાંચન-મનન કરીને પોતાની ભૂલોને સુધારે અને સમાવે એમને કે આ ઘોર આશાતનાનું પાપ કરી યથાવિધિ આચરણના શ્રીગણેશ વહેલી તકે માંડ એવી અપેક્ષા સહ ચાલો આપણે હવે પ્રસ્તુત દર્શન | તીર્થસ્થાનોમાં અને ગામના જિનાલયોમાં પૂજા વિધિના વિષયમાં ક્રમશઃ આગેકૂચ કરીએ અને અજ્ઞાનતાદિના કારણે અનેકવિધ આશાતનાઓ કરી જિનબિંબ પૂજા માટેનાં રહસ્યો જિનાગમોના સહારે રહેલી આજની યુવાઆલમને જયારે જયારે મેળવીએ.. રહૃાા છો ! | 10 Page #16 -------------------------------------------------------------------------- ________________ પાંચ અભિગમ 1. સચિત્તનો ત્યાગ 2. અચિત્તનો અત્યાગ ૩. ઉત્તરાસન 4. અંજલિ 5. પ્રણિધાન અભિગમ = એક પ્રકારનો વિનય. દુનિયાનાં તમામ સ્થાનોમાં વિનયની પ્રધાનતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, કોર્ટકચેરી, હૉસ્પિટલ કે પાર્લામેન્ટ આદિ તમામ ક્ષેત્રોમાં જતાં પૂર્વે માણસ ઘણીબધી સાવધાનીવાળો બની જાય છે. લઘર-વઘર કપડાં ઉતારી દઈને જરા સ્વચ્છ અને સુંદર વસ્ત્રોને એ ધારણ કરે છે. હેરસ્ટાઈલ જરા ઠીક કરી લે છે. ક્લીનશેવ બનાવી લે છે. મોમાંથી પાનના ડૂચાબૂચા બહાર ફેંકી દે છે. અકડીપણું છોડી દઈને જરા નમ્ર બને છે. બોલવામાં ગમે તેમ બફાઈ ન જાય તેની પૂરતી કાળજી રાખે છે. બધી રીતે અદબવાળો બનીને પછી તે ઑફિસા કે પાર્લામેન્ટમાં પ્રવેશ કરે છે. શિસ્ત અને સભ્યતા સાથે તે બૉસની સાથે વાતચીતનો પ્રારંભ કરે છે અને કાર્ય પૂર્ણ થતાં O.K. અને THANK YOU કહેવા સાથે એ વિવેકપૂર્વક બહાર નીકળે છે. મેરેજ પ્રસંગે ફૂલમાળા, શ્રીફળ, કટાર અને સાફા સાથે જિનાલયમાં ન જવાય એ બધું બહાર ઉતારી દો 11 સાંસારીક વ્યવહારોમાં આવી મર્યાદાઓ આજે ય પણ પ્રચલિત હોવા છતાં ત્રણ લોકના ધણી જગદ્ગુરુ દેવાધિદેવ શ્રીજિનેશ્વર પરમાત્માના રાજદરબારમાં પ્રવેશ કરતા ભક્તો બધી મર્યાદાઓને અભરાઈએ ચડાવી દેતા હોય છે અને મન ફાવે તે રીતે મંદિરમાં પ્રવેશ કરી લેતા હોય છે. આવી ભૂલો થવામાં મોટે ભાગે અજ્ઞાન જ કારણ હોય છે. આવા અજ્ઞાનને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પાથરતા વિનયના પાંચ પ્રકારોને ચાલો આપણે સવિસ્તર વિચારીએ અને તે મુજબ આચરણ કરવા યથાશક્તિ પ્રયત્નશીલ બનીએ. Page #17 -------------------------------------------------------------------------- ________________ 1. સચિત્તનો ત્યાગ : B. એક આચાર્ય ભગવંતને સખ્ખત મંદિરમાં પ્રવેશ કરતાં રાજાએ પોતાની શરદીની બીમારી રહેતી. એક વૈધે તેમને જણાવ્યું કે તલવાર, છત્ર, પગરખાં, મુગટ, ચામર આ પાંચ તમે રોજ થોડી છીંકણી તાણવાનું રાખો, જેનાથી રાજચિહ્નોનો ત્યાગ કરવો. અન્ય મનુષ્યોએ કંઈક રાહત અનુભવાશે. તેઓશ્રીએ તેમ કરવું ચાલુ પોતાના શરીરની શોભા માટે રાખેલા પુષ્પહાર,' કર્યું. નાનકડી પતરાની ડબ્બીમાં એક શ્રાવક બજ૨ માથાની વેણી, વાળમાં ભરાવેલાં ફૂલ, મુગટ, સાફો, ભરીને આપી ગયો. એક દિવસ જિનાલયે દર્શને કલગી તથા જૂના, મોજાં, ખિસ્સામાં રાખેલા જતાં કેડે ખોસેલી એ ડબ્બી એમ જ રહી ગઈ. મુખવાસ, માવા-મસાલા, સિગારેટ, પાન, દવા, ઉપાશ્રયે ગયા બાદ જયારે આ વાતની તેઓશ્રીને ઔષધ, છીંકણી, સેન્ટ, અત્તર વગેરે તમામ પદાર્થોનો જાણ થઈ ત્યારે તેમણે પોતાના શિષ્ય પાસે રાખની મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ત્યાગ કરી દેવો જોઈએ. કુંડી મંગાવીને આખીયે ડબ્બીને રાખમાં ઠલવીને પેઢી પર કે આસપાસમાં કોઈ જગ્યાએ તેને મૂકી હલાવી નાંખી. પરમાત્માના વિનય માટેની કેવી આવવાં જોઈએ. છેવટે બહાર કોઈને ઉભા રાખીને અદ્ભુત સાવધાની !! તેમને અથવા પહેરેગીરને સોંપીને પછી જ c. એ પુણ્યાત્મા હાર્ટના દર્દી હતા. તેમને જિનાલયમાં પ્રવેશ કરવો. એ પ્રથમ પ્રકારનો વિનય અચાનક હાર્ટનો હુમલો થઈ આવતો, તેથી ડૉકટરે છે. પોતાના ઉપયોગમાં લેવાના એ પદાર્થો ભૂલથી | ‘સોરબીટ્રેટ’ નામની એક ગોળી હંમેશાં ખિસ્સામાં પણ ખિસ્સામાં રહી જાય તો પછી તેનો ઉપભોગ | રાખવા જણાવેલ. હા, જેવો હાર્ટનો હુમલો થાય કે બીલકુલ કરી શકાય નહિ. જો પરમાત્માની પૂજામાં તુર્ત જ જીભ નીચે મૂકી દેવાય માટેસ્તો. એક વાર ઉપયોગી બને તેવા અંબર, કસ્તૂરી, કેસર જેવા એ બજારમાંથી દવાની પચાસ ગોળી લઈને એ જિનાલયે પદાર્થો હોય તો જિનપૂજામાં વાપરી શકાય. દર્શન કરીને ઘરે ગયા. દવા લઈને દર્શન કરીને ઘેર કેટલાક કથાપ્રસંગો : પહોંચ્યાની વાત ઘરવાળીને જણાવી. શ્રાવિકાએ | A. અમલનેરના ઉપાશ્રયમાં મારા તારક કહાં, લાવો જો એ દવા કયાં છે? શેઠે જયારે પચાસ ગુરુદેવશ્રી બિરાજમાન હતા. કલકત્તાનાં એક ધનાઢય ગોળીની ડબ્બી શ્રાવિકાના હાથમાં આપી ત્યારે અને શ્રદ્ધાળુ શ્રાવકે પૂજયશ્રી પાસે આવી એક પડીકું શ્રાવિકાએ તેને સગડીમાં નાખીને રાખ કરી નાખી. ખોલ્યું. ‘સાહેબ ! આ પ્યોર કસ્તૂરી છે. તપસ્વીઓની શેઠે રાડ તો જરૂર પાડી પણ શેઠાણીએ આ વિનય ભક્તિ માટે મદ્રાસથી મંગાવી છે. ગઈ કાલે જ આવી સમજાવ્યો ત્યારે શેઠ રાજી થયા, દોષથી બચી ગયા છે, પણ આજે દર્શને જતાં ભૂલથી મારા ખિસ્સામાં માટેસ્તો! રહી ગઈ છે. હવે તેનું શું કરવું?” પૂજયશ્રીએ તરત જ જણાવ્યું કે હવે એ શ્રાવકથી વાપરી શકાશે નહિ. કેટલીક સાવધાની : એને કેસર-બરાસ સાથે લસોટીને પરમાત્માની A. પાન-મસાલા, તમાકુ, માવા, બીડી, ભક્તિમાં જરૂર વાપરી શકાશે. હજારો રૂપિયાની એ સિગારેટનાં પેકેટ, સેન્ટ, અત્તરની બાટલીઓ આદિ પડીકી પેલા શ્રાવકે ચંદનમાં લસોટીને દેવાધિદેવની ખિસ્સામાં રાખીને ફરતા યુવાનોએ, પર્સમાં ચોકલેટ અંગપૂજામાં વાપરીને આ અભિગમને સાર્થક કર્યો. રાખીને ફરતી યુવતીઓએ તથા બાળકોએ, | 12 Por Pavao Orsonal use only www.alinelibrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ ખિસ્સામાં છીંકણી રાખીને ફરતી બહેનોએ આ બાબતમાં વધુ સાવધાન બનીને પરમાત્માનો વિનય જાળવવાની જરૂર છે. B. પોતાને વાપરવા માટેની ભોજનાદિની સામગ્રી લાવતા-લઈ જતાં પણ પરમાત્માનો અવિનય ન થાય તે રીતે લાવવી-લઈ જવી જોઈએ. આ દોષથી બચવા મંદિરના મુખ્ય દરવાજે આડા પાટીયાં મૂકવાની વિધિ આજે પણ ચાલુ છે. છતાંય સાધર્મિક વાત્સલ્યાદિના પ્રસંગે જયારે કમંડળોમાં ભોજનસામગ્રી બાજુના મંડપ વગેરેમાં ફેરવાતી હોય છે ત્યારે જિનાલયે મૂકેલાં પાટીયાં કે પડદા સલામત છે કે નહિ, એ કાળજી લેવાતી નથી. c. આમ તો જિનાલયે જતાં મુગટ, પાઘડી, ટોપી આદિ પહેરીને આડંબર સાથે જ જિનાલયે જવાનું હોય છે, પણ પરમાત્માનું મુખ દેખાય ત્યારે ખાલી હાથે જિનાલયે જશો મા ! પૂજાપેટી લઇ જવાનું ભૂલશો મા ! વિનય પ્રદર્શિત કરવા માટે માથેથી મુગટ, પાઘડી કે ટોપી જે હોય તે ઉતારી દઈ હાથમાં લઈ માથું નમાવવાનું છે. પછી આરતી આદિ કરતાં માથે પહેરી લે તો વાંધો નથી. 2. અચિત્તનો અત્યાગ : સ્વ-ઉપભોગ માટેની ચીજોનો જેમ ત્યાગ કરવાનો છે તેમ પરમાત્માની પૂજા માટે ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ આદિ અચિત્ત અને ફૂલ, ફળ, જળ આદિ સચિત્ત ચીજોનો સ્વીકાર કરીને જિનાલયમાં પ્રવેશ કરવો એ બીજા પ્રકારનો વિનય છે. ‘રિકતપાણિર્દેવગુરું ન પશ્યન્તુ અર્થાત ખાલી હાથે દેવ/ગુરુનું દર્શન ન કરવું એવું નીતિશાસ્ત્રનું વિધાન છે. માટે પૂજાને યોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરીને જ જિનાલયે જવું જરૂરી છે. અનંતકાળથી દુર્ગતિઓના ચકકર કાટી રહેલા આપણે દેવાધિદેવની કૃપાએ નારકની અને પ્રભુનું મુખ દેખાતાં “નમો જિણાવ્યું” બોલી અંજલિબદ્ધ પ્રણામ કરશો. For P arent 13. Page #19 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચની ગતિઓમાંથી કૂતરા, ગધેડા અને ભૂંડના ન લાવી શકી. ખેર ! હવે શું કરવું ? એટલામાં તો અવતારમાંથી બહાર નીકળી માનવ ગતિમાં આવ્યા. વડાપ્રધાન ચેમ્બરમાં હાજર થઈ ગયાં, ભાવાવેશમાં પ્રભુની કૃપાએ જ સારો ભવ મળ્યો. ભૌતિક સુખ પેલા બહેને આંગળીએ પહેરેલી લગ્ન-સમયની મળ્યું, ઉજળું કુળ મળ્યું અને જૈનધર્મ મળ્યો, આવી રત્નજડિત સોનાની વીંટી ભેટ ધરી દીધી. માત્ર કૃપાના કરનારા, ભવોભવનાં ઉપકારી, તરણ-તારણ ભારતના સત્તાધીશને જો રત્નજડિત વીંટી ધરી જહાજ, ગરીબનિવાજ, પરમાત્માનાં દર્શને જવાનો દેવાની જરૂર જણાતી હોય તો સાર્વભૌમ સત્તાના પુણ્ય અવસર પ્રાપ્ત થાય ત્યારે છતી શક્તિએ પણ ધણી શ્રી દેવાધિદેવને જેટલું ધરીએ એટલું ઓછું છે. ખાલી હાથે નીકળવું એ જરાયે ઉચિત નથી. જેણે B. ખંભાતના એક શેઠ જયારે જિનાલયે આપણને બધું જ આપ્યું તેને આપવા માટે આપણી જતા ત્યારે પા માટે એ મોટા થાળ ભરીને મધમધતાં પાસે શું કશું જ નથી ? હવેથી પ્રભુના ઉપકારને ગુલાબપુષ્પો, પુજની મોટી બેગ, પાણીનો મોટો નજર સમક્ષ રાખી હૃદયમાં ભક્તિના ભાવોને ભરી કળશ ઈત્યાદિ સામગ્રીઓ એટલી બધી વિપુલ ઉત્તમોત્તમ પદાર્થો પરમાત્માને સમર્પિત કરવા સાથે પ્રમાણમાં લઈ જતા કે જેને ઉપાડવા માટે સાથે બીજા લઈને જવાનું રાખશો. - બે માણસોને રાખવા પડતા હતા. ધન્ય છે, એ આજે માણસો જયારે કયાંય પણ પ્રવાસમાં ભક્ત-હૃદયને! ' જતા હોય છે ત્યારે તેઓ પોતાને પહેરવા માટેનાં ૯ વર્ધમાન તપના મહાન તપસ્વી એક પાંચ જોડ કપડાં, નાઈટ ડ્રેસ, ટોઈલેટ સાબુ, તેલ, આચાર્ય ભગવંતના વૈરાગ્યભીનાં પ્રવચનો સાંભળીને ટુવાલ, સૂવા માટે બેડીંગ સાથે લઈ જતા હોય છે. મુંબઈ કાલબાદેવી પર રહેતા એક શ્રીમંત નવયુવાને અરે વધ શું કહું ? હજામત માટેનું સેવીંગબોકસ પોતાનાં જીવનના રાહ અને ચાહ બદલી નાખ્યાં. પણ અવશ્ય સાથે લઈ જતા હોય છે. સ્ટેશન પર જો આચાર્યશ્રીના જિનભક્તિ ઉપરનાં હૃદયવેધક તેમની બેગ ખોલાવીને ચેકીંગ કરવામાં આવે તો પ્રવચનોથી આ યુવાનને પરમાત્મા ભક્તિની લગની બેગમાંથી પૂજાની રેશમી જોડ, પૂજાની પેટી, ચરવલો લાગી. પ્રભુભક્તિ માટે સોનાચાંદીનાં અનેક અને કટાસણું નીકળે ખરું ? ભોગ-વિલાસ માટે જો ઉપકરણો તેણે ઘડાવ્યાં. કળશ, કટોરી, થાળી, બધું ઉપાડી શકો છો તો પ્રવાસમાં પૂજાની સામગ્રી પુષ્પગંગેરી, ધૂપધાણા, દીવીઓ, ચામરો, અરીસો, પણ ઉપાડવી જ જોઈએ. (અચિત્તના અત્યાગમાં પોતે કેસર, કસ્તુરી, અંબર અને બરાસ આદિ વિવિધ ધારણ કરેલા મુગટ સિવાયનાં બીજાં આભૂષણો સામગ્રીઓથી તેની પ્રાપેટી ઉભરાવા લાગી. રાખવાની છૂટ છે.) પ્રવાસમાં એક સંબંધીને ત્યાં સ્નાન કરીને જયારે તે કેટલાક કથાપ્રસંગો : આ પૂજાની મોટી દૈત બેગ ઉપાડીને જિનાલયે જવા - A. એક બહેન વડાપ્રધાન શ્રીમતી નીકળ્યા ત્યારે પેલા સ્વજને કહ્યું કે, તમારી ટ્રેનનો ઈન્દિરાબહેન ગાંધીને મળવા ગયાં. જયારે તેઓ સમય તો સાંજે પાંચ વાગે છે, અત્યારથી આ બેગ વડાપ્રધાનની ચેમ્બર પાસે પહોંચ્યાં ત્યારે તેમને યાદ ઉપાડીને કયાં ચાલ્યા ? સામેથી જવાબ મળ્યો, આ આવ્યું કે વડાપ્રધાનને ભેટ ધરવા માટે કોઈક ચીજ સ્ટેશને લઈ જવા માટેની બેગ નથી, પરંતુ જિનાલયે તો લાવવાની સાવ ભૂલી ગઈ છું. રે ! પુષ્પગુચ્છ પણ લઈ જવા માટેની પૂજાપેટી છે. વર્તમાનકાળમાં આવી Private & 14nal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ કરનારાઓની કથા સાંભળ્યા પછી શું એક નાનકડો ચોખાનો બટવો પણ આપણે સાથે નહિ રાખી શકીએ ? A. ઘરસંસારમાં અનેક જાતની D. સુરતથી એક ફૅમિલી જેસલમેરની જાત્રાએ ઉપડયું. રાજસ્થાનનાં કોક રોડ પર બસ દોડી રહી હતી, અને કેરીયર પરથી બેગ એકાએક નીચે પડી ગઈ. ધર્મશાળાએ પહોંચ્યા બાદ ઘણી શોધખોળ અને તપાસ કરી પણ બેગનો પત્તો ન લાગ્યો. અંતે જેના ભાગ્યની હશે તે લઈ ગયો હશે એમ વિચારીને સહુ પ્રભુભક્તિમાં લીન બની ગયા. દિવસો વીતી સામગ્રીઓના ખડકલા તો ઘણા ય કર્યા. એ બધા અંતે પરિગ્રહનું પાપ બંધાવનારા બન્યા. હવે એક નાનકડું પણ સુંદર પૂજાનું બોકસ તૈયાર કરો, જેમાં અષ્ટપ્રકારી પૂજાની તમામ સામગ્રીને સમાવી લેવામાં આવી હોય. (આવાં સામગ્રી-ભરપૂર બોક્ષ આજે ઉપકરણ ભંડારમાં તૈયાર પણ મળે છે.) છેવટે ગયા. જાત્રા પૂર્ણ થઈ ગઈ. પેલું ફૅમિલી પણ પાછું ચોખાનો બટવો અને ધૂપ/દીપ જેવાં દ્રવ્યો તો અવશ્ય સાથે લઈ જવાં. સુરત પહોંચી ગયું અને એકાએક પેપરમાં સમાચાર પ્રગટ થયા કે આવી જાતની એક બેગ મળી છે જેની હોય તેણે ખાતરી આપીને પોલીસ ચોકીમાંથી બેગ લઈ જવી. જેમની બેગ હતી તે ભાઈ પોતે જ પોલીસ ચોકીમાં જઈને ઉભા રહ્યા. બેગનાં માલ/સામાનની પૂર્ણ વિગતો તેમણે પોલીસને જણાવી. છેલ્લે પોલીસે પૂછ્યું કે અંદર કંઈ રૂપિયા હતા ? ત્યારે પેલા ભાઈએ ધીરજથી કહ્યું : જી હા, ૩૦,૦૦૦ રૂ।. હતા. પોલીસને પાકી ખાતરી થઈ જતાં તેણે બેગ પેલા ભાઈના હાથમાં સોપી દીધી. બેગને હાથમાં લેતાં એ ભાઈએ પૂછ્યું કે, આટલી મોટી રકમ બેગમાં હોવા છતાં તમને લેવાનું મન કેમ ન થયું ? સામેથી જવાબ મળ્યો કે, બેગમાં પૈસાની સાથે પૂજાનાં વસ્ત્રો પણ જયારે જોયાં ત્યારે લાગ્યું કે કોક ધર્મી આત્માનું આ ધન છે. જો એને હાથ લગાડીશું પ્રભુના અપરાધી થઈશું. આ પાપ પાયમાલ કરી નાખશે. માટે જ તમારી બેગ તમને સુપરત. જો માત્ર સો રૂપિયાની પૂજાની જોડ ત્રીસ હજાર રૂપિયાને પાછા લાવી શકે તો પરમાત્માની પૂજા તો શું ન લાવી શકે તે સવાલ છે. રે ! રિદ્ધિ કહો કે સમૃદ્ધિ કહો, સ્વર્ગ કહો કે અપવર્ગ કહો, For Private કૈવલ્યજ્ઞાન કહો કે મોક્ષ કહો. જે કહો તે બધું જ પ્રભુના ચરણકમલની પૂજામાં સમાયું છે. કેટલીક સાવધાની : 15 B. પ્રભાતે દર્શને જવાનું થાય ત્યારે પરમાત્માના અભિષેક માટે એક કળશમાં ચોખ્ખું દૂધ તો અવશ્ય લઈ જવાનું રાખવું. ૮. ઑફિસે સર્વીસ પર જનારા અમુક ભાઈઓ ઘેરથી નાહી-ધોઈ તૈયાર થઈ ઑફિસ-ડ્રેસ પહેરીને ગાડી કે સ્કૂટર પર ખાલી હાથે દર્શને આવે છે તે ઉચિત નથી. કોઈપણ પ્રકારનું પૂજનદ્રવ્ય તો અવશ્ય સાથે લઈ આવવું જોઈએ. ૩. ઉત્તરાસન : પુરુષે જિનાલયના દ્વારમાં પ્રવેશ કરતાં પહેલાં ઉત્તરાસન કરવું એટલે કે ખેસ વડે પોતાના શરીરને અલંકૃત કરવું. ખભે ખેસ નાખ્યા વિના જિનાલયમાં પ્રવેશ કરવો ઉચિત નથી. પૂર્વકાળના શ્રાવકો જિનાલયે જતાં-આવતાં ખભે ખેસ નાખતા હતા. આજે પણ કેટલાક શ્રાવકો આ વિનયને સારી રીતે પાળે છે. ઓરિસ્સા જેવા પ્રદેશમાં લોકવ્યવહારમાં વર્તમાનમાં પણ ખેસ રાખવાની પરંપરા પ્રચલિત છે. દશેરાને દિવસે ચોપડા ખરીદ કરવા જતાં આજે પણ અનેક યુવાનોમાથે ટોપી અને ખભે ખેસ T selibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ નાખીને જાય છે. દીવાળીના ચોપડાપૂજન કરતા ફેશનેબલ ડ્રેસ પહેરીને મંદિરમાં ફરકતી હોય છે. વેપારીઓ આજે પણ ખેસને ધારણ કરે છે. લગ્ન જેમાં શરીરના અંગેઅંગ સાવ ઉઘાડાં દેખાતાં હોય કરવા જતાં વરરાજાના ખભે પણ ખેસ અવશ્ય તેવાં ચુસ્ત, તંગ અને પારદર્શક વસ્ત્રોનું પરિધાન નાખવામાં આવે છે. તદ્દન અયોગ્ય છે. આવાં સાવ નિર્લજજ, ઉદ્ભટ a દેવલોકમાં ઈન્દ્ર મહારાજા પણ શક્રસ્તવ અને નફફટ વસ્ત્રોને જોઈને ઘણા યુવાનોના મનમાં કરતાં પહેલાં ખેસને ધારણ કરે છે. વાસનાના ભડકા સળગી ઉઠે છે. તેમનાં તન તાપથી ' પૂર્વના રાજા-મહારાજાઓ પણ જયારે શેકાવા લાગે છે અને પ્રભુદર્શનનો પરમાનંદ તેઓ રાજદરબારમાં પધારતા ત્યારે જરીયન ખેસને ધારણ ગુમાવી બેસે છે. યુવાનોને આવા ગોઝારા કુવે કરીને જ સિંહાસને આરૂઢ થતા. આમ ખેસ એ પાડવાનું કામ યુવતીઓ કમસેકમ મંદિરમાં તો ન જ અનેક રીતે પ્રચલિત વસ્ત્ર હોવા છતાં પણ જિનાલયે કરે.. ખેસ નાખીને જવાની બાબતમાં ઘણો પ્રમાદ પેસી આધેડ વયની કેટલીક બહેનો પણ બીલકુલ ગયો છે, જે દૂર કરીને પુનઃ આ વિધિને શરૂ કરવી નિર્લજજપણે પોતાનું માથું ઉઘાડું રાખીને મન ફાવે તે જરૂરી છે. રીતે મંદિરમાં વર્તે છે. સાક્ષાત્ પરમાત્મા સામે કેટલીક સાવધાની : બિરાજમાન છે તે વાત જાણે તેમના ધ્યાન બહાર a A. ખભે નાખવા માટેનો ખેસ સુંદર ઉત્તમ જતી હોય તેવું લાગે છે. મસ્તક ઉઘાડું રાખીને વસ્ત્રનો રાખવો. ફરવામાં શું લાભ થતો હશે એ તો ખબર નથી પણ B. ખેસના છેડા સીવેલા કે ઓટલા ન પ્રભુની ઘોર આશાતના થાય છે એ વાત તો રાખતાં છેડા પર ચરવલા જેવી દશીઓ દેખાય તે - જગજાહેર છે. બહેનો માટે ત્રીજા નંબરના વિનયનું રીતે તેના દોરા-રેસા છૂટા રાખવા, જેથી જિનાલયમાં યથાર્થ પાલન તે છે કે તેમણે કમસેકમ મર્યાદાયુક્ત બેસતાં-ઉઠતાં તે કોમળ છેડાઓ વડે જીવની જયણા (શરીર ચારેકોરથી ઢંકાય તેવાં) વસ્ત્રો પહેરીને જ કરી શકાય અને સંડાસા (શરીરના અવયવો) અને મંદિરમાં દાખલ થવું. તીર્થયાત્રાએ જતાં પણ ઓ જમીન પૂંજી શકાય. બાબતનું ખાસ ધ્યાન રાખવું. તે - c. ગુરુવંદના, સામાયિક, પ્રતિક્રમણ, e D. ખેસ વડે પરસેવો લૂછવો, નાક સાફ પ્રવચન-શ્રવણ, ચૈત્યવંદન કરતાં, આરતિ ઉતારતાં કરવું,ઈત્યાદિ ક્રિયાઓ ન કરવી. તથા વરઘોડામાં ખેસ અવશ્ય ધારણ કરવો. આ ત્રીજા નંબરના અભિગમનું પાલન 4. અંજલિ : બહેનોએ કરવાનું હોતું નથી કેમ કે બહેનોને ખેસ જિનાલયમાં પ્રવેશ કરતાં જયારે સૌ પ્રથમ રાખવાનો હોતો જ નથી. પરંતુ એટલું તો જરૂર દેવાધિદેવનું મુખારવિંદ દેખાય ત્યારે બે હાથ જોડી સમજી રાખવાનું છે કે બહેનોએ જેમ ખેસ રાખવાનો કપાળે લગાડીને, મસ્તક સહેજ નમાવીને ‘નમો નથી તેમ ઉભટવેશ પણ રાખવાનો નથી. ફેશનનાં જિણાણું’ બોલવું એ ચોથા પ્રકારનો વિનય છે. વ્યસનમાં ફસાઈ ચૂકેલી ઘણી યુવતીઓ આજકાલ સળગતા સંસારની અગન-જવાલાઓથી મીની, મીડી, મેકસી, પંજાબી કે પઠાણી જેવા બહાર નીકળ્યા, વેપારધંધાને અલવિદા કરી, Jain Education imemetiona. 16 www.ainelibrary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ જિનાલય પ્રતિ મંગળકૂચ આરંભી અને પ્રબળ કેટલીક સાવધાની : પુણ્યનાં ઉદયે દેવાધિદેવનાં દ્વાર પાસે આવી ઉભા. | A. બે હાથ ઉંચા કરીને કપાળે લગાડવાની વિધિ હવે ઓલા મેઘની ગર્જના સાંભળીને જેમ મયૂર માત્ર પુરષો માટે જ છે. બહેનોએ જોડેલા હાથ ઉંચા કર્યા વિના નાચી ઉઠે, ઓલા ચન્દ્રને જોઈને જેમ ચકોર ડોલી હૃદય પાસે રાખીને મસ્તક નમાવીને ‘નમો જિણાણુંબોલવું. ઉઠે, ઓલા દીવડાને જોઈને જેમ પતંગિયું મોહી પડે B. તમારા બન્ને હાથ જો પૂજનસામગ્રી તેમ પરમાત્માનું ચન્દ્રવતુ શીતલ પરમ પાવન દર્શન ઉપાડવામાં રોકાયેલા હોય તો મસ્તક નમાવીને પણ સંપ્રાપ્ત થતાંની સાથે જ તમારો મનમયૂર પણ નાચી ‘નમો જિણાણ’ તો જરૂર બોલવું. ) ઉઠયો હોય, તન ડોલી ઉઠયું હોય, અને અંતર પ્રભુને a c. દરવાજેથી પ્રભુને નમ્યા વિના તો કયારેય જોઈને મોહી પડયું હોય, શરીરનાં સાડા ત્રણ ક્રોડ પ્રવેશ કરવો નહિ. પૂર્વકાળના મંદિરના દરવાજા જ એવા રોમ ખડાં થઈ ગયાં હોય, અહોભાવથી મસ્તક નમી નાના રહેતા કે મહામંગલને કરનારા એ ધર્મદ્વારમાં નમ્યા ગયું હોય, હર્ષનાં આવેગ સાથે હોઠ ખુલી ગયાં હોય વિના પ્રવેશી જ ન શકાય. અને શબ્દો સરી પડયાં હોય. ‘નમો જિણાણે” હે . રસ્તે ચાલતાં પણ જયારે જિનાલયનું શિખર પ્રાણેશ્વર ! હે હૃદયેશ્વર ! હે જિનેશ્વર ! તને મારા દેખાય ત્યારે પગમાંથી જૂતા ઉતારીને હાથ જોડી, મસ્તક લાખ લાખ નમસ્કાર ! કોટિ કોટિ પ્રણામ ! વારંવાર નમાવી નમસ્કાર કરવા. વંદન ! E. જિનપૂજા કરી રહેલા પૂજકોએ પણ એ રીતે ઉભા રહેવું કે પાછળ ઉભેલાને પ્રભુજીનું મુખારવિંદ કેટલાક કથાપ્રસંગો : જોવામાં અંતરાય ન પડે. A. એક વિધાર્થી રોડ પરથી પસાર થતો દ. અંજલિ કરતાં જેમ ‘નમો જિણાણં' બોલાય હતો. સામેથી પોતાના વિદ્યાગુરુને આવતા જોયા. છે તેમ કેટલાક ગ્રંથોમાં ‘નમો ભુવનબંધવે' એમ પળનોય વિલંબ કર્યા વગર ભરચક ટ્રાફીક વચ્ચે પણ બોલવાનો પણ ઉલ્લેખ છે. તેણે ઉપકારી ગુરુના ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. 5. પ્રણિધાન : B. એક વયોવૃદ્ધ : આચાર્ય ભગવંતને વિનયના પાંચ પ્રકારોમાં છેલ્લો છતાં પહેલો ચાલવાની તકલીફ હોવાથી શિષ્યો બે બાજુએથી હાથ અને અતિ મહત્ત્વનો પ્રકાર છે પ્રણિધાન ! પ્રણિધાન પકડીને જિનાલયે લઈ જતા. જયારે આ સૂરીશ્વર એટલે મનની એકાકારતા ! આધિ, વ્યાધિ અને જિનાલયના દ્વાર પાસે પહોંચતા ત્યારે શિષ્યોને ઉપાધિઓથી ઉભરાતાં સંસારવાસમાંથી બહાર કહેતા હવે મારા હાથ છોડી દો. મને અંજલિ નીકળીને પ્રભુની પાસે આવીને ઉભા રહૃાા ! હવે (નમસ્કાર) કરવા દો. છૂટા ઉભા રહેવામાં તકલીફ આપણા માટે પરમાત્માથી કશું જ અધિક નથી. હોવા છતાં પણ તેઓ પરમાત્માનો વિનય જાળવવા સાક્ષાત પરમકૃપાળુ પરમાત્મા આપણી નજર સમક્ષ માટે પોતાના શરીરની ચિંતાને ત્યજી દેતા અને બિરાજમાન છે. પછી બીજું શું જોઈએ ? રે ! જેને ભાવવિભોર બનીને પરમાત્માને મસ્તક નમાવતા. પ્રભુ મળ્યા તેને તો બધું જ મળી ગયું! બસ હવે તો નમન હો તે નમતાના ભંડાર આચાર્ય ભગવંતને !! તુંહી/તુંહી તુંહીના તાર ઝણઝણવા જોઈએ ! રોમેરોમે Fon17 Prod only Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ! પ્રભુ! પ્રભુના પોકાર ઉઠવા જોઈએ ! દૂતને પૂછ્યું, “કેમ એ શું કરે છે ? બબ્બેવાર આત્મપ્રદેશના ખૂણેખૂણે પરમાત્માનો વાસ થઈ જવો બોલાવવા છતાં ફરકતો નથી ?” દૂત બોલ્યો, જોઈએ. દુનિયા આખીને ભૂલી જવી જોઈએ ! જે “રાજનું! તેમના દરવાજે જવાબ આપ્યો કે હાલ તે યાદ રહે તેનું નામ હોય માત્ર પરમાત્મા ! આવી મહારાજની સેવામાં તલ્લીન છે, અંદર જવાની પરિસ્થિતિને શાસ્ત્રકારભગવંતો શુભ પ્રણિધાન કહે મનાઈ છે.” દૂતની વાત સાંભળી રાજા ચોંકી ઉઠયો. રે ! રાજાને છોડી એને કોણ મહારાજા મળી ગયો છે જે પેલો વૈજ્ઞાનિક લેબોરેટરીમાં ગયા બાદ તે મારો સંદેશો સાંભળવાની પણ એને ફુરસદ નથી? તેના પ્રયોગમાં એકાકાર બની શકતો હોય. લાવ હું પોતે જ હવે તો રવાના થઉ અને નજરોનજર - જે પેલો ડૉકટર ઑપરેશન થિયેટરમાં ગયા જેઉ તો ખરો કે કોણ છે એ મહારાજા ! બાદ વાઢ-કાપના કાર્યમાં તદાકાર બની શકતો હોય. થોડી જ ક્ષણોમાં રાજા રાજદરબારીઓ સાથે જે પેલો યુવાન ફેવરીટ હીરોની ફીલ્મ જિનાલયનાં દ્વાર પાસે આવીને ઉભા રહ્યા. દરવાનને જોવામાં તન્મય બની શકતો હોય. પૂછયું પેથડ કયાં છે ? રાજન! મંત્રીશ્વર અંદર છે. - જે પેલો વેપારી અનેક ગ્રાહકોની વચ્ચે પણ પરમાત્માની પૂજા કરી રહૃાા છે. હાલ આપને મળી રૂપિયાની નોટો ગણવામાં તલ્લીન બની શકતો હોય શકે તેમ નથી, આપ કૃપા કરો અને પૂજા ચાલે ત્યાં તો પછી મંદિરમાં પ્રવેશ કર્યા બાદ આપણે સુધી અહિં જ વિરામ કરો. અરે ભાઈ! મને જોવા તો પરમાત્મામાં એકાકાર, તદાકાર, તન્મય અને તલ્લીન દે એ કેવી પૂજા કરે છે ! હા, રાજેશ્વર ! એ જોવા શા માટે ન બની શકીએ? માટે આપ જઈ શકો છો ! રાજાએ અંદર પ્રવેશ કર્યો. જોયું તો પેથડ તો પ્રભુની અંગરચના કરવામાં લયકેટલાક કથાપ્રસંગો : લીન હતો. માળી ફૂલ આપી રહ્યા છે અને પેથડ A. માંડવગઢના મહામાત્ય પેથડ! એમની પ્રભુનાં અંગ પર ગોઠવી રહૃાો છે. રાજા તો આ પ્રભુ સાથેની તલ્લીનતાની શી વાત કરવી ? ભક્તિ જોઈને છકક થઈ ગયા. એણે માળીને ઉભો જિનાલયમાં પ્રવેશ કરતાં પૂર્વે દરવાજે એક દરવાનને કરી દીધો. તેની જગ્યાએ પોતે ગોઠવાઈ ગયા. ફૂલ ઉભા રાખતા, એને કડક સૂચના આપવામાં આવતી કે આપવાનો ચાન્સ પોતે મેળવ્યો. ઘડીકવાર તો કામ પૂજાના સમય દરમ્યાન કોઈપણ મળવા આવે તો એને બરાબર ચાલ્યું પણ પછી ફૂલો આડેધડ આવવા અહીંથી જ પાછા વાળવા. કદાચ રાજભવનથી લાગ્યાં, અંગરચનામાં રંગનું મેચીંગ તૂટવા લાગ્યું. રાજદૂત આવે તો તેને પણ અહીંથી જ રવાના કરી પેથડે પાછું વળીને માળી સામે જોયું તો ત્યાં તો ખુદ દેવો. સમા દેખાયા ! પેથડ બોલ્યો, અરે ! આપ ! રાજાએ એક દિવસની વાત છે. રાજાને કંઈક કહ્યું, રે ! મને આવો લાભ કયાંથી મળે ! ના કારણસર મંત્રીશ્વરની સલાહની જરૂર ઉભી થઈ. મહારાજ ! આપ રહેવા દો, એ માળી રોજનો એણે રાજદૂતને મોકલ્યો. પણ તે ધોયા મોઢે પાછો જાણીતો છે. કયાં કયું ફૂલ ગોઠવાશે એની એને ખબર ફર્યો એટલે ફરીવાર બીજા દૂતને રવાના કર્યો. તે પણ છે. આપ રહેવા દો. એનું કામ એને જ કરવા દો, પાછો ફર્યો ત્યારે સમાઢુ ધૂંવાધૂંવા થઈ ગયા અને પેથડની કેવી અદ્ભુત તલ્લીનતા ! - 19 Page #24 -------------------------------------------------------------------------- ________________ B, એ હતા એક મુનીશ્વર ! પરમાત્માની ભામતી ! આજ લગી તું કયાં હતી? અહીં જ હતી ભક્તિમાં સદા મસ્ત રહેનારા. પ્રવચન આદિ પૂર્ણ આપની સેવામાં દીવામાં તેલ પૂરવાનું કાર્ય કરતી થતાંની સાથે જ તેઓ પ્રભુની પાસે ચાલ્યા જતા. હતી. પત્નીનો આ સમર્પણભાવ જોઈને પંડિતજીએ કલાકોના કલાકો સુધી અનિમેષ નયને પ્રભુનું રૂપ શાંકરભાષ્યની ટીકાનું નામ આપ્યું ‘ભામતી ટીકા.' જોયા કરતા. કયારેક આંખ બંધ કરીને પ્રભુના રે ! કેવી કમાલ કહેવાય! જ્ઞાનરસમાં ડૂબેલો માણસ ગુણોને, ઉપકારોને યાદ કર્યા કરતા, તો કયારેક જાત પોતાના લગ્નપ્રસંગ, પત્ની અને સંસારનાં સુખ પર ફીટકાર વરસાવતા ચોધાર આંસુએ રોયા કરતા. બધુંયે ભૂલી જાય છે. આમ તેઓ પ્રભુભક્તિમાં એવા તલ્લીન બની જતા કે D. પેલો આલ્બર્ટ આઈન્સ્ટાઈન ! જે લગ્ન સમયનું ભાન પણ ભૂલી જતા, એકાસણું પણ વીસરી સમારંભમાંથી સીધો જ લેબોરેટરીમાં ચાલ્યો ગયો જતા અને તુંહી તુંહીના નિનાદમાં નિમગ્ન બની હતો. મધરાત સુધી તેની પ્રિયતમા પ્રતીક્ષા કરતી જતા. ધન્ય છે તે જિનધ્યાતા મુનીશ્વરને ! બેસી રહેલી. છતાં પતિનાં દર્શન ન થયાં ! અંતે | c. પેલા પંડિતજી વાચસ્પતિ મિશ્રા મિત્રોએ જઈને પેલા પ્રયોગવીરને ઢંઢોળ્યો અને કહ્યું શાંકરભાષ્ય પર ટીકા લખી રહ્યા હતા. કે ઘરે જા. તારી પત્ની તારી રાહ જુએ છે, ત્યારે તે શાસ્ત્રરચનામાં એવા તો તદાકાર બની ગયેલા કે હું પરણ્યો છું અને મારે પત્ની છે એ વાત પણ તેઓ ભૂલી ગયેલા. ઓલી પત્ની ભામતી રોજ રાત્રે ધીમે પગલે લેખનકક્ષમાં આવતી અને જલતી દીપશિખામાં તેલ પૂરીને ધીમે પગલે પાછી બહાર નીકળી જતી! પતિના આ મહાનું કાર્યમાં કયાંય અંતરાય ન પડે એ જ એની મનોકામના હતી. | પંડિતજીએ ત્રીસ વર્ષ બાદ શાંકરભાષ્ય પરની ટીકા પૂર્ણ કરી, લેખિનીને નીચે મૂકી, ટીકાનું નામ શું આપવું તે વિચારી રહ્યા હતા. ત્યાં એકાએક એક સ્ત્રી દેખાઈ ! પંડિતજીએ એકદમ ત્રાડ નાખી. ઓ બાઈ ! તું કોણ છે ? સામેથી જવાબ મળ્યો આપની ચરણસેવિકા દાસી ! રે કોણે તને મારી સેવામાં ગોઠવી છે ? તને પગાર કેટલો મળે છે ? આપના પિતાશ્રીએ મને સેવામાં ગોઠવી છે. હું વગર પગારે સેવા કરનારી આપની ધર્મપત્ની ભામતી છું. | ભામતી શબ્દ સાંભળતા જ પંડિતજી એકદમ ચોંકયાં : ઓહ ! ઘણા સમય પહેલાં જે એક સ્ત્રી સાથે મારાં લગ્ન થયાં હતાં તે જ આ ભામતી ! ઓ મન, વચન, કાયાની એકાકારતા ! A e 19 Page #25 -------------------------------------------------------------------------- ________________ ટેબલ પર હાથ પછાડીને આશ્ચર્ય સાથે બોલ્યો : શું હું H. જિનાલયમાં લોકોની અવરજવર અને આજે પરણ્યો છું? ડીડ આઈ મેરી ટુડે ? અવાજનાં કારણે અમારું ચિત્ત પ્રભુમાં સ્થિર બનતું | E. પેલો વૈજ્ઞાનિક ! જે પ્રયોગસાધનામાં નથી એવી ફરિયાદ કરવી એ પણ જરાયે ઉચિત એવો ગુમ-ભાન બની ગયેલો કે જેને દોઢ માસ સુધી નથી. જો ભક્તિમાં જ પોતાનું કલ્યાણ દેખાય તો ગમે દાઢી બનાવવાનું જ યાદ ન આવ્યું. તેટલા અવાજ વચ્ચે પણ ચિત્તને સ્થિર બનાવી શકાય છે. કેટલીક સાવધાની : જેમાં તમને તમારું સર્વસ્વ દેખાય છે એ A. જિનાલયમાં પ્રવેશ કર્યા બાદ સંસારનો રૂપિયાની નોટો ગણતી વખતે બાજુમાં રડી રહેલો વિચાર પણ ન કરી શકાય, તો વાત કે વ્યવહાર કેમ મા તે તમારો બાબલો, વાગી રહેલો રેડીયો અને ચાલી કરી શકાય ? રહેલી વાતો વચ્ચે પણ તમે કેંશ (નોટો) કેવી ઝડપથી | B. કેટલાક માણસો દુનિયાભરના સમાચારો ગણી નાખો છો ? ત્યાં કેવી તન્મયતા આવી જાય જિનાલયમાં ઉભા ઉભા આપતા હોય છે અથવા છે? મેળવતા હોય છે તે તદ્દન અયોગ્ય છે. લગ્નના રિસેપ્શનમાં હજારો માનવોના - c. કેટલાક નવા મળેલા સ્વજન ઘોંઘાટ વચ્ચે ભોજન કરતાં કયારેય કોઈ માણસે સંબંધીઓના આગમનની પુચ્છા મંદિરમાં જ કરી પૂરીનું બટકું દૂધપાકમાં બોળવાને બદલે પાણીમાં લેતા હોય છે એ સાવ ખોટું છે. બોળ્યું નથી, કોળીયો મોંમાં મૂકવાને બદલે નાકમાં - D. કેટલીક બહેનો સાથીયો કરતાં કરતાં ખોસી દીધો નથી. જે પૈસામાં, ભોજનમાં સ્વાર્થ ચોખાની જાત અને શાકના ભાવ દેરાસરમાં પૂછી દેખાય છે તો બધા ય વચ્ચે તમે તેમાં લીન બની શકો લેતી હોય છે એ બીસ્કુલ બરાબર નથી. છો. તેમ પ્રભુમાં સ્વાર્થ દેખાય, આત્માનું કલ્યાણ a E. આ બધી બાબતો આપણને પ્રણિધાનનો દેખાય તો ગમે તેટલા સ્તુતિ, સ્તવન અને ઘટના ભંગ કરનારી તેમ જ પાપનો બંધ કરાવનારી હોવાથી અવાજ થતા હોય તોય પ્રણિધાન પ્રાપ્ત કરવામાં તેનો સદંતર ત્યાગ કરવો, જિનાલયે જતાં ઘરે કહીને જરાયે વાંધો આવે નહિ. અંતમાં આપણે એવી રીતે જવું જોઈએ કે કોઈ બોલાવવા કે મળવા આવે અથવા જ મંદિરમાં વર્તવું કે જેથી કોઈના પણ પ્રણિધાનનો કોઈનો ફોન આવે તો મને બોલાવવા મોકલશો નહિ. ભંગ થાય નહિ. હું મંદિરમાં ગયા બાદ ભગવાન સિવાય કોઈને પણ મળીશ નહિ. પ્રભાતે પૂજા વાસક્ષેપ આદિ સુગંધી દ્રવ્યો વડે કરવી, " E. કાંડા-ઘડીયાળ હાથેથી ઉતારીને મધ્યાહુને પૂજા અષ્ટ દ્રવ્યો વડે કરવી, સંધ્યાએ પૂજા જિનાલયે જવું, જેથી પૂજા કરતાં કરતાં દુકાન કે ધૂપ-દીપ વડે કરવી. ઑફિસ યાદ ન આવી જાય. ભાઈ ! આહાર, નિહાર, ઔષધ, જલપાન, નિદ્રા અને G. જિનાલયોમાં દીવાલ પર ઘડીયાળ વિધા જેમ તેના યોગ્ય સમયે જ કરવાથી લાભ થાય છે તેમ લટકાવવાં તે જરાયે ઉચિત નથી, ભક્તિ કરવામાં તે જિનપૂજા પણ તેના સમયે જ કરવાથી લાભકારી બને છે. વળી સમયનું બંધન કેવું? Jan Educatie Internal 20 www.alnelibrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ કોણે કેવી રીતે જિનાલયે જવું? રાજા, મંત્રી, પ્રધાન અને ધનાઢય શ્રીમંતોએ : e પોતાની શક્તિ અનુસાર ઉત્તમ વસ્ત્રો પહેરીને સુવર્ણના, ચાંદીના કે કાષ્ઠ આદિના રથમાં આરૂઢ થઈને માંગલિક વાજીંત્રોના નાદ સાથે, સ્વજનસંબંધી અને ગ્રામ્યજનોના વિશાળ સમૂહ સાથે, હજારો પ્રકારની પૂજનસામગ્રીઓના થાળ ભરીને, રસ્તે વર્ષીદાન ઉછાળતાં ઉછાળતાં, ગરીબોને, વાચકોને અનુકંપાદાન દેતાં દેતાં ઘરેથી નીકળીને શાસનપ્રભાવના થાય તે રીતે જિનાલયે જવું જોઈએ. શેઠ, શાહુકાર, વેપારી અને મધ્યમકક્ષાના શ્રીમંતો : | યથાશક્તિ ઉચિત વેશ ધારણ કરીને ખુલ્લા પગે પોતાના પત્ની પુત્રાદિ-પરિવારના હાથમાં પૂજન દ્રવ્યોના થાળ રાખીને ; ખંજરી, કાંસી-જોડા, શરણાઈ આદિ વાજિંત્રોને વગાડતાં વગાડતાં પરમાત્મભક્તિના ગીતો ગાતાં ગાતાં ઘરેથી નીકળીને જિનાલયે જવું જોઈએ. નિર્ધન અને સામાન્ય ગણાતા સજજનોએ : ઘોયેલાં, સાંધ્યા વિનાનાં, શુદ્ધ વસ્ત્રોને ધારણ કરીને, રસ્તે જીવરક્ષા કરતાં કરતાં, મનમાં મંત્રાધિરાજનું સંસ્મરણ કરતાં કરતાં, રસ્તે કોઈ પણ અશુદ્ધ માણસને સ્પર્યા વિના યથાશક્તિ પુષ્પાદિ દ્રવ્ય લઈને જિનાલયે જવું જોઈએ. પૂજય આચાર્ય ભગવંત આદિએ : - જેમ રાજા, શેઠ, શાહુકારોએ આડંબરપૂર્વક જિનાલયે જવાનું છે તેમ પૂજય આચાર્ય ભગવંત આદિએ પણે પોતાના શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર સાથે શાસનની શોભા વધે તે રીતે સમૂહમાં જિનાલયે જવું જોઈએ. સ્વોચિત વૈભવ સાથે જિનાલયે જતા ભાવિકો 21 Page #27 -------------------------------------------------------------------------- ________________ કેટલીક સાવધાની : પ્રભાવનાનું કારણ પણ બની શકે. A. આજે કેટલાક શ્રીમંતો પોતાની કારમાં c. શ્રાવકે પોતાનો નિવાસ જિનાલયની બંધ બારણે જિનાલયે આવે છે તેમાં શાસનની શું નજીકમાં રાખવાનું વિધાન છે. જેથી કયારેય આવાં પ્રભાવના થાય ? ઉપર જણાવેલી વિધિ મુજબ તેઓ સાધનોનો ઉપયોગ ન કરવો પડે. જિનાલય/ઉપાશ્રય જિનાલયે આવવાનું રાખે તો અનેક જીવોના હૈયે ધર્મ બાજુમાં હોવાથી સુપાત્રદાનનો લાભ અને શાસન વસી જાય. રોજ ન આવી શકે તો અઠવાડીયે સત્સમાગમ પણ મળતો રહે. આજે દૂર દૂરની એકાદવાર તો પોતાની કારને સારી રીતે સજાવીને, સોસાયટીઓમાં, ફલેટોમાં અને પરદેશ તરફ દોડી વિવિધ વાજીંત્રો વગડાવીને, સ્વજન-પરિવાર સાથે રહેલાં કુટુંબો ઉપરોકત બધા લાભથી સદા વંચિત જિનાલયે આવવાનું રાખવું જોઈએ. છેવટે પર્યુષણા- રહી જાય છે. પર્વ જેવા દિવસોમાં તો અવશ્ય શાસનપ્રભાવના કયારેક ઘર બહુ દૂર હોય, સમયનો અભાવ કરવાપૂર્વક જિનાલયે જવું જોઈએ. હોય અને નછૂટકે વાહનનો ઉપયોગ કરવો પડે તો B. આજના આ મોડર્ન જમાનામાં ઘણા હૃદયમાં શાસ્ત્રીય વિધિનો આદર તો જરૂર ટકાવી યુવાનો, યુવતિઓ હિરોહોન્ડા, રાજદૂત, લ્યુના, રાખવો જોઈએ. સાઈકલ વગેરે વેહિકલ્સ દ્વારા જિનાલયે આવતા D. જે કોઈ દેવાદાર શ્રાવકને લેણદારો રસ્તા નજરે ચઢે છે. ઘણા તો ડબલ સવારીમાં સોડે પણ વચ્ચે પકડે તેમ હોય, પઠાણી ઉઘરાણી કરે તેમ હોય, આવતા હોય છે. આ રીતે આકાશમાં ઉડતા હોય તેમ અથવા કોઈ સાથે કલેશ કજીયો થયો હોય, અને તે હરણફાળે દોડી આવવામાં પ્રભુના શાસનની રસ્તા વચ્ચે આંતરીને જો કલહ વધારે તેમ હોય તો પ્રભાવના થઈ શકતી નથી, જયણા પાળી શકાતી શાસનની અપભ્રાજના ટાળવા તેવા શ્રાવકે તેવા નથી અને પ્રભુદર્શનનો જે લાભ મળવો જોઈએ તે સમયે જિનાલયે જવું નહિ. પણ એવા ઉપદ્રવનો મળતો નથી. પગે ચાલીને જવામાં તો એકેકા પગલે સંભવ ના હોય ત્યારે જવું. ક્રોડો ભવોનાં પાપો નાશ પામે છે. ‘એકેકું ડગલું ભરે દવાના ત્રણ ડોઝ : શેત્રુજા સામું જેહ’ એમ કહેવાયું છે. પણ ‘એકેકું ચક્ર જેમ ડૉકટરની દવા ત્રણ ટાઈમ લેવાની હોય ફરે જિનાલય સામું જેહ’ એમ કયાંય કહેવાયું નથી. છે, જેમ જમવાનું કામ માણસ ત્રણ ટાઈમ કરતો હોય આ ચક્રો નીચે તો કેટલાયે નિર્દોષ ત્રસ જીવોનો છે તેમ પરમાત્મા જિનેશ્વર દેવાધિદેવની ઉપાસના કચ્ચરઘાણ બોલી જતો હોય છે. એકસીડંટનો ભય પણ ત્રિકાળ કરવાની હોય છે. ડૉકટરના સૂચવેલા સતત ઉભો ને ઉભો રહે છે. સમજી વિચારીને સમય પ્રમાણે ગ્રહણ કરેલી દવા જેમ ચોકકસ અસર યુવાપેઢીએ આ હવાઈ ઉડ્ડયન બંધ કરીને વિધિવત્ બતાવે છે. તેમ શાસ્ત્રકાર ભગવંતોએ બતાડેલા પગપાળા જિનાલયે જવાનું શરૂ કરી દેવું વધુ સારું સમય પ્રમાણે કરેલી પરમાત્માની ત્રિકાળ પૂજા પણ ગણાશે. ચોકકસ પરિણામ દેખાડે છે, મહારાજા શ્રેણિક, હા, કયારેક આવાં વાહનોવાળા બધા એક શ્રીકૃષ્ણ, ચેડા રાજા, કુમારપાલ આદિ સમાતો તથા સાથે મળીને, પોતપોતાનાં વાહનોને શણગારીને જો વસ્તુપાલ, તેજપાલ, પેથડશા, ઝાંઝણશા, ઉદાયન, વરઘોડ_રૂપે જિનાલયે આવવાનું રાખે તો એ વાહનો અંબડદેવ, ચાહડદેવ, થાહડદેવ અને આલિગદેવ e 22 www.ainelibrary.org Page #28 -------------------------------------------------------------------------- ________________ આદિ બધા મહાપુરુષો ત્રિકાળ જિનપૂજા કરતા હતા. આજના ભક્તોએ પ્રભુભક્તિને ત્રિકાળમાંથી એક કાળમાં ટ્રાન્સફર કરી નાખી છે. સવાર, બપોર અને સાંજની બધી જ ભક્તિ તેઓ પ્રભાતમાં જ દશ મિનિટમાં પતાવી દે છે. આ પદ્ધતિ બરાબર નથી. નોકરી ધંધાના કારણે જો ઘર છોડીને વહેલા દૂર ચાલ્યા જવું પડતું હોય તો પણ ઑફિસની આસપાસમાં કયાંય જિનાલય હોય તો સમય કાઢીને ખાસ જઈ આવવું જોઈએ અને ત્રિકાળ ઉપાસનાનો નિયમ સાચવવો જોઈએ. જો વેપાર ધંધાની જગ્યાનીં નજીકમાં કયાંય જિનાલય ન હોય તો છેવટે ઑફિસના ગોખલામાં પરમાત્માની પ્રતિકૃતિ રાખીને પણ ત્રિકાળદર્શનનો લાભ મેળવવો. ટૂંકમાં દિવસ દરમ્યાન પ્રભુદર્શનના ત્રણ ડોઝ તોઅવશ્ય લેવા જ જોઈએ. એમાં જો કાંય ગરબડ કરી તો પેલો મોહરાજ અવસર જોઈને છાપો મારી દેતાં વાર નહીં કરે. કામ, ક્રોધાદિ રોગોનો હુમલો થઈ આવતાં વાર નહીં લાગે, ચાલો હવે સવારે, બપોરે અને સાંજે પ્રભુપૂજા કયા સમયે કેવી રીતે કરવી તેને આપણે ક્રમશઃ વિચારીએ. । રાઇટ ટાઇમે કરવાનું રાખો પૂન સવાર-સાંજની પૂજા મધ્યાહન પૂજા/સવાર-સાંજની પૂજા ત્રિકાળ જિનપૂજાના સમયો : 1. સવારે પૂજા સૂર્યોદય પછી કરવી. 2. બપોરે પૂજા દિવસના મધ્યભાગે ક૨વી. ૩. સાંજે પૂજા સૂર્યાસ્ત પહેલાં કરવી. 10 10 11 11 12 12 For Prive & Personal Use Only 23 5 2 3 9 10 8 11 12 6 1 3 alibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની પૂજા : આજે બદલાયેલા સમયો : શાસ્ત્રોમાં ઠેર ઠેર ત્રિકાળ જિનપૂજા કરવાનાં આમ ત્રણ કાળની પૂજાના સમયો અને વિધાન છે. તેમાં પ્રભાતની પૂજા માટે શ્રાવક સૂર્યોદય શાસ્ત્રીય વિધાનો આપણે જોયાં. પરંતુ વર્તમાનકાળે થયા પહેલાં ચાર ઘડી અર્થાત્ દોઢ કલાક વહેલો વેપાર-ધંધો અને નોકરીની ધમાલ લગભગ વહેલી જાગી જાય. એક સામાયિક અને રાઈ પ્રતિક્રમણ પૂર્ણ સવારથી જ શરૂ થઈ જતી હોય છે, તે કારણથી કરીને હાથ, પગ, મુખ વગેરે અંગોને સાફ કરીને, મધ્યાહ્નકાળની અષ્ટપ્રકારી પૂજા નછૂટકે પણ શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને એ જિનાલયે જવા પગ શ્રાવકો પ્રભાતે કરતા થયા છે. તેથી આજે લગભગ ઉપાડે ત્યારે સૂર્યોદય થઈ ગયો હોય, સૂર્ય-કિરણોથી ઘણાં સ્થળોએ બપોરની પૂજા સવારમાં ફેરવાઈ જિનાલયનાં શિખરો સુવર્ણની જેમ ચમકતાં હોય, ગઈ છે.. ગમનમાર્ગે પણ અજવાળાં પથરાઈ ગયા હોય .આવા હા. જેને વેપાર-ધંધો કે નોકરીની એવી સુરમ્ય વાતાવરણ વચ્ચે શ્રાવક માર્ગે ચાલતાં હ - ઉપાધિ ન હોય, તેણે તો બપોરે જ પૂજા કરવાનો જીવરક્ષા કરતાં કરતાં યથાસ્થાન દશ ત્રિકોનું આગ્રહ રાખવો જોઈએ. પરિપાલન કરવા સાથે જિનાલયમાં પ્રવેશે. પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા કરીને પછી સ્તુતિ કરે. - જેઓ આજીવિકા માટે કોઈ પણ રીતે ઉત્તમ પ્રકારનાં સુગંધી દ્રવ્યોથી પ્રભુની વાસક્ષેપ પૂજા પરાધીન હોય તેમને અપવાદમાર્ગે શાસ્ત્રોએ જણાવ્યું કરે. પછી ધૂપપૂજા, દીપકપૂજા કરીને ચૈત્યવંદન કરે છે કે આજીવિકામાં વિઘ્ન ન આવે તે રીતે પોતાને ત્યારબાદ યથાશકિત પચ્ચકખાણ ગ્રહણ કરે. | અનુકૂળ પણ નિશ્ચિત સમયે જિનપૂજા કરવી એટલે મધયાનકાળની પૂજા : સમયનો ફેરફાર કરવો પડે તો કરીને પણ જિનપૂજા સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેના મધ્યાહનકાળે તો અવશ્ય કરવી. જમ્યા પહેલાં શ્રાવક જયણાદિ પાળવા સાથે આનો અર્થ એવો ન સમજી લેવો કે વહેલા વિધિપૂર્વક સ્નાન કરીને પૂજાનાં વસ્ત્રો પહેરી, પરોઢીએ અંધારામાં પણ પૂજા કરી લેવામાં વાંધો અષ્ટપ્રકારી પૂજાનાં દ્રવ્યો ગ્રહણ કરીને જિનાલયે નથી. ના, એવી ઉતાવળ કરવામાં ઘણા પ્રકારના આવે અને અષ્ટપ્રકારી જિનપૂજા કરે. દોષો લાગવાનો તથા ઘણી વિરાધના, આશાતના સાયંકાળની પૂજા : આદિ થવાનો સંભવ છે. માટે જીવોની રક્ષા થઈ શકે ન ઉત્સર્ગમાર્ગથી તો શ્રાવક રોજ એકાસણું તથા ભૂમિતળ બરાબર જોઈ શકાય એવો સૂર્યનો કરનારો હોય અને નિરંતર બહ્મચર્ય પાળનારો હોય પ્રકાશ પથરાયા પછી જ નિર્માલ્યાદિ ઉતારીને પ્રક્ષાલકદાચ એકાસણાનો તપ ન થઈ શકતો હોય તો પૂજાદિનો પ્રારંભ કરવો ઉચિત ગણાય. સૂર્યાસ્તને બે ઘડી (૪૮ મિનિટ) બાકી રહે તે પહેલાં આમ, ત્રણેય કાળના સમયો, પૂજાની રીત ભોજન અને પાણી બધુંયે પતાવી દે. જિનાલયે આવે અને વિધિ આપણે સંક્ષેપથી જોઈ. હવે સ્નાનથી ત્યારે પ્રણામ, પ્રદક્ષિણા અને સ્તુતિ કરીને ધૂપદીપ માંડીને આરતી, મંગળદીવા સુધીની મધ્યાહૂનકાળની ઉખેવે તે પછી ચૈત્યવંદન પચ્ચકખાણ કરીને અષ્ટપ્રકારી જિનપૂજાનો વિસ્તૃત વિધિ આપણે પૌષધશાળાએ જઈ દેવસિ પ્રતિક્રમણને આચરે. જોઈશું. Jain Education Interation For Prote24nal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ' '' A A A + 1 |. [ . તારા , '' S'. , સવાર-સાંજની પૂજાવિધિમાં 1 સ્તુતિપાઠ, 2 ધૂપપૂજા, 3 દીપકપૂજા અને 4 ચૈત્યવંદન કરવું. ja nebrasy.org FOLIVE | 25, Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્નાનવિધિ : હોય તે જે કૂવે પાછો નાંખવો જોઈએ. ગાળ્યા બાદ શુદ્ધજળ વડે કરાતા સ્નાનને દ્રવ્યસ્નાન જો ઠંડા પાણીએ જ સ્નાન કરવાનું હોય તો તો કોઈ કહેવામાં આવે છે અને શુદ્ધ ધ્યાન વડે કરાતા સવાલ નથી પણ જો પાણી ગરમ કરવાનું હોય તો સ્નાનને ભાવસ્નાન કહેવામાં આવે છે. એટલું જ ગરમ કરવું કે જેમાં ફરીવાર ઠંડુ પાણી જિનપૂજા માટે કરાતા જ્ઞાનમાં અપકાય ઉમેરવું ન પડે. વગેરે જીવોની હિંસા થતી જણાય છે, તેમ છતાં પણ નદી કે તળાવમાં પડીને તો સ્નાન કયારેય તે સ્નાન કરવાનું કારણ એટલું જ કે સ્નાન વિના પણ કરવું નહિ. એમાં જીવહિંસા અને આત્મહિંસા અશુદ્ધ દેહ સાફ થઈ શકતો નથી. સ્નાન દ્વારા થતી ઉભયનો ભય રહેલો છે. આપણે ત્યાં “શેત્રુંજી નદી કાયિક શુદ્ધિ માનસિક શુદ્ધિમાં કારણ બને છે. સ્નાન નાહૃાો નહિ, એનો એળે ગયો અવતાર” એમ જે કરવાથી ફ્રેશ થવાય છે એ સહુને સ્વાનુભવસિદ્ધ કહેવાય છે તેનો અર્થ પણ નદીમાં પડીને નાહ્યો બાબત છે. આ ફ્રેશનેશ એ પણ જિનપૂજા માટે ખૂબ નહિ, એમ ન કરતાં નદીના પાણીથી નાહતો નહિ જ જરૂરી ચીજ છે. જો માણસનું ચિત્ત ફ્રેશ નહિ હોય એમ કરવો વધુ ઉચિત ગણાશે કેમકે સિદ્ધાચલજીના છે, તો પૂજામાં કોઈ મજા આવશે નહિ. ચિત્તની બીજા એક દુહામાં પણ એમ કહેવાયું છે કે, સ્વસ્થતામાં સ્નાન એ યત્કિંચિત્ પણ કારણ બને છે. - અડસઠ તીરથ નહાવતાં, અંતરંગ ઘડી એક T. આ સ્વસ્થતા પ્રભુભકિતમાં સદ્ભાવ પેદા કરવાનું તુંબી જેલ ખાને કરી,જાગ્યો ચિત્ત વિવેક || કામ કરે છે અને એ સદ્ભાવ સમ્યગ્દર્શનથી માંડીને અડસઠ તીરથમાં સ્નાન કરવાથી જે લાભ નથી થતો છેક સર્વવિરતિ અને કૈવલ્યજ્ઞાન સુધી પહોંચાડવાનું તે લાભ શેત્રુંજી નદીના માત્ર તુંબડી ભરાય તેટલા કામ કરે છે માટે જ શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે કે પાણીથી સ્નાન કરતાં પરિપ્રાપ્ત થાય છે. અહીં સ્નાન કરવામાં જીવહિંસાદિ આરંભ થાય છે. કિન્તુ ‘તુંબી’ શબ્દ પ્રમાણ વાચક સમજવો. સ્નાન કરવા જિનપૂજ દ્વારા ઉભા થતા શુભ અધ્યવસાયો પેલા | માટે તુંબડી ભરાય તેટલું પાણી બસ છે હિંસાદિ પાપોનાં ડાઘને ધોઈને સાફ કરી નાખે છે - આજે જે લોકો બાથરૂમમાં બેસીને પાણીની એટલું જ નહિ પણ સાથોસાથ બીજા અગણિત ડોલોની-ડોલો ભરીને ગાંડા હાથીની જેમ હાય છે. પાપોનાં મૂળિયાં પણ ઉખેડી નાખે છે અને શુભ પુણ્ય - જે લોકો બાથરૂમમાં જ મોટા સ્વીમીંગ ટબ કર્મનાં વાવેતર કરીને આત્મવસુંધરા પર ‘હરિયાળી ગોઠવીને કલાકો સુધી પાણીમાં મગરમચ્છની જેમ કાંતિ’નું સર્જન કરે છે. પડયા રહે છે. e (હા. જિનપૂજાના નિર્મળ ઉદેશ વિના દેહની જે લોકો બાથરૂમની દીવાલોમાં ફુવારાઓ આસકિતથી કરાતું સ્નાન તો અવશ્ય કર્મબંધનનું જ ગોઠવીને જલપરીઓની જેમ તોફાને ચડે છે. કારણ બને છે. એમાં જરાયે શંકાને સ્થાન નથી.) તે લોકોને બીચારાઓને જરાયે ભાન નથી કે કેવા જળથી સ્નાન કરવું? આ મસ્તી એક દી ભારે પડી જશે. કર્મસત્તા ઉચકીને સ્નાન માટેનું જળ-કૂવા-વાવ-નદી વગેરે શુદ્ધ સીધા અરબી સમુદ્રમાં માછલા તરીકે જન્મ આપી સ્થળેથી જયણાપૂર્વક ગ્રહણ કરવું. તેને જાડા દેશે. અને કહેશે કે જા બચ્ચા કર મોજ ! તને ગળણાથી ગાળવું. સંખારો જે કૂવેથી પાણી ગ્રહણ કર્યું પાણીમાં જ પડી રહેવું ગમતું હતું ને ? કે હવે તો For private 26 sanal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પાણી જ પાણી ! જન્મ, જીવન અને મરણ બધુંયે સમર્થ બની શકે છે. પાણીમાં. તારે બહાર નીકળવાની જ જરૂર નહિ. એવી જ રીતે જે ઘરોમાં પાણી પીધા પછી પરલોકને નજર સામે રાખી, ડાહ્યા થઈને આ ગ્લાસને લૂંછી નાખવાનો વિવેક સચવાતો નથી, એ તોફાનો બંધ કરવાં જરૂરી છે. ઘરના ગોળાનું પાણી ગ્લાસમાં ચોંટેલી લાળ | હકીકતમાં આજની બાથરૂમમાં બેસીને સ્નાન ભળવાથી અસંખ્ય સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવોથી કરવાની પદ્ધતિ અનંત જીવોનો સંહાર કરનારી છે. દિન-રાત ખદબદતું રહે છે. મનુષ્યના શરીરથી છૂટાં પડેલાં મળ-મૂત્ર, મેલ, વિવેકી શ્રાવકો પાણી કાઢવા માટે ડોયા રાખે છે, તેમ જ પરસેવો, થંક, બલગમ તેમ જ શરીરને સ્પર્શેલું પાણી પાણી પીધા બાદ ગ્લાસ લૂછવા માટે પાતળા, સુવાળા વગેરે જો અડતાલીસ મિનિટમાં સૂકાય નહિ તો તેના મલમલના ટુકડા પણ પાણીયારા પાસે લટકતા રાખે છે. બુંદ બુંદમાં અસંખ્ય સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્યો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને મરે છે. જયાં સુધી એ મેલ કે મેલુંજળ સુકાય નહિ ત્યાં સુધી અસંખ્ય જીવોની જન્મમરણની સાઈકલ તેમાં સતત ચાલુ જ રહે છે. બાથરૂમમાં નાહ્યા પછી ગટરો દ્વારા એ પાણી સાગરોમાં કે નદીઓમાં જઈને ઠલવાય છે. જયાં વર્ષો સુધી પણ એ પાણી સૂકાવાનો પ્રસંગ જ આવતો નથી. કદાચ સ્નાન કરનારનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તોય પેલા જીવોને ફટકારાયેલી જન્મ-મરણની સજા પૂરી થતી નથી. આ સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવોની હત્યાના પાપ સાથે નિગોદ સેવાળના અનંત જીવો તેમ જ અભિષેકનું પાણી કૂવેથી ગ્રહણ કરવું. જલચર જીવો વગેરેની હિંસાનું પાપ પણ બંધાય છે. માટે બાથરૂમમાં સ્નાન કરવું કોઈ પણ રીતે યોગ્ય નથી. | માત્ર એક વાર મૂતરડીમાં પેશાબ કરનાર શ્રાવકને બે ઉપવાસનો દંડ શાસ્ત્રકાર ભગવંતોએ ફરમાવ્યો છે. આ ઉપરથી જાણી શકાશે કે નિરંતર સંડાસ બાથરૂમનો ઉપયોગ કરનાર શ્રાવક કેટલા પાપનો ભાગીદાર બનતો હશે ? જરાયે ડંખ, ભય કે ધ્રુજારી વિના બેધડક રીતે કરાતું સંડાસ-બાથરૂમના ઉપયોગનું એક જ પાપ કદાચ રૌરવ કરતી નરકનાં દ્વાર દેખાડી દેવા માટે પૂજા માટે સ્નાન કથરોટમાં બેસીને કરવું. brary.org | 27. Page #33 -------------------------------------------------------------------------- ________________ તો શહેરમાં વસતા શ્રાવકોએ સ્નાન કયાં કરવું? જયાં તાપ બરાબર આવતો હોય તેવા રોડ પર છૂટું - વિરાધનાથી બચવા ઈચ્છતા શ્રાવકે છૂટું નાખી દેવામાં આવે તો આવતાં-જતાં વાહનોનો બાથરૂમને બદલે બહાર ખુલ્લી ભૂમિ પર, જયાં સ્પર્શ થતાં પ્રસરીને થોડા જ સમયમાં સૂકાઈ જાય નિગોદ,લીલ-ફગ તથા વનસ્પતિ વગેરે ન હોય, કીડી આમ કરવાથી ગટર દ્વારા થતી ઘોર વિરાધનાના મંકોડીનાં નગરાં ન હોય, કંથવા, કરોળિયા વગેરે પાપથી તો જરૂર બચી જવાશે. જીવો ન હોય, જયાં ખાડાઓમાં પાણી ભરાઈ રહેતું કેટલીક સાવધાની: ન હોય, જયાં ભૂમિ પોલાણવાળી ન હોય, જયાં લૌકિક વ્યવહારશાસ્ત્રમાં જણાવ્યું છે કે – સૂર્યનો તાપ બરાબર આવતો હોય એવી ભૂમિ પર A. તમામ વસ્ત્રો ઉતારી નાખીને તદ્દન નગ્ન પાટલો યા પથ્થર બરાબર પૂંજી-પ્રમાર્જીને મૂકયા બાદ બનીને કયારેય સ્નાન ન કરવું. ઓછામાં ઓછું એક પાણીની ડોલમાં ઉડતા જીવો ન પડે તેની કાળજી વસ્ત્ર (અધોવસ્ત્ર) તો અવશ્ય પહેરી રાખવું. બધાં સાથે જયણાપૂર્વક સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા વસ્ત્રો પહેરીને પણ સ્નાન ન કરવું. બાદ તે પાણી થોડા સમયમાં સૂકાઈ જવું જોઈએ. કે. સ્નાન કરતાં મૌન પાળવું (આજે કેટલાક પૂર્વના કાળમાં શ્રાવકોના ઘરો જ એવાં રહેતાં યુવાનો સ્નાન કરતાં સિનેમાનાં ગીતો લલકારે છે, એ કે જેની પછવાડે ખુલ્લાં ફળીયાં રાખવામાં આવતાં, બરાબર નથી.) જેની ચારેકોર દીવાલ રહેતી અને ઉપરથી સાવ . ઉટી થયા બાદ, સ્મશાનનો ધૂમ સ્પર્યા ખુલ્લાં રહેતાં જેથી સૂર્યનો તાપ બરાબર આવી બાદ, કુસ્વપ્ન આવ્યા બાદ, હજામત કરાવ્યા બાદ, શકતો. પરંતુ આજે મુંબઈ, અમદાવાદ, કલકત્તા, મૈથુન સેવ્યા બાદ સ્નાન કરવું પરંતુ ભોજન કર્યા મદ્રાસ જેવાં શહેરોમાં વસતા શ્રાવકોને આવા બાદ સ્નાન ન કરવું. પ્રકારની જગ્યાઓનો અભાવ હોવાથી પૂર્વે જણાવેલ . સ્નાન કરતાં શીત અને ઉષ્ણ જળનું સ્નાનવિધિ સાચવવી મુશ્કેલ બની છે તેમ છતાં પણ સંયોજન ન કરવું અને જેમ બને તેમ અલ્પજળથી જો ઉપયોગ રાખવામાં આવે તો શકય જયણાનો સ્નાન કરવું. લાભ જરૂર મેળવી શકાય છે. E. આજના ચરબીવાળા સાંબુ ન વાપરવા. ' જે ખુલ્લા ફળિયા વગેરેની સગવડ ન હોય એમાં જીવહિંસાનો દોષ લાગે છે. પ્રાણીઓની ચરબી તો મકાનની ઉપર અગાસી ટેરેસ પર થોડી રેતી અને તેમાં ભેળવવામાં આવે છે, તેથી એ સાબુ શરીરની કોલસાની ભૂકી વગેરે પાથરી દઈ તેની પર પાટલો શુદ્ધિ કરવાને બદલે અશુદ્ધિ કરે છે. ચામડીના રોગ મૂકી સ્નાન કરવામાં આવે તો ઉપરથી ખુલ્લો તડકો પેદા કરે છે. વધારામાં તેમાં વપરાતા જલદ પદાર્થો મળવાથી થોડા સમયમાં જ એ પાણી રેતીમાં મળીને સૂક્ષ્મ જંતુઓનો સંહાર કરનારા પણ બને છે. આજે સૂકાઈ જશે. અહિંસક સાબુ પણ ઉપલબ્ધ છે. કદાચ મકાન ઉપર અગાસી ન હોય તો E. બાથરૂમનાં બારણાં બંધ કરીને એકાંતમાં બાથરૂમમાં એક મોટી પરાત મૂકી, તેમાં ડોલ અને સ્નાન ન કરવું. પાટલો મૂકીને સ્નાન કરી શકાય. નાહ્યા પછી G. સ્વીમીંગપુલ, બાથસ્નાન, સાગરસ્નાન, પરાતમાં ભેગું થયેલું પાણી એક જુદી ડોલમાં નાખીને સરોવરસ્નાન કે નદીસ્નાન વગેરે કયારેય ન કરવું. 28 FOREVE Personal use only Page #34 -------------------------------------------------------------------------- ________________ એમાં ભારે જીવહિંસા થાય છે, તથા કયારેક પ્રાણ બઢો ! પણ આ તોફાની દીલ કોઈને સાંભળવા તૈયાર ગુમાવવાનો પ્રસંગ પણ ઉભો થાય. ન હતાં. એ આગળ અને આગળ વધતા ગયા એમાં | H. ડ્રેસીંગ કર્યા બાદ પણ જે ગુમડાંના આગળવાળો યુવાન એવા કોક આવર્તમાં ઝડપાઈ ઘામાંથી સતત પરુ-રસી વગેરે નીકળતાં હોય ત્યારે ગયો કે ઘણી મહેનત કરવા છતાં તે આગળ જઈ જિનપૂજા ન કરવી. ડ્રેિસીંગ કર્યા બાદ થોડા સમય શકયો નહિ. અને પાછો પણ વળી શકયો નહિ. સુધી જો નવું પરું ન ભરાતું હોય તો પૂજા કરી ચકકર ચકકર ઘૂમી રહેલા જલાવર્તમાં એ એવો શકાય.) | સપડાયો કે ધીરે ધીરે સીધો અંદર ડૂબવા લાગ્યો. e 1. ના, માત્ર દાઢી કરતાં બ્લેડ વાગે યા પરિસ્થિતિનો તાગ પામી જઈને બીજો દોસ્તાર અડધે પેન્સિલ છોલતાં ચM વાગે અને સામાન્ય માત્ર છેદ જ અટકી ગયો અને બુમાબુમ કરવા લાગ્યો ભૈયા ! થાય એટલામાં પૂજા બંધ કરી દેવાની જરૂર નથી. બચાવો ! બચાવો ! મેરા દોસ્ત ડૂબ રહા હૈ ! સતત રસી અને પરુ નીકળતાં હોય તેણે પણ પોતાનાં ચીસાચીસ સાંભળીને આસપાસમાં ઉભેલી નાવડીઓ દ્રવ્યો બીજાને ચડાવવા માટે આપીને પ્રભુની ત્યાં દોડી આવી. પણ અફસોસ ત્યારે તો પેલો દોસ્ત અંગપૂજાનો લાભ લેવો. ધૂપ-દીપ વગેરે અગ્રપૂજા તો ગંગાના તળીયે પહોંચી ગયો હતો. બીજા જ દિવસે પોતે પણ કરી શકે છે. શ્રી સંઘનો ચન્દ્રપુરીમાં જયારે નગર-પ્રવેશ થયો ત્યારે કેટલાક કથાપ્રસંગો : પેલા યુવાનનું કલેવર ગંગાના કિનારે બહાર આવીને A. એક છ'રી પાલિત સંઘમાં મુંબઈના સહુને જાણે કહી રહ્યું હતું કે, પ્રભુની આજ્ઞાનો ભંગ ઉછળતા બે યુવાનો વૉલીયર તરીકે જોડાયા. સંઘ કોઈ કયારેય કરશો મા ! જયારે ચન્દ્રપુરી (બનારસ) પહોંચવાનો હતો ત્યારે B. ખંભાતના એક શ્રીમંત શ્રાવક આ યુવાનો અગાઉથી શ્રી સંઘના પડાવની વ્યવસ્થા અમદાવાદમાં એક શેઠને ત્યાં મહેમાન બન્યા. બપોરે કરવા ચન્દ્રપુરી પહોંચી ગયા. ભગવાન્ શ્રી ચન્દ્રપ્રભ જિનપૂજાનો સમય થતાં મહેમાન માટે બાથરૂમમાં સ્વામીના જિનાલયની ધારે ધારે વહી રહેલી ગરમાગરમ પાણીની ડોલ નોકરે મૂકી દીધી. ત્યારે ભાગીરથી ગંગાનાં પાણી ભાળીને આ યુવાનહૃદયો પેલા મહેમાને જણાવ્યું કે, આ બાથરૂમમાં જતું પાણી તોફાને ચઢયાં. એમને મુંબઈનો પેલો મફતલાલ બાથ કેટલા દિવસે સૂકાશે ? ના, હું અહીં સ્નાન નહિ કરે યાદ આવ્યો ! એમાં કરેલું સ્વીમીંગ યાદ આવ્યું અને શેઠે બંગલાની ખુલ્લી જગ્યામાં પાટલો અને પાણીની એ જ અખતરો એમણે આ વહેતી ગંગામાં કરવાનો ડોલ મુકાવી દેવાની વ્યવસ્થા કરી, પરંતુ જયારે નિર્ણય લીધો. પેન્ટ-બુશર્ટ ઉતારીને ભારે ઝનૂન સાથે કલાક સુધી પેલા મહેમાન સ્નાન કરીને આવ્યા નહિ બેય જણે ધાડ કરતી ડાઈ મારી ! પડતાંની સાથે જ ત્યારે શેઠે જઈને જોયું તો આવેલા શેઠ પાણી ઠંડુ થાય બેય જણા એક વાર તો જલમાં અંતર્ધાન થઈ ગયા. તેની રાહ જોતા બેસી રહ્યા હતા. ત્યારે પેલા શેઠે કહ્યું પછી થોડી વારે બેય બહાર નીકળ્યા અને પછી ‘ભલા માણસ, આમ કયાં સુધી બેસી રહેશો ?' હાથ-પગથી હલેસાં મારવા લાગ્યા અને ગંગાના આ અડધી ડોલ ઠંડું પાણી અંદર નાખી દો. તરત પાણી કિનારેથી સામા કિનારે જવાનો પ્રયાસ ચાલુ કર્યો. નાહવા જેવું થઈ જશે. ના, ના, એમ કરવામાં ઠંડા કાંઠે ઉભેલા નાવિકોએ કહ્યું કે, મૈયા! આગે મત પાણીના કેટલાય જીવ મરી જશે !'જયણા એ તો 29. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકનો પ્રાણ છે. પેલા મહેમાને કહ્યું. અંતે એક વાર એ મોજાં એવા જોરથી ઉછળ્યાં કે c. વિદર્ભમાં વસતા એક જૈનનો ચૌદ કિનારે ઉભેલા બેય ભાણેજોને પોતાના પેટમાં સમાવી વર્ષનો એકનો એક દીકરો ગામમાં આવેલા લીધા. ભાણીયાના પ્રાણ બચાવી લેવા મામાએ સાધુમહારાજનો ભક્ત બન્યો. સાધુમહારાજ સાથે પાણીમાં દોડાદોડ કરી મૂકી પરંતુ સાગરે કજે કરેલા રહેલા બીજા એક દીક્ષાર્થી યુવાન સાથે પણ તેની ભાણીયા ફરી હાથ ન લાગ્યા. દોસ્તીનો દોર બંધાયો. થોડે દૂર વહેતી નદીના E. વિ.સં. ૨૦૩૭ના મે માસના વેકેશનમાં કિનારે એક વાર કેટલાક ભાઈઓ બસ કરીને ઉજાણી અંતરીક્ષજી તીર્થમાં શિબિરનું આયોજન કરવામાં કરવા માટે ગયા. જેમાં આ બે દિલોજાન દોસ્તો પણ આવેલું ત્યારે આ સ્નાનવિધિ સમજયા બાદ અનેક જોડાઈ ગયા. ઉજાણી કર્યા બાદ એ બન્નેને કોણ જાણે યુવાનોએ પાણીની ડોલ ભરીને ખુલ્લા મેદાનમાં શું સૂઝયું કે નદીમાં નાહવા માટે ઉતર્યા. રમત કરતાં સ્નાન કરવાનો પ્રારંભ કરેલો. જીવદયાના સુમધુર કરતાં કયાંક એવા ધરામાં સપડાઈ ગયા કે તેઓ પરિણામથી તેમનું અંતર ખરેખર કોમળ બની ચૂકયું બન્ને એક સાથે ડૂબવા લાગ્યા. “બચાવો, હતું, માટે તો જયારે તેઓ અમદાવાદ આદિ સ્થળે બચાવો”ની બમ પાડવાથી કિનારે ઉભેલા સ્વજનો પાછા ગયા ત્યારે બાથરૂમ-સ્નાનને ત્યજી દઈને દોડી આવ્યા પરંતુ તે પહેલાં તો પેલા બેય મિત્રોએ પરાતમાં બેસીને સ્નાન કરવાનો તેમણે પ્રારંભ કરી જલ-સમાધિ લઈ લીધી હતી. સાંજના પાંચ વાગે દીધો હતો. . એક સાથે બે નનામી નીકળી ત્યારે આખા ય ગામમાં મુખશુદ્ધિ : સન્નાટો છવાઈ ગયો હતો. રે ! નદી, કૂવા, વાવ, | પૂજા કરતાં પૂર્વે મુખશુદ્ધિ કેવી રીતે કરવી તે તળાવ વગેરે સ્થળે સ્નાન નહિ કરવાની વાત કરવાની વાત અંગે લૌકિકશાસ્ત્રમાં જણાવ્યું છે કે દશ આંગળ જણાવનારા શાસ્ત્રકારભગવંતો કેટલા બધા લાંબું અને ટચલી આંગળીના છેડા જેટલું જાડું, ગાંઠ દીર્ઘદ્રષ્ટા !! વિનાનું, સારી ભૂમિમાં ઉગેલું,જાણીતા વૃક્ષનું દાતણ D. અમદાવાદનું એક સુખી કુટુંબ લઈને પૂર્વ કે ઉત્તર દિશા-સન્મુખ બેસીને મુખશુદ્ધિ ગિરનારની યાત્રાએ ગયું. સાથે આવેલા યુવાન કરવી. જીભ પરની ઉલ તો અવશ્ય ઉતારવી. જો મામાને ઈચ્છા થઈ કે ચોરવાડનો દરિયો જોવા જેવો દાતણની સગવડ ન હોય તો છેવટે બાર વખત છે, નાહવા જેવો છે. તેમણે પોતાના દશ-બાર વર્ષના પાણીના કોગળા કરીને પણ મુખશુદ્ધિ કરવી. નાનકડા બેય ભાણીયાને પોતાની કારમાં સાથે લીધા આજના કાળે જે ટૂથપેસ્ટ વપરાય છે તે અને ગાડી સ્ટાર્ટ કરી. થોડા સમયમાં તો ગાડી મહાહિંસક અને નુકશાનકર્તા છે. ટૂથપેસ્ટમાં ઈડાંના દરિયાકિનારે આવી ઉભી. કારમાં કપડાં ઉતારીને રસ, હાડકાના ભુક્કા આદિ પ્રાણીજ પદાર્થોને મામાએ દરિયામાં ઝંપલાવ્યું. કિનારે ઉભા ઉભા ભેળવવામાં આવે છે. તેમ જ બીજા અનેક પ્રકારના ભાણીયાઓ મામાની જલતરણ મજા જોઈ રહૃાા હતા. અભક્ષ્ય, રાસાયણિક જલદ પદાર્થો પણ વપરાય છે. સાગરમાં ભરતીનો સમય હતો... જેમ જેમ સમય પાયોરિયા વગેરે દર્દો થવામાં, બાળકોનાં દાંત સડી પસાર થતો ગયો તેમ તેમ ભરતીનાં મોજાં યુવાન જવામાં, પડી જવામાં, આ મીઠી ટૂથપેસ્ટો કારણ બને બનતાં ગયાં અને પોતાની મર્યાદા લંબાવતાં ગયાં. છે. પ્રાણીજ પદાર્થોના અંશ પેટમાં જવાથી અંદર JSEM Education international ge 30 Page #36 -------------------------------------------------------------------------- ________________ કેટલીક વિધિઓ 1, નાદપૂજા રૂપે જમણેહાથે ઘંટનાદ કરવો. 2. અધિષ્ઠાયકોને તિલક અંગુઠાથી કરવું. ૩. પ્રભુસમક્ષ નૃત્યપૂજા કરવી. 4. બીજી નીસીહી પૂર્વે જિનમંદિરની સાફ સફાઈ વગેરેની દેખભાળ કરવી. 5. અક્ષત, નૈવેધ, ફળપૂજા આરીતે કરવી. 6. સવારે શુદ્ધ વસ્ત્રોથી વાસક્ષેપ પૂજા કરવી. 7. જિનાલયમાં નીકળતાં ઓટલે નવકાર ગણવા. 8. નવણજલ આંખે લગાડવું. સુધારો : વાસક્ષેપ પૂજા કરતાં મુખકોશ બાંધવો જરૂરી છે.. www.lainelibrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ એક નજર ઈધર ભી પ્રસ્તુત પ્રકાશનમાં કેટલાક ફોટોગ્રાફ ચાલુ જીન્સ, બેગી અને લુઝર શર્ટમાં પણ લેવાયા છે. તે જગ્યાએ ધોતી, ઝભ્ભો કે પાયજમાનો ઉપયોગ કરવો જરૂરી હતો. પણ તેમ કરવા જતાં આજના સાવ કુછંદે ચડી ગયેલા,વ્યસનો અને ફેશનોની દુનીયામાં પાયમાલ થઈ ચૂકેલા યુવાનો આ બુકને જોઈને તરત કહી દેત કે ઠીક હવે આ તો ધોતીયા-ઝભ્ભાવાળા ભગતલોકોનું કામ છે. આ તો વેદિયાઓનો ધંધો છે. આમાં આપણું કામ નહિ. આમ ન બને માટે તેમના જેવા જ મોડર્ન ડ્રેસમાં ખેસ નાખીને જિનાલયે જતા યુવાનોના ફોટા દર્શાવ્યા છે. જેને જોઈને તેમના મનમાંથી અચૂક એવો ભાવ આવશે કે આવા મોડર્ન ડ્રેસમાં ફરનારા પણ પરમાત્માની પૂજા કરનારા હોય છે તો આપણે શા માટે ન કરવી ? આપણે શરમ રાખવાની શી જરૂર છે ? | ઓ યુવાન્ ! યાદ રહે કે સોનીયા ગાંધી દર સોમવારે ઉપવાસ કરે છે. માજી. રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસીંઘ રોજ ગ્રંથ સાહેબનો પાઠ કરે છે. બેનઝીર ભુટ્ટો વડાપ્રધાન બન્યા તે દિવસે પણ તેમણે સલવારથી માથું ઢાકયું હતું અને કુરાનની આયાતો પઢી હતી. અમિતાભ બચ્ચને પણ જુતાં નહિ પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દિલ્હીની જીમિયા મીલીયા ઈસ્લામીયા કોલેજના મુસ્લીમ યુવાનો પ્રોફેસર હસન સામે મેદાને પડયા હતા અને મઝહબ વિરુદ્ધ બોલાયેલા શબ્દોની માફી ન માગે ત્યાં સુધી કોલેજ શરૂ નહિ થવા દઈએ તેવી હૂલ મારી હતી. સહુને પોત પોતાના ધર્મનું ગૌરવ હોય છે. મોટા ગણાતા માણસો પણ નાનકડી ધર્મક્રિયાને ભૂલતા નથી. | ઓ યુવાન ! તું નકામો ફેશનો અને વ્યસનોના કુપંથે ચડી ગયો છે. હજી બીપાછો વળ. જલ્દીથી પાછો ચાલ્યો આવ. જિનાલયનો દ્વારા તારી રાહ જોઈ રહ્યો છે. Jain Education Internatione Page #38 -------------------------------------------------------------------------- ________________ કૃમિ-કીડા વગેરે જંતુઓ પણ ઉત્પન્ન થાય છે. વધુમાં પ્રભુપૂજા કર્યા વિના કોઈ પણ ચીજ મોંમાં નાખવી એ ચીકણો પદાર્થ લાળ સાથે ભળીને વધુ ચીકણો નહિ.” એવા નિયમવાળાં અનેક જિનપૂજકો આજે બને છે. જેથી બહાર ફેંકાયા બાદ અનેક સુક્ષ્મ પણ વિધમાન છે. ગમે તેટલું મોડું થાય તોય તેઓ જંતુઓ તેની પર ચોંટીને મૃત્યુ પામે છે. પ્રભુપૂજા કર્યા વિના મોં ખોલતા નથી. મુખશુદ્ધિ | અડતાલીસ મિનિટમાં નહિ સૂકાવાથી કરતાંય કયારેક આવી ભાવશુદ્ધિ વધુ ચડીયાતી સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવો પણ તેમાં ઉત્પન્ન થઈને સાબિત થાય છે. સતત મરતા રહે છે. દાતણના અભાવમાં દેશી જે પૂજકો નવકારશીનું પચ્ચકખાણ આવ્યા પાઉડર દ્વારા મુખશુદ્ધિ કરવામાં આવે તો અભક્ષ્ય બાદ મુખશુદ્ધિ કર્યા બાદ જિનપૂજા કરી શકે તેમ હોય ભક્ષણાદિના પાપથી બચી જવાશે. તેમણે ઉપરોકત છૂટ ન લેવી. પણ એમણે એ યાદ | હા, કોઈ પણ રીતે મુખશુદ્ધિ કરવામાં એટલો રાખવાનું છે કે જે નવકારશી કર્યા પછી પૂજા ખ્યાલ જરૂર રાખવો કે મોંમાંથી નીકળતી ચીકાશ કરવાની હોય તો, નવકારશી પૂર્વે પ્રભુદર્શન અડતાલીસ મિનિટમાં સૂકાઈ જવી જોઈએ. તે માટે કરવાની વિધિ ભૂલાય નહિ. દર્શન કર્યા વિના જ ટોપ યા અડધા ડ્રમમાં રાખ ભરીને રાખવામાં આવે દાતણ/ચા/પાણી વગેરે પતાવી પછી નવ વાગે પૂજા અને બધી ચીકાશ તેમાં નાખવામાં આવે તો એ કરવા આવવું અને સવારની બાકી રાખેલી રાખના સંયોગથી સૂકાઈ જશે. જેથી, સંમૂર્છાિમ દર્શનવિધિ પણ તેમાં જ સમાવી લેવી વાજબી નથી. આદિ દોષોથી પણ બચી જવાશે, પાપના યોગે ઉપવાસ આદિ તપ કરનારને તો તપ એ જ સર્વ મંડાયેલો સંસાર પણ આવી સાવધાની રાખવાથી શુદ્ધિકારક છે માટે તેમને મુખશુદ્ધિનો સવાલ જ ધર્મમય બની જશે. આવતો નથી. કેટલીક સાવધાની : વસ્ત્ર-પરિધાન : - પૂર્વે તો જિનપૂજા મધ્યાન્ને જ કરવામાં વિધિવત્ જયણાપૂર્વક સ્નાન અને મુખશુદ્ધિ આવતી, તેથી મુખશુદ્ધિ આપોઆપ થઈ જતી પણ કર્યા બાદ જલબિન્દુઓ નીતરી ગયા પછી શુદ્ધ અને આજકાલ પૂજાનો સમય ફેરવાઈ ગયો છે. અને સ્વચ્છ ટુવાલ વડે શરીરને લૂછીને બરાબર સાફ લગભગ ઘણો મોટો વર્ગ નવકારશીનું પચ્ચકખાણ કરવું, પછી એ ટુવાલ વડે ભીની અંડરવેર યા પંચીયું આવ્યા પૂર્વે જ જિનપૂજા કરી લેતો હોય છે. આ જે હોય તે બદલવું. એ બદલ્યા પછી સીધી પૂજાની વર્ગને જો મુખશુદ્ધિ કર્યા બાદ જ જિનપૂજા કરવાની જોડ ન પહેરતાં બીજા શુદ્ધ ટુવાલ વડે પેલો શરીર ફરજ પાડવામાં આવે તો વેપાર-ધંધા કે સર્વીસના લૂછવામાં વપરાયેલો ભીનો ટુવાલ બદ કારણે કાં પૂજા છોડી દેવી પડે અને કાં તો પૂજાની જોડ પહેરવી. જો એમ ન કરવ નવકારશીનું પચ્ચખાણ છોડી દેવું પડે. આ બેમાંથી આખું શરીર જેનાથી સાફ કર્યું એ ગંદા ટુવાલ પર એકેય ચીજ છોડવી સારી નથી. માટે વેપાર-ધંધા પૂજાની જોડ લપેટતાં પૂજાનાં વસ્ત્રો અશુદ્ધ થાય અને સર્વીસ વગેરેનાં યથાર્થ કારણે મુખશુદ્ધિ કર્યા વિના આશાતનાનું કારણ બને, માટે પહેલાં ભીના ટુવાલથી પણ જિનપૂજા કરવી પડે તો કરી લેવી પણ જિનપૂજા અંડરવેર દૂર કરવી પછી સૂકા શુદ્ધ ટુવાલ વડે ભીનો કે નવકારશીનું પચ્ચકખાણ જતું કરવું નહિ. “મારે ટુવાલ દૂર કરવો તે પછી પૂજાનું ધોતીયું પહેરવું. - 31 Page #39 -------------------------------------------------------------------------- ________________ ફીકસ હોય છે. પૂજાવિધિ દરમ્યાન કોઈપણ પ્રકારનું સીવેલું વસ્ત્ર વપરાય નહિ. પૂજાની જોડના છેડા પણ ઓટેલા કે સીવેલા ન હોવા જોઈએ. મુખકોશ માટે વપરાતા અવિધિવાળા રૂમાલની કિનાર પણ સીવેલી ન હોવી જોઈએ. પૂજાવિધિમાં સદશ વસ્ત્ર વાપરવાનું વિધાન અનેક ગ્રંથોમાં જોવા મળે છે (સદશ એટલે જેની કિનાર ખુલ્લી હોય તેવું.) જૈન મુનિવરોનાં બધાં જ વસ્ત્રો આવા સદશ ખુલ્લી કિનારવાળાં હોય છે. સરખું ઢાંકો અને પછી પ્રવેશ માટે પધારો” આમ જુમ્મા મસ્જીદમાં અમૃતસરનાં સુવર્ણમંદિરમાં પ્રવેશ કરતાં પૂર્વે મસ્તક ઢાંકવું અનિવાર્ય ગણાય છે. ફોરેનનાં ચર્ચોમાં ઉઘાડે માથે તો પ્રવેશ કરવા દેતા નથી. પણ જો ઢીંચણથી નીચેના પગ પણ ઉઘાડા દેખાય તો ડોરકીપર ઘસીને ના પાડતાં કહી દે છે કે “જાવ પહેલાં તમારા શરીરને કયાંય સીવેલાં હોતાં નથી. પ્રતિષ્ઠા, અંજનશલાકાવિધિમાં, જાપ, ધ્યાન કે વિશિષ્ટ મંત્ર સાધના દરમ્યાન પણ સદશ વસ્ત્ર જ વપરાય છે. સર્વત્ર ધાર્મિક કે સામાજિક ક્ષેત્રોમાં ગણવેશ અને પહેરવેશની સજજડ મર્યાદાઓ આજે પણ વિધમાન છે. મક્કા-મદીના હજજ કરવા જતાં હાજીઓ પણ આવા સદશ વસ્ત્રો જ વાપરે છે. મક્કામાં પ્રવેશ કર્યા બાદ તેઓ સીધી ચાદર જેવી લુંગી અને પછેડીને ધારણ કરે છે. તેની કોઈ પણ કિનારો પરમાત્મા જિનેશ્વર દેવાધિદેવનું શાસન તો લોકોત્તર છે. એ શાસનની મર્યાદાઓની તોલે તો કોઈ આવી શકે તેમ નથી. ‘નમો જિણાણું’ બોલીને અંજલિ કરવામાં કે ચૈત્યવંદનમાં જયવીયરાય આદિમાં હાથ ઓટેલી કે સીવેલી હોતી નથી. જે ભાઈઓ પૂજાની ઉંચા કરવામાં પણ મર્યાદાનો ભંગ થતો હોવાથી શાસ્ત્રોએ મના કરી કે બહેનોએ હાથ હરગીજ ઉંચા કરવા નહિ. જોડના છેડા સીવડાવી લે છે તે બરાબર નથી. તેને બદલે સાડીના છેડા જે રીતે બાંધવામાં આવે છે તે રીતે ધોતી, ખેસના છેડા બંધાવી લેવામાં આવે તો સદશ વસ્ત્ર પણ કહેવાશે અને ખેસના છેડા પૂંજવાપ્રમાર્જવામાં વધુ ઉપયોગી બની રહેશે. કેટલાક યુવાનો કહે છે કે અમને ધોતીયું પહેરતાં શરમ આવે છે માટે અમે ઝભ્ભો-પાયજામો પહેરીએ છીએ. આવી વાતો તદ્દન વાહિયાત છે. ધોતી/ખેસ પહેરવામાં તે વળી શરમાવા જેવું છે શું ? અરે ભાઈ ! નાના હતા ત્યારે જો બાટલીમાંથી દૂધ પીતાં શરમ ન આવી, મોટા થયાને પપ્પાએ લગ્ન લીધાં ત્યારે ઘોડે ચડતાં જો શરમ ન આવી, પત્ની સાથે છેડાછેડી બાંધીને આખા ગામ વચ્ચેથી પસાર થતાં જો શરમ ન આવી, તો હવે પરમાત્માની પૂજાનાં સર્વોત્તમ કાર્ય માટે ધોતી/ખેસ પહેરવામાં શરમ શા માટે આવે ? શરમ તો પેલા બેશરમ ગણાતા એકટરોના ઉદ્ભટ વેશ પહેરવામાં આવવી જોઈએ. અરે યુવાનો! શરમ શરમની વેવલી વાતોને છોડી દઈને વહેલી તકે મર્દાનગી સાથે ધોતી/ખેસ જો પૂજાનાં વસ્ત્રોની કિનાર પણ ઓટેલી ન ચાલે તો પછી લેં ઘા, ઝભ્ભા, ગંજી, અંડરવેર, સ્વેટર, ઓટેલા રૂમાલ, વગેરે તો કેવી રીતે ચાલી શકે ? સમજી વિચારીને સહુએ આ સીવેલાં વસ્ત્રોને પૂજાવિધિમાંથી દૂર કરવાં જોઈએ. અને પૂજાના ગણવેશ રૂપે ગણાતા ધોતી ખેસને જ પહેરવાં જોઈએ. ભારતની ગવર્મેન્ટે સૈનિકદળમાં, પોલીસખાતામાં, હોમગાર્ડમાં, સ્કૂલમાં બધે જ યુનિફોર્મ ફરજીયાત કરેલ છે. કેટલીક પ્રાઈવેટ કંપનીનાં કર્મચારીઓનો, હૉસ્પિટલની નર્સોનો, બેન્ડવાળાઓનો અને મહિલામંડળોનો પણ ગણવેશ 32 & Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પહેરવાનો પ્રારંભ કરી દો. પછી થોડાક સમયમાં તમે તમે અવિધિ કરો છો, ખોટું કરો છો, એમ કરીને તેના પર જ કહેશો કે સીવેલાં કપડાં કરતાં આ ખુલ્લાં ધોતી, તૂટી ન પડવું. કેમ કે તેમ કરવામાં તો તે નવોદિત ખેસ વધુ કમ્ફર્ટેબલ છે. જિનપૂજક બીજે દી'થી આવવાનું જ બંધ કરી દેશે. ત્યારે હવેલી લેવા જતાં ગુજરાત ખોયા જેવો ખેલ થશે. માટે હા, આ ક્ષણે એક છેલ્લી સૂચના રોજ ધોતી-ખેસમાં થોડી સમતા રાખીને અવસરની રાહ જોવી અને જ્યારે જ જિનપૂજા કરનારા પૂજકોને આપી દેવાનું મન થાય છે કે અવસર મળે ત્યારે તેના જિનપૂજાના સુકૃતની અનુમોદના કદાચ કોક યુવાન કયારેક જિનપૂજામાં પહેલ-વહેલો નવો કરવા સાથે અત્યંત પ્રેમ/વાત્સલ્ય અને સહાનુભૂતિપૂર્વક તે નવો જોડાયો હય અને ધોતી-ખેસને બદલે કદાચ ઝભ્ભો- યુવકને સમજાવવા પ્રયત્ન કરશો તો તે જરૂર માની જશે, પાયજામો પહેરીને આવતો હોય તો તેને ઉતારી ન પાડવો. કેમકે ગમે તેમ તોય ફરજંદ તો તમારું જ છે ને ? પૂજા વસ્ત્રમાં ફ્રેટ પોઝીશન પૂજવસ્ત્રમાં કાછડીની પોઝીશન FOTO 33 gelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તર શાસનની મર્યાદાને ધ્યાનમાં લઈને સીનેમાનાં પોસ્ટરો લગાડેલાં જોયાં નહિ, સીનેમાના જિનપૂજક ભાઈઓએ પૂજાના ગણવેશ તરીકે નિયત થીયેટર ઉપર પણ નહિ, ફકત તે મુવીનું નામ જ થયેલા ધોતી./ખેસનું પરિધાન ચાલુ જ કરી દેવું લખેલું હોય, સીનેમાની શોધ ત્યાં થઈ, ત્યાંથી તે જોઈએ. બહેનોએ દર્શન-પૂજા સમયે ઉદુભટવેશને આપણે ત્યાં આવ્યાં, પણ આપણે કેવી વિકૃતિની તિલાંજલિ આપીને પ્રભુના શાસનની મર્યાદા સાથે તેને અપનાવ્યાં ? જળવાય તેવા વેશનું પરિધાન શરૂ કરી દેવું જોઈએ. અહીં જયાં ને ત્યાં વાસનાઓને બહેકાવનારાં પરદેશ જઈ આવેલાં એક બહેને પોતાનો સીનેમાનાં પોસ્ટરો નજરે પડશે, વાળની સ્ટાઈલમાં જાતઅનુભવ નોંધ્યો છે - તે તેમના જ શબ્દોમાં જરા પોશાકમાં/બેસવા-ઉઠવામાં, ખાવા-પીવામાં બધામાં જ વાંચી જુઓ. સીને નટ-નટીઓનું અનુકરણ ! અને એ બધું પાછું હું પાંચ વરસ અમેરિકા રહી આવી અને આપણે આપણા ધાર્મિક ઉત્સવોમાં પણ લાવ્યા. આખું અમેરિકા ફરી આવી, પણ મેં કોઈ પણ ઠેકાણે છે પૂજાઓ અને દુહાઓ તો કહે, સીનેમાના રાગના ! આ જાહેરમાં, રસ્તાઓ ઉપર કે રેસ્ટોરન્ટમાં કાન ફાડી ! કપડાં તો નટ-નટીઓની સ્ટાઈલનાં ! દાંડિયારાસ તો નાખે એવા અવાજમાં સીનેમાનાં ગીતો રેડીયો પર Twist અને Disco! સાંભળ્યાં નથી. રેસ્ટોરન્ટમાં ધીમા સૂરમાં મ્યુઝિક હું યુરોપમાં પીસાનો ઢળતો મિનારો જેવા વાગતું હોય, ત્યાં પણ Twist Disco વગેરે થાય છે ગઈ હતી. ત્યાં બાજુમાં ચર્ચ જોવા જવાની મારી પણ તે તો માત્ર કલબોમાં કે પાર્ટીઓમાં ! નહિ કે ઈચ્છા હતી, પણ મને અંદર જવા ન દીધી. મને બહુ જાહેરમાં. ત્યાં પણ ઘેર ઘેર સ્ટીરિયો હોય છે. પણ તે નવાઈ લાગી. તેથી મેં કારણ પૂછયું મને કહે કે પોતાને સાંભળવા માટે, નહિ કે પબ્લિકને તમારો વેશ બરાબર નથી, મેં સાડી પહેરેલી હતી, સંભળાવવા માટે, ધર્મસ્થાનોમાં તો પ્રાયઃ આવું બધું બંગાળી ઢબની ! તેથી મારું આખું શરીર ઢંકાયેલું ઘૂસ્યું નથી. કોઈપણ ચર્ચમાં Prayer માં હતું. મને કંઈ વેશમાં ખામી ન લાગી. વધુ પૂછતાં સીનેમાગીતોના રાગ લેવાતા નથી. તેણે જણાવ્યું કે, તમારી સાડીનો છેડો તમે ગળેથી - અહીં જેમ ધાર્મિક પૂજા ભણાવવા માટે આગળ લઈ લો તેથી તમારું ગળું કે વાંસાનો ભાગ મંડળીઓ હોય છે, તેમ ત્યાં પણ હોય છે, તેને Choir દેખાય નહિ, એ પ્રમાણે મેં કર્યું પછી જ મને અંદર કહે છે. તેમાં તે લોકોને જે Prayers પ્રવેશ મળ્યો. શીખવાડવામાં આવે છે, તેના રાગ કેટલાંય વર્ષોથી “આવો જ એક બીજો અનુભવ ઈટાલીમાંએક જ છે. સીનેમા ગીતો કે બીજા કોઈ ગીતોના રાગ વેટીકનમાં થયેલો. વેટીકન એટલે ખ્રિસ્તી ધર્મના વડા તેમાં લેવામાં આવતા નથી. તેમ જ ચર્ચામાં કોઈપણ ધર્મગુરુ પોપનું રાજય ! ત્યાંનું ચર્ચ ખૂબ પ્રખ્યાત, વખત Twist Disco વગેરે Dance થતા નથી. મારા છોકરાઓએ ગરમી ખૂબ હોવાથી હાફપેન્ટ પશ્ચિમના દેશોનો બચાવ કરવાનો મારો આશય નથી. પહેરેલું, અમે જેવા અંદર ચર્ચમાં દાખલ થવા ગયાં, ત્યાં નઠારું ઘણું બધું છે. એ નઠારામાં થોડું પણ જો કે તરત જ અટકાવ્યાં. છોકરાઓના પગ ઉઘાડા સારું હોય તો એ લઈ લેવું, એ મારો મુખ્ય ઉદ્દેશ છે. દેખાતા હતા. તેથી અંદર જવા ન દીધા. આજીજી કરી આખા અમેરિકામાં કયાંય પણ મેં જાહેરખબર તરીકે કે અમે છેક અમેરિકાથી આવ્યા છીએ અને ફરીથી Jain Education international on Privato & P a usa Only 34 Page #42 -------------------------------------------------------------------------- ________________ મળે.' કાલે આવી શકીએ એવો સમય પણ અમારી પાસે ચાની તપેલી સ્ટવ પરથી નીચે ઉતારી દીધી. નેરોકટ નથી કારણ કે કાલની પ્લેનની ટીકીટ રિઝર્લ્ડ થઈ પેન્ટમાં ઉભેલો દીકરો બાપાના ધોતીયા સામે જોતો ગયેલી છે. પણ બધું વ્યર્થ. એક જ જવાબ કે પગ જ રહી ગયો. ત્યારે બાપે કહ્યું કે, બેટા ! આ સુધી ઢંકાય એવાં કપડાં પહેર્યા વગર જવા નહિ અંગ્રેજોના ચુસ્ત કપડાં પહેરવાં બંધ કરો. આજે તો ચા જશે પણ પ્રસંગ આવે પ્રાણ પણ જશે. આ ધોતીયું પરદેશની વાતો જાણ્યા બાદ આપણે આપણી તો ડોલ અને દોરડા વિના પણ કૂવામાંથી પાણી મેળે જ જો સુધારો કરવાનો સંકલ્પ કરીએ તો કાઢીને પ્રાણ બચાવશે. જયારે પેન્ટ કોઈ કામમાં નહિ પરિણામ આવી શકે. બાકી આજે સંગા બાપની પણ આવે. વાત માનવા/સાંભળવા ખુદ દીકરો પણ તૈયાર હોતો | B. સ્વામી વિવેકાનંદ પરદેશ જતા ત્યારે પણ નથી ત્યાં બીજાને શું કહીએ ? | ધોતીયું જ પહેરીને જતા. એક વાર કોક અંગ્રેજે વહેલી પ્રભાતે મોર્નીગવૉક કરવા નીકળેલા તેમના ધોતીયાંની કાછડીનો છેડો પકડીને પૂછયું - યુવાનોને જયારે સાવ ટચૂકડી ચડ્ડી પહેરીને મંદિરમાં What is this ? સ્વામીજીએ જરા પણ ગભરાયા દાખલ થતા જઉ છું. ત્યારે ધ્રુજી ઉઠું છું. શું રાજીવ વિના તેના ગળાની ટાઈ પકડીને પૂછયું - What is ગાંધીને અથવા કોઈ ઑફિસરને મળવા જવું હોય તો this ? પેલો અંગ્રેજ બોલ્યો - This is my આવી ચડ્ડી પહેરીને તમે જાવ ખરા ? જો ના, તો necktie સ્વામીજીએ પોતાની કાછડી બતાવતાં વિશ્વસમા દેવાધિદેવના દરબારમાં આ ઉદ્ધતાઈ કેમ કહ્યું - This is my Backtie. ચાલી શકે ? લેટીનની એક કોર્ટમાં કોઈ યુવાન - c. કોણ જાણે એ બાળક કેવા સંસ્કાર લઈને હાફપેન્ટ પહેરીને તારીખ પર હાજર થયેલો. આ ભવે અવતર્યું હશે, તે નાનકડી વયથી જ તેના ન્યાયમૂર્તિ વિલયમે તેને સાફ શબ્દોમાં સંભળાવી દીધું અંતરમાં પ્રભુ પ્રત્યે અપાર સ્નેહનો પારાવાર છલકી કે બહાર નીકળી જાવ ! જયાં સુધી ફૂલપેન્ટ પહેરીને રહૃાો હતો. ઘરના કોઈપણ સભ્યો પૂજા નહિ કરતા નહિ આવો ત્યાં સુધી કેસ ચલાવીશ નહિ. આ હોવા છતાં આ બાળક સ્વયંસ્ફરસાથી પ્રભુપૂજા ક્રિકેટનું કે ફૂટબોલનું મેદાન નથી ! પેલો યુવાન કરતો. કલાક દોઢ કલાક એ જિનાલયમાં જ પસાર ચાલ્યો ગયો. જયારે ફૂલપેન્ટ પહેરીને ઉપસ્થિત થયો કરતો. એને પૂજાનાં રેશમી ધોતી/ખેસ પ્રત્યે એવું ત્યારે જ કેસ આગળ ચાલ્યો. આકર્ષણ હતું કે તે રોજ વડીલો સાથે રેશમી પૂજાજોડ કેટલાક કથાપ્રસંગો અપાવી દેવા માટે કજીયો કરતો પણ વડીલોએ દાદ A. પત્ની પિયર જવાના કારણે પતિ ચા આપી નહિ. છેવટે એક દિવસ બા માટે સફેદ રેશમી બનાવી રહૃાો હતો. ન્યૂઝપેપર વાંચવાના રસમાં ચા સાડી ઘરમાં આવી અને પેલા બાળકે રસ્તો કાઢી ઉભરાવા લાગી, તેનો ખ્યાલ ન રહ્યો. જયારે તેનું લીધો. ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે સાડીના બે ધ્યાન ગયું ત્યારે તે ‘સાણસી-સાણસી'ની બૂમ પાડવા ટુકડા કરી નાખ્યા અને ધોતી/ખેસની વ્યવસ્થા કરી લાગ્યો પણ સાણસી કયાંય નજરમાં આવી નહિ. લીધી. બીજે દિવસે જયારે એણે આ પૂજાજેડને ધારણ મસોતું પણ દેખાયું નહિ. તેની બૂમ સાંભળીને તેના કરી ત્યારે તેના મોઢાં પર આખી દુનિયા મળી ગઈ પિતાજી અંદર દોડી આવ્યા અને ધોતીયાના છેડાથી હોય તેવો આંનદ ઉછળી રહૃાો હતો. Jain Edoration International For Pris Page #43 -------------------------------------------------------------------------- ________________ D. એકવાર બાહડમંત્રીશ્વરના નાનાભાઈ તેમનું બનાવેલું જિનાલય તથા સાળવી પ્રજા પણ આહડકુમારે સમ્રાટ્ કુમારપાલનાં પૂજાવસ્ત્રો પહેરી વિધમાન છે.) લીધાં. રાજા કુમારપાલે કહાં, આહડ! તારાં પહેરેલાં કપડાં હવે મારે ફરી દેવપૂજામાં નહિ ચાલે. મારા માટે. પૂજાનાં વસ્ત્રો કેવાં વાપરવાં ? | નવી જોડ લાવ! ત્યારે આહડે કહ્યું, મહારાજા ! આપ - શાસ્ત્રોમાં અનેક ઠેકાણે શ્વેત ચીનાંશુક જે વસ્ત્રોને નવાં સમજીને પહેરો છો તે હકીકતમાં તો (રેશમી) વસ્ત્રો વાપરવાનાં વિધાનો જોવા મળે છે. શ્રી બિંબેરા નગરીનો રાજા પોતે એકવાર વાપરીને પછી નિશીથ સૂત્રમાં ઉદાયન રાજાની પટ્ટરાણી પ્રભાવતી જ વેચાણ માટે મોકલે છે. આ વાત સાંભળીને ખીન્ન વગેરેનાં પૂજાનાં વસ્ત્રો ધોયેલાં શ્વેત કહ્યાં છે. જો થયેલ કુમારપાલે શુદ્ધ વસ્ત્ર માટે બંબેરાના રાજને ચીનાંશુક, ક્ષીરોદક જેવાં ઉત્તમ વસ્ત્રોને ધારણ વિનંતિ કરી પણ તેણે સાફ ના પાડી દીધી ! કરવાની શક્તિ ન હોય તો છેવટે કોમળ શણીયું - કુમારપાલે આહડને કહાં, યુદ્ધની તૈયારી (સુતરાઉ નહિ) વસ્ત્ર વાપરવાનું વિધાન છે. કરાવો અને બંબેરાનગરીમાં ઘેરો ઘાલો ! આહડે પૂજષોડશકમાં યાકિની મહત્તરાસુનું સૂરિપુરંદર આજ્ઞા થતાં જ ચૌદસો ઊંટડીઓ સાથે પ્રયાણ કર્યું આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હરિભદ્રસૂરીશ્વરજી અને બંબેરા નગરીને ઘેરી લીધી. મહારાજા સિતં-શુભ-વàતિ પદનો અર્થ ટીકામાં તે રાત્રીએ નગરીમાં સાતસો કન્યાઓનાં ઉજજવળ કે શુભ વસ્ત્ર કરેલ છે, તે સિવાય બીજું લગ્ન થઈ રહ્યાાં હતાં. તેમાં વિઘ્ન ન થાય માટે રાત્રી પણ ઉત્તમ પ્રકારનું રાતો-પીળા કલરનું વસ્ત્રયુગ્મ પસાર થયા બાદ વહેલી સવારે નગરીમાં સસૈન્ય પણ ચાલી શકે એમ જણાવેલ છે. (આજે તીર્થોમાં પ્રવેશ કર્યો, કિલ્લાના ભુકકા બોલાવી નાખ્યા અને પૂજાની જોડો રાતા અને પીળા રંગની હોય છે.) રાજાને જીવતો પકડયો. સાત કરોડ સોનામહોર અને સર્વ-સાધારણ સુતરાઉ વસ્ત્રોને ધારણ અગીયારસો ઘોડાનો દંડ કર્યો. રાજા કુમારપાલની કરનાર આચાર્ય ભગવંતોને પણ જયારે પરમાત્માની આણ વર્તાવી, રાજદરબાર પર ધ્વજ લહેરાતો કરી અંજનશલાકા આદિ વિશિષ્ટ કાર્યો કરવાના હોય છે દીધો. ત્યારે ઉત્તમ પ્રકારનાં રેશમી વસ્ત્રોને ધારણ કરવાની આહહ પૂજાની જોડ વણનારા સાતસો વિધિ આજે પણ જોવા મળે છે. સાળવીઓને બંબેરાથી પાટણ તેડી લાવ્યો ત્યાં તેમનો ઉત્તમ પ્રકારના વસ્ત્રો ઉત્તમ ભાવોમાં કારણ સસ્વાગત પ્રવેશ કરાવ્યો, ઘરબારની સગવડ કરી બને છે. એ વાત જગપ્રસિદ્ધ છે. સારાં વસ્ત્રોમાં આપી. તે સહુને જૈન બનાવ્યા. હાથશાળ પર તેઓ રહેલો માણસ સહેજે પ્રિય થઈ પડે છે. આમ અનેક પૂજાવસ્ત્રોને વણીને તૈયાર કરવા લાગ્યા. અનેક રીતે જોતાં ઉત્તમ પ્રકારના શ્વેત-રેશમી વસ્ત્ર પૂજામાં જિનપૂજકો તે નવાં વસ્ત્રોને ખરીદ કરીને પ્રભુપૂજામાં વાપરવા યોગ્ય લાગે છે. આજે વૈજ્ઞાનિકો પણ જણાવે વાપરતા. સમાર્ કુમારપાલ ! ધન્ય છે, તમારી છે. રેશમી વસ્ત્રો રિફલેકટિવ (Reflective) ખુમારીને ! પૂજાવસ્ત્રની શુદ્ધિ માટે આપે યુદ્ધ છેડયું, હોવાના કારણે વાતાવરણની અશુદ્ધિને તેઓ રીજેકટ રાજાને જીત્યો અને સાતસો સાળ વીઓને પાટણમાં (Reject) કરી દેતાં હોય છે. ત્યારે સુતરાઉ વસ્ત્રો જ સ્થિર કર્યા. (આજેય પણ પાટણમાં સાળવીવાડો, અદ્ધિને એકસેપ્ટ કરી લેતાં હોય છે. 36. o vate Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ રોજની કેટલીક આશાતનાઓ 1. પૂજાવસ્ત્રોમાં બગાસું ખાવું નહિ. શરીરે ખંજવાળવું નહિ. 2. દેરાશરના આયનામાં જોઈને મેકપ કરવાના ઈન્વર્ટ કરવાના ચાળા ન કરવા. ૩. બહેનોએ ઉઘાડે માથે જિનાલયમાં ન આવવું. 4. પગ લાંબો કરી હાથના આંગળા ખોટી રીતે ગોઠવી ચૈત્યવંદન ન કરવું. 5. પૂજાના કપડાંના આમ ડૂચાં ફેકીને જતા ન રહેવું વાળીને વ્યવસ્થિત મૂકવા. સુધારો : વાસક્ષેપ પૂજા કરતાં મુખકોશ બાંધવો જરૂરી છે. Forte Page #45 -------------------------------------------------------------------------- ________________ એક - બે ચાર 'જિનાલયે જવામાં કેટલું ફળ ? ) જિનાલયે જવાની ઇચ્છા કરો ત્યાં જિનાલયે જવા ઉભા થાવ ત્યાં જિનાલયે જવા પગ ઉપાડો ત્યાં ત્રણ. જિનાલયે જવા ચાલવા માંડો ત્યાં જિનાલયે જવા થોડું ચાલો ત્યાં પાંચ જિનાલય દેખાય ત્યાં ... એક માસના જિનાલયે પહોંચો ત્યાં ... છ માસના જિનાલયના દ્વાર પાસે ... એક વર્ષના પ્રભુને પ્રદક્ષિણા કરતાં ... સો વર્ષના દેવાધિદેવની પૂજા કરતાં ... હજાર વર્ષના સ્તુતિ-સ્તવનાદિ કરતાં ... અનંતગણું પુણ્ય ઉપવાસનું ફળ મળે. ઉપવાસનું ફળ મળે. ઉપવાસનું ફળ મળે . ઉપવાસનું ફળ મળે . ઉપવાસનું ફળ મળે. ઉપવાસનું ફળ મળે . ઉપવાસનું ફળ મળે . ઉપવાસનું ફળ મળે . ઉપવાસનું ફળ મળે . ઉપવાસનું ફળ મળે . પરિપ્રાપ્ત થાય છે. મંદિર અને માનવ ફ્રેંચની એક પત્રકાર મહિલા મુંબઈની ઝૂંપડપટ્ટીઓનો સર્વે કરવા આવી હતી. ગંદકીથી, બીમારીથી અને વ્યસનોથી ઉભરાતી આ ઝુંપડપટ્ટીઓમાં રખડતાં રખડતાં તે શાંતાક્રુઝની ગોળીબાર ઝૂંપડપટ્ટીમાં પહોંચી અને તેને પોતાની નોસમાં લખવું પડયું કે ગંદી ઝૂંપડપટ્ટીઓમાં પણ દરેક ઝૂંપડે એક ખૂણો પવિત્ર છે. જયાં દેવનાં બેસણાં છે. ઈષ્ટદેવતાની એક પ્રતિકૃતિ છે. દીવો કરવાનું માટીનું કોડીયું છે. અને અગરબત્તીની સુવાસ છે. આ દેશનો છેલ્લી કક્ષાનો માણસ પણ ભગવાન વિના રહી શકતો નથી. અહિં ભંગીઓના પણ મંદિરો છે. અહિં હરિજનોના પણ દેવો છે. આ દેશનો માણસ મંદિર વિના રહી શકતો જ નથી. એણે ઘરમાં દેવનો ગોખલો રાખ્યો છે. એણે દુકાને પણ દેવનો ગોખલો રાખ્યો છે. એ ખેતરમાં ગયો તો ખેતરના એક છેડે પણ એણે ભગવાનને સ્થાપ્યા છે. નદી કિનારે ગયો કે સાગરના કાંઠે ગયો એણે મંદિર ઉભુ કર્યુ જ સમજે ! જન્મથી માંડીને મરણ સુધી મંદિર માણસના જીવન સાથે વણાઈ ગયેલું છે. બાળકને જન્મના ચાલીસમા દિવસે સૌ પ્રથમ ઘર બહાર કાઢવામાં આવે ત્યારે તેને મંદિરે લઈ જવાય છે. લગ્નના વર ઘોડે ચડે ત્યારે મંદિરે લઈ જવાય છે અને અંતે છેલ્લો શ્વાસ મૂકે ત્યારે અગ્નિ સંસ્કારનો વિધિ પતાવ્યા બાદ બેસણામાંથી ઉઠીને સ્વજનો મંદિરે દર્શન કરીને મૃતાત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે. For private & Personal use only Page #46 -------------------------------------------------------------------------- ________________ રેશમી વસ્ત્રો અશુદ્ધિને ગ્રહણ કરવાને બદલે ખરેખર તો આજે પૂજાનાં જે વસ્ત્રો વપરાય તેને દૂર ફેંકવાના સ્વભાવવાળાં હોવાના કારણે જ છે તે મોટે ભાગે રેશમમાંથી નહિ પણ આર્ટિફિશ્યલ માતા જયારે માસિક ધર્મ (M.C.) સેવતી હોય ત્યારે સિલ્ક-શણમાંથી બનેલાં હોય છે. તેમાં કીડાઓનો નાનાં બાળકોને રેશમી ઝભલાં પહેરાવી દેવામાં ઉપયોગ કરવામાં આવતો નથી. - આવતાં, જેથી આભડ છેટનો પ્રશ્ન રહેતો નહિ. જે પ્યોર સિલ્કની જેડ આવે છે તેના માટે પણ સ્પેશ્યલ રીતે કયારેય કીડાઓને મારવામાં રેશમી વસ્ત્ર અને હિંસા : આવતા નથી. આજે કરોડો મીટર સિલ્ક, સાડીઓમાં, - આજે કેટલાક લોકો એવી વાતો કરે છે કે, ઝબ્બાઓમાં વપરાય છે, તે માટે તૈયાર થતા રેશમનાં રેશમી વસ્ત્ર બનાવવા માટે હજારો કીડાઓને દોરામાંથી જ પજાની જોડ વણાય છે, માત્ર પૂજાની મારવામાં આવે છે. એથી રેશમી વસ્ત્ર વાપરવાથી જોડ માટે કયારેય કીડા મારવામાં આવતા નથી. તેથી ભારે પાપ બંધાય છે, માટે તે ન વાપરતાં સુતરાઉ પણ દોષ લાગવાનો સંભવ નથી. વસ્ત્ર વાપરવાં. માટે મનમાંથી બધી શંકાઓને દૂર કરીને આ વાત તદ્દન અર્થ વગરની છે. જે શ્રાવક ઉત્તમ પ્રકારનાં સારામાં સારાં રેશમી આદિ જે ઉત્તમ પકાયની હિંસામાં બેઠેલો છે, તેને માટે રેશમી પ્રકારનાં વસ્ત્રો ગણાતાં હોય તે પરમાત્માની પૂજામાં પૂજાનાં વસ્ત્રો વાપરવામાં વાંધો લઈ શકાય નહિ. વાપરવાનો આગ્રહ રાખવો. ગૃહસ્થોનાં ચાલુ કપડાં જે કાપડમાંથી બને છે, એ કેટલીક સાવધાની : ટેરેલીન, ટેરીવૂલ, નાયલોન, રેયોન, સ્ટ્રેચેબલ, A. પૂજાનાં વસ્ત્રો રેશમી હોવાના કારણે પોલીએસ્ટર, સુતરાઉ આદિ કાપડ કયાં હિંસા વિના વારેવારે સરી જવાનો પ્રસંગ બને, તેથી ધોતીયું બને છે ? એમાં પણ આજે હજારો જીવોનો સંહાર પહેરતાં ગાંઠ બરાબર ઉપયોગપૂર્વક મારવી. થતો હોય છે. તો તે કપડાં વાપરવામાં પણ બંધ કરવાં ! B. ખેસ જમણો ખભો ખુલ્લો રહે તે રીતે જોઈએ. પહેરવો, જેથી કામકાજ કરવામાં હાથ ખુલ્લો-છુટ્ટો જો સુતરાઉ વસ્ત્રોનો કોઈ આગ્રહ રાખતું રહી શકે. હોય તો તે પણ કયાં સર્વથા અહિંસક છે? એ વસ્ત્રો c. ધોતીયું પહેરતાં ન ફાવે તો રોજ ધોતીયું પર લાખો ટન મટનટેલો (પ્રાણીજ ચરબી) ચડાવીને પહેરનારા અનુભવી વડીલ પાસે જરાય શરમાયા મર્સરાઈઝ બનાવવામાં આવે છે. કપાસનાં જીંડવાંની વિના તેની પદ્ધતિ બરાબર શીખી લેવી જોઈએ. રક્ષા કરવા માટે જલદ દવાઓ છાંટીને હજારો D. પૂજાનાં વસ્ત્રોમાં વ્યાખ્યાન સમયે જંતુઓને મારી નાંખવામાં આવે છે. એ સુતરાઉ અશુદ્ધ જાજમ પર બેસાય નહિ. વસ્ત્રો વાપરવામાં પણ હજારો ગાયો, ભેંસો અને દ. પૂજાનાં વસ્ત્રો રોજ ધોઈને સાફ કરવાં જીવ-જંતુઓને મારી નાખ્યાના પાપમાં ભાગીદાર જોઈએ છેવટે પાણીમાં નીતારીને પરસેવો, મેલ વગેરે બની જવાની આપત્તિ આવીને ઉભી રહેશે. તેથી તે અશુદ્ધિ દૂર કરવી. વસ્ત્રો પણ વાપરી શકાશે નહિ. છેવટે દિગંબર બનીને F. શરીરનો પરસેવો, બલગમ પૂજાનાં પૂજા કરવી પડશે. વસ્ત્રોથી સાફ ન કરવું. For Private Personal use on 37. Page #47 -------------------------------------------------------------------------- ________________ G. ચાલુ પહેરવાનાં વસ્ત્રો સાથે પૂજાવસ્ત્રો ન રાખતાં, અલગ પોટલી બનાવીને જયાં કોઈનો સ્પર્શ ન થાય એવી જગ્યાએ રાખવાં. H. પૂજાનાં વસ્ત્રો પહેરતાં પહેલાં તેને ધૂપથી કે સેટ-અત્તરથી વાસિત કરી અશુદ્ધિ દૂર કરવી. 1. સ્નાન કરીને પૂજાવસ્ત્રો પહેર્યા બાદ નાહ્યા વિનાના માણસને ન અડવું. J. પૂજા કરવા જતાં રસ્તે જો શૂદ્ર કાર્ય કરનાર માનવીનો સ્પર્શ થઈ જાય તો ફરી વાર સ્નાન ક૨વું અને વસ્ત્રોને ધોયા પછી જ ઉપયોગમાં લેવાં. K. દેરાસરોમાં રાખવામાં આવતાં પૂજાનાં વસ્ત્રો ઘણા માણસોએ વાપરેલાં અને મેલાંદાટ હોવાનાં કારણે ન વાપરવાં. L. પૂજાનાં વસ્ત્રો સામાયિક-પ્રતિક્રમણ વગેરેમાં વાપરવાં નહિ. પર્યુષણ જેવા દિવસોમાં ઘણા ભાઈઓ પૂજાનાં કપડાં પહેરીને પ્રતિક્રમણમાં આવે છે, તે યોગ્ય નથી. આ રીતે પ્રતિક્રમણમાં વાપરેલાં કપડાં ફરી પૂજામાં વપરાય નહિ. M. પૂજાનાં વસ્ત્રો પૂજન કાર્ય પત્યા બાદ વધુ સમય સુધી પહેરી ન રાખતાં તરત જ બદલી લેવાં. N. પૂજાનાં વસ્ત્રોમાં પાણી, ભોજન કે મુખવાસ ન વપરાય. બહેનોથી બાળકને સ્તનપાન પણ ન કરાવાય. ૦. પૂજાનાં કપડાંને ચાલુ કપડાં સાથે ન ધોતાં અલગ ધોવાં જોઈએ. A. પૂજાનાં વસ્ત્રો પહેર્યા બાદ ચંપલ, સ્વીપર પગમાં પહેરવી નહિ. કોક કા૨ણે જરૂર પડે તો જેમાં ચામડું ન વપરાયું હોય તેવી રબ્બરની સ્લીપર ગીતાર્થ ગુરુ ભગવંતની રજા મેળવીને ઉપયોગમાં લઈ શકાય. Q. મંદિર પહોંચ્યા બાદ પગ ધોઈને પ્રવેશ ક૨વો. (પગ એવી જગ્યાએ ધોવા કે આવતા-જતા માણસોના પગમાં પાણી ન આવે.) R. પૂજાનાં વસ્ત્રોમાં લઘુનીતિ (બાથરૂમ), વડીનીતિ (સંડાસ) થાય તો એ વસ્ત્રો ફરી પૂજામાં વાપરવાં નહિ. s. કોઈનાં પણ વાપરેલાં, ફાટેલાં, તૂટેલાં, બળેલાં કે સાંધેલાં વસ્ત્રો પૂજામાં વાપરવાં નહિ. 7. સ્નાન કર્યા બાદ મસ્તકના કેશનું સંમાર્જન કરી લેવું. પછી જ પૂજાનાં વસ્ત્રો પહેરવાં. પૂજાનાં વસ્ત્રો પહેર્યા બાદ શક્તિ સમર્થ પુણ્યાત્માઓએ યથોચિત અલંકારો પહેરવા. પુરુષોએ કાંડા પર વીરવલયો પહેરવાં. બાજુબંધ બાંધવા. ગળામાં મોતીના કંઠા અને સોનાની ચેઈનો પહેરવી. દશે આંગળીઓમાં વીંટી કે વેઢ પહેરવા. આવા વિશિષ્ટ અલંકારો પહેરવાની શક્તિ ન હોય તો અનામિકા આંગળીમાં એક સુવર્ણની વીંટી તો અવશ્ય પહેરવી. તેટલી પણ શક્તિ ન હોય તો છેવટે તાંબાની એક વીંટી તો જરૂર પહેરવી. પરંતુ સાવ નગ્ન અંગુલીએ પ્રભુપૂજા ન કરવી. U. પૂજાનાં વસ્ત્રો ઉત્તર દિશા સન્મુખ ઉભા રહીને પહેરવાં. બાળ, વૃદ્ધ અને સ્ત્રીએ પહેરેલાં પૂજાવસ્ત્રો પહેરવાં નહિ. કેમકે તેમાં અશુદ્ધિ થવાનો વધુ સંભવ છે. V. શારીરિક કોઈક કારણે સ્વેટર, ગંજી, અંડરવેર વાપરવી પડે તેમ હોય તો ગીતાર્થ ગુરુભગવંતની રજા મેળવીને તેનો ઉપયોગ કરી શકાય.(પણ કારણ યથાર્થ હોવું જોઈએ.) Private & Personal Use Only 38 Page #48 -------------------------------------------------------------------------- ________________ મુખકોશ કેવો બાંધવો ? માનવીય દેહ સ્વભાવથી અશુદ્ધ છે. ગંદકી અને બદબૂ સદા એમાં ઉભરાયા કરે છે. આવા ગંદવાડીયા દેહમાં રહીને આપણે વિદેહી (સિદ્ધ) બનવાની સાધના કરવાની છે. એ સાધના કરતાં આ દેહનો ગંદવાડ પરમાત્માની આશાતનાનું કારણ ન બની જાય તેની સાવધાની રાખવાની છે. પરમાત્માની પૂજા કરતાં આ દેહમાં શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલુ જ હોય છે. બહાર નીકળતો આપણો અંગારવાયુ એટલો બધો અશુદ્ધ અને દુર્ગંધવાળો હોય છે કે તે જો પ્રભુજીને અડે તો આશાતના થાય. બહાર ફેંકાતા અંગારવાયુની દુર્ગંધને રોકવા માટે કપડાંનાં એકાદ બે પડ સમર્થ બની શકતાં નથી. માટે ખેસનાં આઠ પડ કરીને મોં તથા નાક બરાબર બંધ કરવું. પૂર્વે રાજા મહારાજાઓની હજામત કરતી વેળાએ હજામ મુખ પર અષ્ટપડો મુખકોશ બાંધતો, જેથી રાજાને ગરમ શ્વાસ ન અડે અને થૂંક રાજા ઉપર ન પડે. રાજસેવા કરતાં હજામો આટલો વિનય સાચવતા હતા તો જિનરાજની સેવા કરતાં ભક્તો શા માટે પ્રમાદ કરે ? ખંભાત જેવા નગરમાં આજે પણ જ્ઞાનપૂજા કરતી વખતે પણ મુખકોશ બાંધવાની પરંપરા શ્રાવકો પાળે છે. કેટલીક સાવધાની : A. આજે નાનકડા કલરીંગ રૂમાલ વડે જે મુખ બાંધવામાં આવે છે, તેના દ્વારા સાચો ઉદ્દેશ બીલકુલ જળવાતો નથી. કેમ કે એ નાનકડી મલમપટ્ટી જેવો લાગતો રૂમાલ બીચારો કેટલી દુર્ગંધ રોકી શકે ? માટે ખેસ વડે જ મુખકોશ બાંધવો જરૂરી છે.. B. કેટલાક પૂજકો એવી ફરિયાદ કરે છે કે ખેસ વડે અમને અષ્ટપડો મુખકોશ બાંધવો ફાવતો નથી. એમ ક૨વામાં અમારું શરીર ઉઘાડું થઈ જાય છે. આ વાત પણ બરાબર નથી. જો ખેસ વ્યવસ્થિત મોટો રાખવામાં આવે તો આવી ફરિયાદ ન રહે. For Prva 39 C. જો ખેસથી મુખકોશ બાંધવો ન જ ફાવે તો પેલા ટચુકડા રૂમાલનો મુખકોશ તો બીલ્કુલ ચલાવી લેવાય નહિ. તેને બદલે એક મીટર લાંબો અને એક મીટર પહોળો રેશમી રૂમાલ (સિવ્યા, ઓટયા વિનાનો) રાખવો જોઈએ કે જેનાં અષ્ટપડ બરાબર બની શકે અને મુખ તથા નાક બરાબર બાંધી શકાય. બહેનોને ખેસ રાખવાનો નથી, માટે તેમણે આવો જ એક મીટરનો રૂમાલ વાપરવો જરૂરી ગણાય. D. આવા અષ્ટપડાથી મુખ, નાક એવાં ટાઈટ ન બાંધી નાખવાં કે જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે. ચાંલ્લો...! ચાંલ્લો...! ચાંલ્લો...! અનંતકાળના નીર વહી ગયાં. જીવ ઠેર ઠેર ભટકયો, રખડયો અને આથડયો. ભવોભવ પરાધીનપણે જીવતો રહ્યો. ગુલામીઓના તામ્રપટ એના લલાટે બંધાતા રહ્યા. કયારેક ઈન્દ્રનો ગુલામ, કયારેક દેવનો ગુલામ, કયારેક રાજાનો ગુલામ, કયારેક શેઠ કે શાહુકારનો ગુલામ, તો કયારેક સ્ત્રીનો ગુલામ! બીચારો બધે ગયો! બધે નમ્યો અને બધે જ ખત્તા ખાતો રહ્યો. આમ બનવાનું કારણ એ હતું પરમાત્મા પાસે ન ગયો, એ પરમાત્માને ન નમ્યો, એણે લેભાગુ માણસોની ગુલામી સ્વીકારી પણ કયારેય પ્રભુને પોતાના માલીક ન બનાવ્યા. માટે જ એ રખડતોરઝળતો અને આથડતો રહ્યો, હવે આ ભવે પ્રભુને જ www.fainelibrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ આપણા માલીક તરીકે સ્થાપી દેવાનો ચાન્સ મળ્યો જીવતો છે. ત્યાં સુધી મારા લલાટમાં આ ચાંલ્લો પણ છે. ભવોભવમાં કરેલી ભૂલોનું હવે પુનરાવર્તન ન જીવતો રહેશે. એમ ભકતનાં કપાળનો ચાંલ્લો પણ કરીએ અને વહેલી તકે પ્રભુનું જ દાસત્વ સ્વીકારી સૂચિત કરે છે કે પરમાત્મા જિનેશ્વર દેવાધિદેવ એ લઈએ, પ્રભુને માલીક તરીકે સ્વીકાર્યાના પ્રતીકરૂપે મારા માલિક છે. હું એમનો દાસ છું. મારા‘એ” લલાટમાં તિલક કરીએ અને પ્રભુને કહીએ, ઓ સદાને માટે જીવતા ને જીવતા રહેવાના છે માટે મારા ઈશ્વર ! ઓ જિનેશ્વર ! ઓ પ્રાણેશ્વર! ઓ રાજેશ્વર! લલાટમાં આ ચાંલ્લો પણ હરહંમેશ ચમકતો જ તું જ મારો એકનો એક નાથ છે ! તું મારો સ્વામી રહેવાનો છે. ચાંલ્લો ભૂંસવાનો દા'ડો તો તેને અને હું તારો સેવક, તું મારો રાજા અને હું તારો દાસ! આવવાનો છે જેણે દુનિયાનાં કોક પેથાભાઈને પતિ પ્રભુ આ વાતમાં હવે મીનમેખ ફેરફાર નથી. મેં બનાવ્યા છે. મેં તો અજર, અમર અને શાશ્વત દીલથી તને પસંદ કર્યો છે. આ ચાંલ્લાવિધિ દ્વારા જિનેશ્વર દેવને જ પતિ બનાવ્યા છે, મારે તો જાહેર કરું છું કે હું આજથી પરમાત્મા જિનેશ્વર દેવની રંડાપાનો કોઈ સવાલ જ નથી. ઓલા મસ્તરામ આજ્ઞા સ્વીકારું છું. એમનો અનન્ય સેવક જાહેર થાઉ આનંદધનજીએ ગાયું છે કે, “ઋષભ જિનેસર પ્રીતમ છું. હવેથી એમની આજ્ઞા એ જ મારો શ્વાસપ્રાણ બની માહરો, ઓર ન ચાહુ રે કંત.” રહેશે. ઓલી પ્રભુભક્ત મીરાંએ ગાયું છે ને, માનવીય મસ્તક એ વિચારશક્તિનું ધામ છે. પરણી હું પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, મસ્તકમાં વિચારો ચાલે છે. વિવિધ યોજનાઓ/ રંડાવાનો ભય વાર્યો, મુખડાની માયા લાગી રે, રચનાઓ/પ્લાનો અને ચિંતાઓનાં ચિત્રો પહેલાં મોહન પ્યારો! મસ્તકમાં દોરાય છે. દુષ્ટ વિચારો/મેલી મુરાદો/કાળાં અરે ઓ ઈન્સાન ! તું જરા શોચ ! કાવતરાં પહેલાં મસ્તકમાં રચાય છે. પછી અવસર આંખ વિના મુખ નકામું છે, આવતાં એ મસ્તકીય સ્વપ્નો સાકાર બનીને ધરતી ચાંદ વિનાની રાત નકામી છે, પર અવતરે છે. અણુબોંબનું સર્જન પહેલાં માનવીના જલ વિના સરોવર નકામું છે, મસ્તકમાં થયું પછી તે વિશ્વમાં આકાર પામ્યું. વિશ્વનાં તિલક વિના લલાટ નકામું છે. તમામ શુભાશુભ ભાવોનું કેન્દ્રસ્થાન મસ્તક રહ્યું છે. તિલક કેવી રીતે કરશો ? નાનકડા નાળિયેર સમા આ મસ્તકમાં આખું * તિલક રૂમમાં પ્રવેશ કર્યા બાદ પાટલાને કે બ્રહ્માંડ સમાયું છે. એની પર પરમાત્માની કૃપા ઉતરે, બાજોઠને ખેસના છેડેથી પ્રમાર્જીને તેની પર અનંતનો આશીર્વાદ અવતરે અને કપાળના આ પધાસનમદ્રાએ બેસો. પડદા પાછળ કોઈ કાળો વિચાર ન જન્મ માટે : | * તિલક માટે અલગ લસોટીને તૈયાર કરેલા પરમાત્મા-સ્મરણનાં સ્મૃતિચિહ્નરૂપે તિલક એ અતિ ઘટ્ટ ચંદનની કટોરી તમારી પાસે રાખો. આવશ્યક પ્રક્રિયા છે. | * વાંસની એક શુદ્ધ સળીને ચંદનમાં જેમ સધવા સ્ત્રીના કપાળનો ચાંલ્લો એ બોળીને, પ્રભુ! આપની આજ્ઞાને મસ્તકે ચડાવું છું, ખુલ્લી જાહેરાત છે કે મારો ધણી હજુ જીવતો છે. એ એવી ભાવના ભાવતાં ભાવતાં લલાટમાં દીપશિખા મારો છે અને હું તેની છું. જયાં સુધી મારો “એ” જેવું, બદામના બીજ જેવું, ઊર્ધ્વ ગતિને સૂચવતું, Fer Private 40 rsonalUse Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ખેસના આઠપડ કરી મુખકોશ બાંધવો. કેશર, બરાસ યુકત ચંદન જાતે ઘસવું. કપાળે તિલક અમાસને બેસીને કરવું. For B ell ainelibrary.org 41 Page #51 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધશીલા પ્રતિ ઉચે જતું લાંબુ તિલક કરો. પ્રથમ આંગળીથી કરવામાં આવતું, ચોપડા | * તિલક બે ભ્રમરોના મધ્યભાગમાં જયાં પૂજનમાં તિલક બીજી મધ્યમા આંગળીથી કરવામાં આજ્ઞાચક્રનું સ્થાન આવેલું છે ત્યાંથી શરૂ કરો અને આવતું, પરમાત્માને તિલક ત્રીજી અનામિકા લલાટના મધ્યભાગથી કંઈક ઉપર સુધી ખેંચી જાવ. આંગળીથી કરવામાં આવતું, રક્ષાબંધન વખતે બેન * બહેનોએ આજ્ઞાચક્રની જગ્યા પર ભાઈને જે તિલક કરે તે છેલ્લી કનિષ્ઠા આંગળીથી સિદ્ધશીલાના વતુર્તાકારને સૂચવતું ગોળ તિલક કરવામાં આવતું. કરવું. (આજ્ઞાચક્રના આ સ્થાન પર કેસરનું ક્રીમ કેટલાક કથાપ્રસંગો : લગાડવાથી એક વિશિષ્ટ જ્ઞાનશક્તિ જાગ્રત થાય છે. A. સમાય્ કુમારપાળના સામ્રાજયમાં એવું આજના યોગીઓ અને સાયંટીસ્ટો બોલતા થયા અગ્રવાલ સમાજનો એક આગેવાન કોક ગુનામાં છે.) લલાટમાં તિલક કર્યા બાદ, પ્રભુ! આ કાનનો પકડાયો. સમાટે તેને ફાંસીની સજા જાહેર કરી. આ ઉપયોગ તારી જ વાણીનું શ્રવણ કરવા માટે જે સજામાંથી મુક્ત થવાના એણે અનેક પ્રયાસો કર્યા, કરવાનો છે, એવા ભાવ સાથે કાનની બે બૂટ પર પણ કોઈ કારી વાગી નહિ. છેવટે તેણે એક ધનાઢય ચાંલ્લા કરો. શ્રાવક-મિત્ર પાસે જઈને બચાવનો ઉપાય પૂછયો. * પ્રભુ! આ કંઠ તારા જ ગુણ ગાવા માટે છે. શ્રાવકે કહ્યું, બીજું કશું ન કરતાં, ફાંસીએ એવી ભાવના સાથે કંઠે તિલક કરો. ચડવા જતાં પહેલાં તમે કપાળમાં કેસરનો પીળો | * પ્રભુ! આ હૃદય નિરંતર તારું જ ધ્યાન લાંબો ચાંલ્લો કરીને રાજસભામાં જજો. બસ, એ ધરવા માટે છે, એવા અહોભાવ સાથે વક્ષ:સ્થલના ચાંલ્લો જ બધું કામ પતાવી દેશે, કોઈની પણ મધ્યભાગમાં તિલક કરો. લાગવગ લગાડવાની જરૂર નહિ પડે. તમે સોએ સો * પ્રભા મારી આ નાભિના ઉડાણમાં પણ ટકા આબાદ રીતે ઉગરી જશો. પેલા અગ્રવાલ તારો જ વાસ હો ! એવી ભાવના સાથે નાભિએ 5 આગેવાને તે વાત સ્વીકારીને ફાંસીને દિવસે તિલક કરો. કપાળમાં તિલક કરીને રાજસભામાં પ્રવેશ કર્યો. * ત્યારબાદ જો તમે કોઈ અલંકારો ન પહેર્યા | રાજા કુમારપાળે જયારે આવી રહેલા હોય તો તેના પ્રતીકરૂપે તમારા હાથનાં બે કાંડા પર, ગુનેગારના કપાળમાં જિનેશ્વરદેવના સેવકપણાને આંગળીઓ પર કેસર લગાડીને ઉપર સોનેરી/રૂપેરી સૂચવતું તિલક જોયું અને એ ચમકી ઉઠયા. અરે મેં બાદલું ભભરાવી વીરવલયો, હસ્તકંકણ, મુદ્રિકા આ શું કર્યું ? ભગવાનના ભક્તને ફાંસી !! મારા જ આદિ અલંકારોની સ્થાપના કરો. સાધર્મિક બંધુને મોતની સજા !! * તિલક કરવા માટેની શાસ્ત્રીય વિધિ ઉપર - કુમારપાળે ક્ષમાયાચના કરતાં કહ્યું કે, હે મુજબની છે. આજે ગમે ત્યાં ઉભા રહીને માત્ર સાધર્મિક બંધુ! ફાંસીની સજા જાહેર કરવા બદલ મને કીડીનાં પગ જેવડો ઝીણો ચાંલ્લો કરીને ચાલતી ક્ષમા કરો. ખરેખર હું આપને ઓળખી જ ન શકયો. પકડવામાં આવે છે. એ બીલકુલ બરાબર નથી. રાજસભામાં સન્નાટો છવાઇ ગયો. અગ્રવાલ હસતે * રણભૂમિએ જતા યોદ્ધાને તિલક અંગુઠાથી મુખડે ઘરે પાછો ફર્યો. આખો અગ્રવાલ સમાજ કરવામાં આવતું, શ્રાદ્ધની ક્રિયા વખતે તિલક તર્જની- આનંદ પામ્યો. તે જ દિવસે રાત્રે સાડા ત્રણ લાખ JE Education International FOR 42 soal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ અગ્રવાલોનો વિશાળ સમુદાય પોતાના આગેવાનના જૈનસંઘની સભા બોલાવીને, શ્રીસંઘની સમક્ષ પ્રાણ બચી ગયા તેની ખુશાલી માણવા ભેગો થયો. અજયપાળે ઉચ્ચારેલ શબ્દો કહી સંભળાવ્યા અને બધાની વચ્ચે સ્ટેજ પર ઉભા થઇને પેલા આગેવાને સાથોસાથ એ પણ જણાવી દીધું કે, પરમાત્માની જણાવ્યું કે, તમે કદાચ એમ માનતા હશો કે હું કોઇ આજ્ઞાનું તિલક કદાપિ ભૂંસાય તેમ નથી. અને જયાં લાગવગના કારણે બચી ગયો છું, તો તે બરાબર હજારો જિનાલયો અને જિનબિમ્બો વિધમાન છે, તે નથી. મને બચાવનાર અને મારી રક્ષા કરનાર બીજું પાટણની ભોમકા છોડી શકાય તેમ પણ નથી. કોઇ નહિ, માત્ર આ પીળો ચાંલ્લો જ છે. હવે તો તેલની કઢાઇ એ જ માત્ર ઉપાય જણાય છે. - જે તિલકે મને પ્રાણની બક્ષિસ આપી છે તે તિલકની રક્ષા બલિદાન વિના થવી મુશ્કેલ છે. તિલકને હવે હું ભૂંસવા તૈયાર નથી. આજથી જ હું સભામાં ઉપસ્થિત નવયુવાનોને હું વિનંતિ કરું છું કે, ધર્માન્તર કરું છું અને જિનેશ્વર દેવાધિદેવનો ભક્ત તિલકની રક્ષાકાજે બલિદાન દેવા માટે પોતાનાં નામ જાહેર થાઉં છું તેમની આજ્ઞાને સૂચવતું આ તિલક સહર્ષ જાહેર કરો. સદા માટે મારા કપાળમાં ચમકતું રહેશે. 1 એટલામાં તો ટપોટપ નવપરણેતર ' જયાં આગેવાને આ જાહેરાત કરી ત્યાં તો નવયુવાનોએ પોતાનાં નામ સજોડે લખાવાનો પ્રારંભ ભેગા થયેલા સાડા ત્રણ લાખ અગ્રવાલોએ પણ તેનું કર્યો. તિલકની વફાદારીથી ઉભરાતા એ નવલોહિયાં જ અનુકરણ કર્યું. જૈનધર્મ અંગીકાર કર્યો અને યુગલોની નામાવલીએ કાગળ અને કલમને પણ જાહેર કર્યું કે તમારો જે માર્ગ, અમારો પણ તે જ વામણાં બનાવી દીધાં. લીસ્ટ તો લાંબુલચ થઇ ગયું રાહ, આવી અદ્દભુત તાકાત ધરાવતા તિલકને અને મંત્રીશ્વરને કહેવું પડયું, બસ કરો! બસ કરો! કરવામાં શરમ શાની હોય ? તિલકની રક્ષા કાજે આટલાં બલિદાન તો બસ થઇ | B. સમાત્ કુમારપાળના મૃત્યુ બાદ પડશે. અજયપાળ ગુજરાતની ગાદી પર નશીન થયો. રાત વીતી ને ઉષા પ્રગટી. આકાશ જાણે કુમારપાળની કીર્તિના ટુકડે-ટુકડા કરી નાખવા માટે અબીલ-ગુલાલ ઉડાડી રહ્યાં હોય તેમ સર્વ દિશાઓ ઝનૂને ચડેલા અજયપાળે પાટણમાં ઢંઢેરો પીટાવ્યો કે રતુમડી રંગછટાઓથી ઉભરાઇ ગઇ. બલિદાનની જૈનો કાં તો પીળા ચાંલા મિટાવી દો અને કા અમરગાથા કંડારનારા યુવાનોના સત્ત્વને નીરખવા. પાટણની ધરતી છોડી દો. સૂર્યનારાયણે ધરતીના પેટાળને ચીરીને બહાર ડોકીયું ઢંઢેરો પીટાવા છતાંયે મંત્રીશ્વર કપર્દી કપાળમાં કર્યું. રાજ સભા ભરવાનો સમય થતાં દરવાને હંકા તિલક કરીને જ રાજસભામાં હાજર થતા. એક દીધા. જોતજોતામાં હજારો નરનારીઓ સભાખંડમાં દિવસ અજયપાળે સાફ શબ્દોમાં જણાવી દીધું કે, કાં ઉભરાવા લાગ્યાં. મસ્તી અને મીજાજ સાથે ચાંલ્લો છોડો, કાં પાટણ છોડો. જો બેમાંથી એકેય અજયપાળે સિંહાસનને અલંકૃત કર્યું. ' નામંજૂર હોય તો કડકડતા તેલની કઢાઈમાં તળાઇ. શહીદ થનારા યુવાનોએ સ્નાન કરી, કપાળે જવા માટે તૈયાર રહો. તિલક કરી, જિનપૂજા કરી, ઉત્તમ વસ્ત્રો પહેરી કપર્દી બોલ્યા, ઠીક મહારાજ ! આવતી કાલે બલિદાન દેવા માટે પ્રયાણ કર્યું. માતાપિતાઓએ, વિચાર કરીને જવાબ આપીશ. રાત્રે મંત્રીશ્વરે પુત્રો અને પુત્રવધૂઓને બેય હાથે આશિષ દીધા. FOR43 Page #53 -------------------------------------------------------------------------- ________________ બહેનોએ કપાળમાં કુમકુમ તિલક કરી ભાઈ બસ કર ! બસ કર ! ના... ના... ના, હવે આ મોત ભાભીઓને અક્ષતથી વધાવ્યાં. પાણીનાં કળશ માથે મારે નથી જોવાં! આ કાળાં કામ મારે નથી કરવાં, લઇને શુભ શુકન આપ્યા.” સિંહની ચાલને ભાઇ! રહેવા દે! ભલે, તમારાં તિલક સદા માટે શરમાવતા એ નરશાર્દૂલોએ “તિલક અમર રહો”ના સલામત રહે, હું આજથી જ તિલક માટે અભયદાન નાદ સાથે રાજસભા પ્રતિ કૂચ કરી. અજયપાળની જાહેર કરું છું. ' રાજસભામાં અનેક પીળા ચાંલ્લા ગગનમાં ચમકતા તારલાઓની જેમ ચમકવા લાગ્યા. સભાએ જયઘોષ કર્યો, જિનશાસન દેવકી - અજયપાલનું અંતર ભડકે બળવા લાગ્યું. જય, શહીદો અમર રહો, બલિદાન અમર રહો, એણે આંખનો એક ઇશારો કર્યો અને રાજસભાના તિલકો જયવંતાં વર્તો, જે ચાંલ્લાને જીવતો રાખવા પ્રાંગણમાં ભડભડતી હોળી પ્રગટી, એની પર દેશદશ ઓગણીસ ઓગણીસ યુગલોએ પોતાના પ્રાણ હોમી ફૂટ લાંબા-પહોળાં કઢાયાં મંડાયાં. ડ્રમનાં ડમ ભરીને દીધા, એ તિલક તો આપણા લલાટનો શણગાર છે. તેમાં તેલ રેડાયાં. અજયપાળે સત્તાવાહી સૂરે જાહેર ઓ શ્રાવકો! જે જતું કરવું પડે તે જવા દેજો પણ કર્યું, “ઓ સૈનિકો! આ પીળા ચાંલ્લાવાળાઓને તિલ રે તિલક તો કયારેય ન જવા દેશો. ઉંચકી ઉચકીને નાખો તેલના કઢાયામાં! હવે આ c. એક વેપારી ભાઇ બીઝનેસ ટૂરમાં નીકળ્યા સિવાય બીજો કોઇ ઇલાજ નથી.” ત્યાં તો એ શૂરવીર હતા. તેમને રોજ જિનપૂજાનો નિયમ હતો. એક શહેરમાં જૈન જવાનોની જબાને જણાવી દીધું કે, મહારાજ ! તેઓ કોઇ લૉજમાં ઉતર્યા હતા. ત્યાં રસ્તે જતા કોક અમને ઉંચકવાની કે પકડવાની જરૂર નથી, અમે શ્રાવકની નજર લૉજમાં ઉતરેલા પેલા ભાઈ ઉપર પડી. સ્વયમેવ એ કઢાયામાં પ્રવેશ કરીશું. તેમના કપાળમાં, કાન પર પીળા ચાંલ્લાઓને જોઇને | મંત્રાધિરાજ શ્રી નવકારનું સ્મરણ કરીને એ તેઓ ત્યાં પહોંચી ગયા અને પૂછયું કે, આપને આ યુગલોએ ઝંપલાવવાનું શરૂ કર્યું. ‘તિલક અમર રહો ! હૉટલમાં શા માટે ઉતરવું પડયું? ભાઇ ! આ ગામમાં ‘બલિદાન અમર રહો ! ” “શહીદો અમર રહો !' ના પહેલવહેલો આવ્યો છું. કોઇની ઓળખાણ-પીછાણ નથી. નાદ અને નારાઓ સાથે એક પછી એક યુગલો અજાણ્યા કોને ત્યાં ઉતરવું? મારે તો માત્ર પૂજા કરવી છે તેલની કઢાઇમાં ભજીયાની જેમ તળાવા લાગ્યાં. માટે અહીં ઉતર્યો છું. સામાન અહીં રાખ્યો છે. નાહીને, એક, બે, ત્રણ/છ, સાત, આઠી અગિયાર, પૂજા કરીને બપોરની ટ્રેનમાં આગળ રવાના થઇ જઇશ. બાર, તેર/સત્તર, અઢાર અને ઓગણીસ યુગલોએ વેપારીની વાત સાંભળીને શ્રાવકે કહ્યું ના, તમારા જેવા ઇતિહાસનાં પાનાં બલિદાનની અમરગાથાથી જિનભક્ત અમારા ગામની હૉટલમાં ઉતરે એમાં અમારી સુવર્ણાક્ષરે કંડારી દીધાં. હવે જયારે મંત્રીશ્વર કપર્દી લાજ જાય. આપ જેવાનાં પગલાં અમારે ઘેર કયાંથી આ બલિદાનનો અમૂલ્ય લાભ મેળવી લેવા પોતાની હોય ? આપ આપનો સામાન લઇને મારે ત્યાં પધારો. પત્ની સાથે હાજર થયા ત્યારે અજયપાળ ઝાલ્યો ન ત્યાં આપની નાહવા-ધોવાની, જમવાની બધી જ સગવડ રહી શકયો. ઓગણીસ/ઓગણીસ આત્માઓના થઇ રહેશે.” વેપારી જવાબ આપે તે પહેલાં તો તેમનો કરપીણ મોતથી એ ઘૂંજી ઉઠયો હતો. ધ્રુજતા અવાજે સામાન ઉઠાવીને શ્રાવકે રીક્ષામાં મૂકી દીધો અને તેણે મંત્રીશ્વરનો હાથ પકડતાં. કહ્યું કે, ઓ કપર્દી! સાધર્મિક બંધુને હાથ પકડીને ઘરે લઇ ગયા. FOO Private Personal Use Only 14 Page #54 -------------------------------------------------------------------------- ________________ આવો ચમત્કાર સર્જી દેવાની તાકાત આ B. સિદ્ધચક્રપૂજન-શાંતિસ્નાત્ર આદિ અનુષ્ઠાનો ચાંલ્લામાં રહેલી છે. માટે જ કહેવાયું છે ને કે, સમયે મોટા પૂજનમાં બેસનારાં યુગલોના કપાળમાં જે ‘સાધર્મિકના સગપણ સમો, અવર ન સગપણ તિલક કરવામાં આવે છે, જે હારતોરા અને મુગટ કોય!' , પહેરાવવામાં આવે છે, એ બધું જ ભગવાનની સામે કરવું D. એક યુવાન B.Com. થયા બાદ નોકરી ઉચિત નથી. બાજુના રૂમમાં જઇને તે કાર્યો પતાવીને માટે ઇન્ટરવ્યુ આપવા ગયો, બૉસની સામે ખુરશી પૂજામાં ઉપસ્થિત થવું ઉચિત ગણાશે. પર બેઠો. પહેલો સવાલ પૂછયો કે “તમે કયો ધર્મ c. તિલક માટેનું ચંદન, કેસર, બરાસયુકત પાળો છો ?” યુવાને કહ્યું, જૈન ધર્મ... ! બીજે સવાલ જુદું લસોટીને જુદું કટોરીમાં રાખવું. કેમ કે આપણા પૂછાયો જૈનો તો કપાળમાં પીળો ચાંલ્લો કરે છે, તમે કપાળમાં તિલક માટે વપરાયેલું ચંદન પરમાત્માની કેમ નથી કયો?' પ્રત્યુત્તર આપતાં યુવાને જણાવ્યું કે, પૂજામાં વાપરી શકાય નહિ. હું પણ કરું છું. તો શું તમને આ મોડર્ન જમાનામાં | D. તિલક માટેનું ચંદન જરા ઘટ્ટ (ક્રીમ જેવું) એવાં ટીલાં કરવામાં શરમ નથી આવતી ? યુવાને ! | બનાવવું જોઇએ, જેથી તિલક બરાબર કરી શકાય. કહાં હા, એટલે તો હું મંદિરમાં હોઉ તે દરમ્યાન જ a E. કપાળ, કર્ણ, કંઠ, હૃદય અને નાભિના ચાંલ્લો રાખું છું, બહાર નીકળીને ભૂંસી નાખું છું. સ્થાને તિલક કરવામાં તેમજ સ્વદેહે આભૂષણાદિ ઘણા સવાલ-જવાબ થયા બાદ નોકરી માટે આવેલા ચીતરવામાં કેસર-ચંદન પોતાના ઘરનાં વાપરવાનો યુવાનને પાણીચું પકડાવતાં બૉસે સાફ શબ્દોમાં આગ્રહ રાખવો, જેથી સંઘના સાધારણ ખાતામાં તોટો જણાવી દીધું કે, ધર્મની વફાદારીનું સૂચક તિલક પણ પડવાનો પ્રસંગ જ ઉભો ન થાય. આમ તો સમગ્ર જો તમે રાખી શકતા નથી. તો આ કંપનીના શેઠની અષ્ટપ્રકારી પૂજા સ્વ-દ્રવ્યથી જ કરવાની છે. સંઘના વફાદારી તમે શું જાળવી શકવાના હતા ? જે તિલકને સાધારણનું દ્રવ્ય વાપરો - તો ‘મફતકા ચંદન ઘસબે જાકારો આપે, તેને કોણ આવકાર આપે ? લાલિયા’ ન કરવું. કેટલીક સાવધાની : | F. પપાસને પાટલા પર બેસીને તિલક | A. આજકાલ બપોરે ભણાવાતી પંચ- કરવાની વિધિ હાલ જે લુપ્તપ્રાયઃ બની છે તે શરૂ કલ્યાણકાદિ મોટી પૂજાઓમાં ચાર-પાંચ પૂજા થઇ કરવા પ્રયત્ન કરવો. ગયા બાદ પૂજારીઓ પૈસાના લોભે કંકુ લઇને ઉ. કોઇપણ કાર્ય કરતાં પહેલાં પરમાત્માની ભાઇઓને તિલક કરવા આવતા હોય છે. આજ્ઞાનું સૂચક તિલક કપાળમાં છે, એ વાત ભૂલાવી પરમાત્માની સમક્ષ કેટલાક ભાઇઓ ચાંલ્લા કરાવતા જોઇએ નહિ. હોય છે, અને પેલાની થાળીમાં પાંચીયું કે દશીયું H. પુરુષોએ તિલક સાવ ઝીણું માઇક્રોસ્કોપ પધરાવતા હોય છે. આ પદ્ધતિ બીસ્કુલ બરાબર વડે જવું પડે તેવું ન કરતાં લાંબુ અને મોટુ કરવું. નથી. જિનાલયના રંગમંડપમાં આ રીતે તિલક ગોળ ચાંલ્લો ઓરતને શોભે, મર્દને નહિ. કરાવાય નહિ. પૂજારીનો આગ્રહ હોય તો છેવટે પૂજા I. મંદિરમાંથી બહાર નીકળ્યા બાદ મિત્રો પૂર્ણ થાય બાદ જયાં પ્રભાવના અપાતી હોય તે સાથે ફરવા જતાં, કૉલેજ કે ઑફિસે જતાં શરમના જંગ્યાએ ઉભા રહીને તિલક કરે તો વાંધો નથી. માર્યા ચાંલ્લો ભૂંસી નાખવાની ચેષ્ટા ન કરવી. Page #55 -------------------------------------------------------------------------- ________________ અભિષેક પૂજાનો મહિમા : કરે છે. કોક દેવદુંદુભીઓ વગાડે છે. કોક ટોળે પૂજાવિધિનો પ્રારંભ અભિષેક પુજથી થાય છે વળીને મંગલ ગીતો ગાય છે. કોક રાસડાઓ લે છે. અને સમાપ્તિ આરતિ મંગળદીવાથી થાય છે. કોક નૃત્ય કરે છે. કોક મણિ, મોતી અને અક્ષત પૂજાઓમાં પ્રધાનસ્થાને રહેલી આ અભિષેકપુજા ઉછાળે છે. તો કોક નવણજલને હાથમાં લઈને આંખે સૌથી મહાન છે, સૌથી ચડિયાતી છે. શાસ્ત્રકાર લગાડે છે. તો કોક ભક્તહૃદય દેવાત્માઓ નવણજલ ભગવંતોએ આ અભિષેકપુજા માટે ઘણાં પુષ્કો લખ્યાં જે માટીમાંભળ્યું હોય તે ભીની માટીને હાથમાં લઇને છે. કવિવરોએ અભિષેકપુજની કવિતાઓ રચી, શરીરે ચોળે છે. કયારેક તે ભીની માટીમાં આળોટવા કાવ્યો, સ્તુતિઓ, સ્તોત્રો અને છંદો બનાવ્યાં. પણ મંડી પડે છે. શાસ્ત્રકારોએ આ પૂજા માટે અઢાર અભિષેકની પૂજા, અભિષેકપૂજા પૂર્ણ થતાં જયારે દેવલોકમાં સત્તાવીશ અભિષેકની પૂજા, નવ્વાણુ અભિષેકની પાછા ફરવાનો સમય આવે છે ત્યારે દેવાત્માઓના પૂજા, એકસો આઠ અભિષેકની પૂજા કરવાનું પણ દીલને ઝાટકો લાગે છે. પ્રભુના વિયોગથી કેટલાક વિધાન કર્યું છે. પરમાત્માનો જન્મમહોત્સવ અભિષેક દેવો જમીન પર ઢળી પડતા હોય છે. હૃદયમાં દુઃખ વડે જ ઉજવાય છે અને અંતે પ્રભુનો નિર્વાણ અને ખેદ અનુભવતા હોય છે. રડતા અને કકળતા મહોત્સવ પણ અભિષેક પૂજા વડે જ ઉજવાય છે. હવે તેઓ દેવલોકમાં વિદાય થાય છે. પ્રભુના જન્મ સમયે જયારે મેરુગિરિ પર - ધન્ય છે તે દેવાત્માઓને કે જેઓ અફાટ . જન્માભિષેકનો અવસર મળે છે ત્યારે દેવાત્માઓ વૈભવોને છોડીને પ્રભુભક્તિમાં લયલીન બને છે. જે ગાંડા અને ઘેલા બની જાય છે. માગધ અને વરદામ, પ્રભુની અભિષેક પૂજા માટે દેવાત્માઓ આવા ક્ષીરસાગર અને ગંગા નદીમાંથી જળકળશો ભરી હર્ષઘેલા બને છે, તે પ્રભુની અભિષેકપૂજા કરવાનો લાવે છે. અભિષેક માટે જલકળશોને હાથમાં લઇને ચાન્સ જયારે મળે ત્યારે આપણું હૈયું પણ હર્ષથી ઉભા રહે છે. અશ્રુતપતિનો હુકમ થતાંની સાથે હજારો દેવાત્માઓ પ્રભુને નવરાવવા માટે પડાપડી ભરાઇ જવું જોઇએ. દુનીયા આખીને અલવિદા કરીને કરી મૂકે છે. ભક્તિના આવેગમાં, તેઓ કયારેક હું પ્રભુને નવરાવવામાં મસ્ત બની જવું જોઇએ. પહેલો, હું પહેલોની સ્પર્ધામાં પણ ચડી જાય છે. રે! બાબલા બેબલીને આજ સુધીમાં આપણે પ્રભુના અભિષેક વડે જન્મ સાર્થક થયો સમજે છે. ઘણીવાર નવરાવ્યાં. બાથરૂમમાં ભરાઈને તનબદન જયારે પ્રભુનો અભિષેક થતો હોય છે ત્યારે પર ઘણીવાર અભિષેક કર્યો એમાં કશુંયે લીલું વળ્યું દેવાત્માઓ વારંવાર પ્રભુનાં મુખ સામે જોયા કરે છે. નથી. માત્ર કર્મના બંધ સિવાય કશુંયે હાથમાં આવ્યું હિમાલય પરથી વહેતી ગંગાની જેમ પ્રભુના દેહ નથી. પ્રભુનો અભિષેક તો અનંતા કમનું કાસળ પરથી પસાર થતી દુગ્ધધારાઓને જોઇ જોઇને કાઢી નાખનારો છે. કામ, ક્રોધ, માન, માયા, લોભનાં દેવાત્માઓ રાજીના રેડ થઇ જાય છે. અભિષેક સમયે ચીકણા કાદવને ધોઈને સાફ કરી નાખનારો છે. દેવાત્માઓ પોતાનું દેવત્વ ભૂલી જાય છે. સાવ બાળક જીવનમાં આવનારા ઝંઝાવાતોને, આધિ, વ્યાધિ અને જેવા બની જાય છે. ભક્તિઘેલા કોક દેવો મેરુની ટોચ ઉપાધિઓને, રોગ શોક, દુઃખ અને સંતાપને દૂર કરી પર થૈ થૈ નાચવાં મંડી પડે છે. કોક વાજીંત્રોના નાદ દેવાનું પ્રચંડ સામર્થ્ય અભિષેક પૂજામાં છુપાયેલું છે. Jain Education Intemational 6. Personal use only Page #56 -------------------------------------------------------------------------- ________________ અભિષેક માટે દૂધ, જલ, ઘી, દહિં અને સાકર પંચામૃત ભેગું કરવું. અભિષેક વેળાની એક ઝલક. થાળી-વેલણ, પંખા, ચામર, શંખનાદ સાથે પ્રભુનો અભિષેક. library.org FOS PAVELE PER e 47 Page #57 -------------------------------------------------------------------------- ________________ * જરાસંધે છોડેલી જરાવિધાને દૂર કરનારી વિના થોડું ચાલે ? પ્રભુને હૃદયના રાજયે બિરાજમાન આ અભિષેકપૂજા જ હતી. કર્યા તેની જાહેરાતરૂપે પ્રભુનો અભિષેક કરવાનો છે. | * અભયદેવસૂરીશ્વરજી મહારાજાનો કોઢ આ અભિષેક પૂજા એટલે આપણા હૃદયરાજયમાં રોગ દૂર કરી દેવાની તાકાત આ અભિષેકપૂજાના મોહરાજનો પરાજય અને જિનરાજનો જવલંત જળમાં જ હતી. વિજય ! * શ્રીપાલરાજાનો અને તેમની સાથેના | અભિષેક પૂજાનો આટલો મહિમા વર્ણવ્યા સાતસો કોઢીયાઓના કોઢ રોગ આ અભિષેકપૂજાના બાદ હવે જિનપૂજકોના કાનમાં એક વાત કહેવી છે પ્રભાવે જ દૂર થયા હતા. કે, તમે પ્રભુના અભિષેકનું મહાનું કાર્ય પૂજારીને | * પાલનપુરના રાજા પ્રહલાદનનો દાહ રોગ સોંપી દીધું છે તે જરાયે ઉચિત નથી. જયારે ત્રણ પણ આ અભિષેકપૂજાએ જ દૂર કર્યો હતો. લોકના નાથનો અભિષેક થાય ત્યારે તો પૂજા કરનારો ક હજારો ગામો અને નગરોમાં ભૂત, પ્રેત, તમામ વર્ગ ઉપસ્થિત રહેવો જોઈએ. જયારે રાજાનો પિશાચ આદિનાં ઉપદ્રવોને શાંત કરી દેવાનું કાર્ય રાજયાભિષેક થાય ત્યારે રાજદરબાર ઉભરાયા વિના શાંતિસ્નાત્રના જળની ધારાવાડીએ પાર પાડયું છે. રહે ખરો ? આજે તો જયારે અભિષેક થતો હોય હૃદય સિંહાસને રાજયાભિષેક : ત્યારે માત્ર ગણ્યાગાંઠયા કોક બે ચાર જણા હોય છે, - અનાદિ કાળથી આપણા હદયસિંહાસન પર બાકી બધા તો અભિષેકપૂજાનું મહાનું કાર્ય પતી ગયા મોહરાજ સામાજય કરતો આવ્યો છે. એ એવો તો બાદ અંગભૂંછણા થઈ ગયા બાદ પધારતા હોય છે.. પેધી ગયો છે કે આજ સુધી એ સિંહાસન પર એણે દરેક સંઘોએ પોતાના જિનાલયમાં જિનરાજને બિરાજમાન જ નથી થવા દીધા. આ ભવે અભિષેકપૂજાનો કોક નિયત સમય ફાઈનલ કરી દેવો જિનેશ્વરનું શાસન મળતાં એ મોહરાજને પદભ્રષ્ટ જોઈએ અને પૂજકોએ તે સમયે બરાબર હાજર થઈ કરવાનો, પરાજિત કરવાનો, નસાડી મૂકવાનો, પુણ્ય જવું જોઈએ. અભિષેક શરૂ થતાં પૂર્વે સહુએ ઉચિત અવસર પરિપ્રાપ્ત થયો છે. હૃદયના સિંહાસને પ્રભુને સ્થાને ગોઠવાઈ જવું જોઈએ અને હાથમાં વાજીંત્રો, બેસાડવા હોય તો મોહરાજને ઉઠાડે જ છૂટકો છે. ચામરો અને પંખા વગેરે ગ્રહણ કરી લેવા જોઈએ. દીલ એક છે. દરબાર એક છે. સિંહાસન એક છે. ત્યાં જેવો પ્રભુનો અભિષેક શરૂ થાય કે તરત જ બેય બે રાજા એક સાથે કેવી રીતે બેસી શકે ? રે ! બાજુ ચામરો અને પંખાઓ વીંઝાવા લાગે, મોહરાજ અને જિનરાજ એ તો પરસ્પરના બે કટ્ટા શરણાઈઓનાં સૂર રેલાવા લાગે, કાંસી-ડા અને દુમન એ સાથે કેવી રીતે બેસી શકે ? હૃદયનાં કરતાલો રણઝણી ઉઠે, તાલીઓના તાલ ઝીલાવા સિંહાસને કાં મોહરાજ બેસે અને કાં જિનરાજ બેસે, લાગે, ઘંટનાદ અને શંખનાદોથી જિનાલય ગાજી ) હૃદયના સિંહાસને મોહરાજાને બેસાડવામાં આપણી ઉઠે. વચ્ચે વચ્ચે છડીઓના પોકાર થવા લાગે. શી હાલત થઈ છે એ કયાં છાની છે ? હવે તો તે અભિષેકનાં કાવ્યો, સ્તોત્રો અને ગીતો સુમધુર કંઠે દુષ્ટને જ દૂર કરીને હૃદયસિંહાસને પ્રભુને જ ગવાવા લાગે. આવા બાદશાહી ઠાઠ વચ્ચે પ્રભુનો બિરાજમાન કરવાના છે. કોઈપણ રાજાને જયારે અભિષેક થવો જોઈએ. આવા વૈભવ સાથે જયારે ગાદીએ બેસાડવો હોય ત્યારે રાજયાભિષેક કર્યા પ્રભુનો અભિષેક ચાલતો હોય ત્યારે કયારેક ધારીને e 48. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની સામે જોશો તો તમને પ્રભુનું રૂપ પણ તે બગડતું નથી. નદી, કુવા, વાવ, તળાવ, સાગર વગેરે વખતે અલૌકિક જણાશે. તે વખતે જાણે પ્રભુ બાળ બધા પ્રકારના જલમાં સૌથી શ્રેષ્ઠ જલ વરસાદનું બની ગયા હોય અને મેરુના શિખર પર જાણે ગણાય છે. વરસાદના પાણીને ઝીલી લેવા માટેના જન્માભિષેક ઉજવાઈ રહૃાો હોય તેવો સ્વાનુભવ ટાંકાની વ્યવસ્થા મંદિર નિર્માણ સમયે જ કરી લેવી તમને થયા વિના રહેશે નહિ. આવા સ્વાનુભવ માટે જોઈએ, કેમકે હવે દિનપ્રતિદિન પાણીનો પ્રશ્ન વિકટ તમારે તમારા પરિવારે અને શ્રી સંઘે બધાએ ભેગા બનતો જાય છે. પાઈપલાઈનના પાણીમાં કયારેક મળીને અભિષેકપૂજા કરવી આવશ્યક છે. ગટરનાં પાણી ભળી જતાં હોય છે તો કયારેક અભિષેક માટે જલ કયાંથી લાવવું ? જમીનમાંથી પાણી ભેગું તેલ પણ ખેંચાઈ આવે છે તો - જે કૂવાનું પાણી મીઠું હોય, જે કૂવેથી લોકો કયારેક મીઠા પાણીના કુવામાં દરીયાના ખારા પાણી પાણી ન ભરતા હોય, જેમાં લોકો ઘૂંકતા ન હોય, પણ ઘૂસી જતાં હોય છે. આવી અનેક રીતે એવા કૂવેથી પાણી લાવી તેને જાડા ગરણાથી ગાળવું, આશાતનાઓથી બચવા મેઘનું સર્વ શ્રેષ્ઠ જલ ઉપરથી કોઈ પ્રકારની ચરક વગેરે ન પડે, જીવજંતુ ન ઝીલીને બારે માસ ટાંકામાંથી તે જલ વપરાય તે વધુ પડે, નાકનો શ્વાસ ન અડે, બોલતાં અંદર ઘૂંકનાં હિતાવહ ગણાશે. બિંદુઓ ન પડે માટે તેને ઢાંકીને રાખવું. જલ લાવતાં વોટર-વર્કસનું પાણી : રસ્તે અશુભ માણસનો સ્પર્શ ન થાય તે રીતે મંદિરમાં આજે અનેક સ્થળે જિનાલયોનાં નવનિર્માણ થઈ આવવું. અભિષેક માટે (૧) જલ, (૨) દૂધ, (૩) દહીં, રહેલ છે. ત્યાં જલપા માટે અલગ ટાંકાની કે કુવાની (૪) ઘી, (૫) સાકર વગેરે ઉત્તમ દ્રવ્યો મેળવીને વ્યવસ્થા હોતી નથી. ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પંચામૃત તૈયાર કરવું.(બીજા પણ સુગંધી દ્રવ્યો તેમાં વોટર-વર્કસનું પાણી અભિષેકમાં વપરાય છે. એ પાણી ભેળવી શકાય.) કૂવામાંથી લોઢાના પાઈપ વડે ઉપર ટાંકીમાં ચઢાવવામાં _ અભિષેકના જલ માટે જૂનાં મંદિરોમાં આવે છે. ઉપર ચઢી ગયા બાદ તે પાણી એક, બે, ત્રણ કે સ્પેશ્યલ અલગ કૂવા રાખવામાં આવતા, જેનો ચાર દિવસ સુધી ટાંકીમાં જ પડયું રહેતું હોવાથી વાસી ઉપયોગ જિનાલય પૂરતો જ કરવામાં આવતો. આજે અને અપવિત્ર બને છે. જે જંતુઓ તેમાં ઉત્પન્ન થાય છે. પણ અમદાવાદ, ખંભાત વગેરે શહેરોનાં મંદિરોમાં તેને મારી નાખીને પાણીને પ્રદૂષણમુક્ત કરવા માટે આવા અલગ કુવાઓની વ્યવસ્થા છે. જાતજાતનાં રસાયણો અને દવાઓ તેમાં નાખવામાં આવે | કેટલાંક સ્થળે ગામના કૂવાનાં પાણી ખારાં છે. આવું કેમિકલમિલ્ચર પાણી વાપરવાથી પ્રતિમાજી હોવાથી અથવા બેસ્વાદ હોવાથી જિનબિંબો કાળાં ઉપર ઝીણાં ઝીણાં છિદ્રો પડી જવાં, કાળાશ આવી જવી, પડી જવાં કાટ ચડી જવો ઈત્યાદિ દોષો સંભવિત ચક્ષુ ટીકા, અલંકારોને કાટ ચડી જવો વગેરે ઘણી બનતા, તેનાથી બચવા માટે મંદિરના રંગમંડપની આશાતના અને નુકશાન થાય છે. માટે આવાં અપવિત્ર નીચે અથવા આસપાસમાં મોટા ટાંકા બનાવીને જલનો ઉપયોગ અભિષેકમાં ન કરવો. ગામના કૂવેથી જો ચોમાસામાં વરસાદનું શુદ્ધ પાણી તેમાં સ્ટોર કરવામાં પાણી ભરવું પડતું હોય તો લોકોનાં પાણી ભરાયા પહેલાં આવતું તે જલથી પણ પરમાત્માનો અભિષેક કરવામાં વહેલી સવારે પાણી ભરી લેવું ઉચિત ગણાય. પાણી આવતો, વરસાદનું પાણી બારમાસ રહેવા છતાં પ્રાયઃ ભરવા માટે ડોલ લોખંડની ન વાપરવી. Forte 49 www.lainelibrary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ નવણજલ તથા નિર્માલ્ય : અભિષેક કેવી રીતે કરશો ? અભિષેક થઈ ગયા બાદ નવણજલ પર - પરમાત્માનો અભિષેક શરૂ કરતાં પહેલાં પૂર્વે કોઈનો પગ ન આવે તેવી જગ્યાએ જયણાપૂર્વક પહં જણાવેલ વિધિ મુજબ સ્વકપાળ વગેરેમાં તિલકો પધરાવવું જોઈએ. તેના માટે માટીની જુદી કેડી કરવાં. બન્ને હાથ ચંદનથી ચર્ચાને ધૂપિત કરવા, તે રાખવામાં આવે છે. પરંતુ તેમાં ભરેલી માટી પછી એકાગ્ર બની, દષ્ટિને જીવજંતુની રક્ષામાં અઠવાડિયે-પંદર દિવસે બદલાતી ન હોવાથી | તોતા થી સ્થાપિત કરી, મોરપીંછીથી, પરમાત્માના અલંકારો નવણજલની મીઠાશથી એમાં કીડીઓ ઉભરાય છે. છે પૂંજી લેવા,અલંકારોને બે હાથે પકડીને ઉપયોગપૂર્વક જોયા વિના જ ફરી તેમાં નવણજલ નાખવાથી ઘણી એક ઉત્તમ થાળમાં મૂકવા. સાથોસાથ ગઈકાલે ચઢેલાં મોટી વિરાધનો થાય છે. ફૂલ વગેરે નિર્માલ્યને પણ એક જુદા થાળમાં ઉતારી | નવણજલની કુંડીમાં રેતી, કોલસાની ભૂકી લેવું. પ્રતિમાજીનું મોરપીંછીથી કોમળ હસ્તે પ્રમાર્જન વગેરે થોડા દિવસે બદલી નાખવામાં આવે અથવા કરવું અને બીજી અલગ પૂંજણીથી આખા ય ઉથલાવી દેવામાં આવે તો સૂર્યનો તાપ તેને અડવાથી પબાસણને બરાબર પૂંજી લેવું. નવણજલના ડબ્બા વિરાધના થતી અટકી જશે. તેમ જ નવણનું પાણી પસાર કરતી જલવટ તથા આગલે દિવસે ચઢેલાં ફલોને બીજે દિવસે પાઈપો પણ પૂંજી લેવી. આમ ઉપયોગપર્વક સર્વત્ર ઉતારી લીધા બાદ કોઈનો પગ ન આવે તે રીતે તેને જયણા કર્યા બાદ પંચામૃતનાં કળશો ભરીને પણ અલગ કુંડીમાં નાખવાં, પરંતુ મહિનાઓ સુધી તે ૧૧ ( પરમાત્માના અભિષેકનો પ્રારંભ કરવો. કુંડીને ભરી ન રાખવી, વધુ સમય પડયાં રહેવાથી અભિષેક ચાલુ થાય ત્યારે ઘંટનાદ, શંખનાદ ફૂલોમાં કુંથવા વગેરે સૂક્ષ્મ જીવાણુઓ પેદા થાય છે. વગેરે કરવા. ચામર તથા પંખા વીઝવા, મંગળ સ્તોત્રો આ હિંસાથી બચવા માટે તે નિર્માલ્યને બે ચાર ગાવાં અને વિવિધ વાજીંત્રો વગાડવાં. (અભિષેક દિવસના અંતરે ગામબહાર નદી, જંગલ, ખાલી કુવા, કરનારે મૌન રહેવું.) સાગર ઈત્યાદિ સ્થાનોમાં પધરાવી દેવામાં આવે તો પંચામૃતનો અભિષેક કર્યા બાદ પાણીનાં કળશો. જીવોની ઉત્પત્તિનો સંભવ ન રહે. કલકત્તા નગરમાં ભરીને એક હાથ પરમાત્માના અંગ ઉપર ફેરવતાં નવણજલ ગંગા નદીમાં પધરાવી દેવા માટે પુજારીઓ ફેરવતાં જલધારા કરવી, તેના દ્વારા પંચામૃતની માથા ઉપર હાંડા ઉપાડીને રોજ લઈ જાય છે. કેટલાક ચીકાશને દૂર કરવી. પબાસણ ઉપર હાથ ફેરવીને સંઘોમાં એવી રેંકડી રાખવામાં આવે છે. જેમાં બધું પાણી નાળચા તરફ જવા દેવું. તે પછી હાથ નવણજલ અને નિર્માલ્ય ભરીને નદી વગેરે સ્થળે ધોઈને ધૂપ ઉખેવીને કોમળ ત્રણ અંગલુછણાં કરવાં. લઈ જવામાં આવે છે. આ રીતે રોજે રોજનો નિકાલ પબાસણ પર પાટલુંછણાં કરવાં, ત્યારબાદ ધૂપ થઈ જાય એ વધુ સારો માર્ગ છે. કમસેકમ ચોમાસાંના ઉખેવીને ચંદનપૂજાનો પ્રારંભ કરવો. દિવસોમાં આ બાબતમાં ખાસ ઉપયોગ રાખવાની કેટલાક કથાપ્રસંગો ? જરૂર છે. વધુ દિવસો સુધી નિર્માલ્ય ભરી ન રાખતા, A. એક યુવાન રાજકુમારનાં લગ્ન હતાં. રોજેરોજ તેનો નિકાલ થઈ જાય તેવી વ્યવસ્થા જાન માંડવે પહોંચી ગઈ હતી. શરણાઈના સૂર વાગી ગોઠવવી જોઈએ. રહૃાા હતા. ધવળમંગળ ગવાઈ રહૃાાં હતાં. રંગીન For P 50 anal Use Only www.jainelibrary. Page #60 -------------------------------------------------------------------------- ________________ 27 6 2 ( વેશભૂષામાં સ્વજનોનો સમુદાય ઉભરાઈ રહૃાો હતો. આરોહણ કર્યું. ચાર ઘાતિકનાં ત્યાં ને ત્યાં જ વરરાજા પોતાના મિત્રો સાથે ટહેલી રહૃાા હતા. ભુકકા બોલી ગયા. ને વરરાજા વીતરાગી બન્યા. પ્રભાતના સમયે ફરતાં ફરતાં વરરાજા નગરની દેવતાઓએ જયનાદ કર્યા. પંચદિવ્ય પ્રગટાવ્યા. બહાર ઉધાનમાં રહેલા એક જિનાલયે આવી ચઢયા. મુનિવેશની છાબ હાજર થઈ. વસ્ત્ર પરિવર્તન થયું. ત્યાં અનેક ભક્તોની ભીડ જામી હતી. સુવર્ણકળશો લગ્નનો માંડવો કેવળજ્ઞાની ભગવંતની દેશનામાં દ્વારા પરમાત્માનો અભિષેક થઈ રહ્યો હતો. શ્યામલ ફેરવાઈ ગયો. વર મુનિવર બની ગયા ! રાગી પ્રતિમાજીના મુખારવિંદ પર શ્વેત દુગ્ધનાં ઝરણાં વહી વીતરાગી બની ગયા ! રહ્યા હતાં. સહેજ ઉભા રહીને આગળ વધતાં એ રે ! અભિષેકપૂજા ! તારાં શા કરવાં વખાણ ! દુષ્પબિન્દુઓ દીપશિખાઓના પ્રકાશથી મોતી જેવાં B. જરાસંધે છોડેલી જરાવિધાના પ્રભાવે ભાસમાન થતાં હતાં. શ્રીકૃષ્ણ મહારાજાનું સૈન્ય બેભાન બની ગયું હતું. | દેવાધિદેવનું વદનારવિંદ મરક-મરક હાસ્ય તેને સજીવન કરવા માટે એમણે અઠ્ઠમનો તપ કરીને રેલાવી રહ્યાં હતું. દર્શનાર્થીનું દીલ ત્યાં જડાઈ જતું અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતીદેવીને પ્રત્યક્ષ કરી. હતું. સાંજે ચૉરીમાં ફેરા ફરનારા વરણાગી વરરાજા પદ્માવતીને શ્રીકૃષ્ણ જણાવ્યું કે, પાતાલલોકમાં આ બધું જોઈને ભક્તિના રંગે રંગાઈ ગયા. કેવી આ રહેલી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમાનો અભિષેક અદ્ભુત ભક્તિ ! કેવો આ અપૂર્વ આનંદ ! કેવો આ કરીને તેનું સ્નાત્રજલ સૈનિકો પર છાંટી દેવાથી પંચામૃતનો પ્રક્ષાલ! કેવો આ અચિંત્ય લાભ ! જરાવિધા દૂર ભાગી જશે. આપ એ પ્રતિમાજી અમને ઓહ ! પામર ! તું આમાનું કશુંય ન પામી શકયો ! આપવા કૃપા કરો. પરમાત્મા મળવા છતાંય પ્રિયતમાને શોધવા નીકળ્યો. નાગરાજ ધરણેન્દ્ર પાસેથી પાર્શ્વનાથ પ્રભુના ઉપાસનાને પડતી મૂકીને વાસનાની કલણોમાં ખૂંપવા પ્રતિમાજી લાવીને પદ્માવતીજીએ શ્રી કૃષ્ણને સુપ્રત લાગ્યો. ન કર્યા તે તારક ત્રિભુવનપતિનો પ્રક્ષાલ કરવામાં ખેર ! ગઈ ગુજરી ભૂલી જવા દે ! સંસારના આવ્યો. નવણજલનો સૈન્ય પર છંટકાવ થતાંની સાથે પાપમાં પડતાં પહેલાં આજે અભિષેક-પૂજાનો અપૂર્વ જ સૈનિકો આળસ મરડીને બેઠા થઈ ગયા. હે પ્રભુ ! લાભ મેળવી લેવા દે. લગ્ન માટે આવેલી હીનાની તારા સ્નાત્ર જલમાં કઈ ઔષધિ અને વિધા નથી અત્તરની બાટલીઓ આ પંચામૃતમાં ભેળવી દઉં. સમાણી તે સવાલ છે ! અને મારાં તન, મન, ધન અને જીવનને સાર્થક કરી | c. વિ.સં. ૨૦૪૭માં શાશ્વતગિરિરાજ પર દઉં. અત્તરની બાટલીના બૂચ ઉઘાડયાં, મંદિરમાં સુશ્રાવક રજનીભાઈ દેવડી તરફથી ગિરિરાજના બગીચાની સૌરભ મહેકી ઉઠી, વરરાજાએ સોનાનો અભિષેકનું આયોજન થયું ત્યારે ગિરનારના પર્વત કળશ પરમાત્માના મસ્તકે ઢોળવાનો શરૂ કર્યો. | પર આવેલા ગજપદકુંડમાંથી વિધિપૂર્વક જલગ્રહણ “ચિત્ત, વિત્તને પાત્ર વડાઈ” જેવા અપૂર્વ કરીને ૫૦ યુવાનો વારા-ફરતી કાવડ ખભે ઉંચકીને સંયોગો સર્જયા. જલધારા પરમાત્માના અંગે થતી મારી સાથે વિહારમાં જોડાયા હતા. જયારે વિહાર ન રહી અને કર્મમલ વરરાજાના ધોવાતા ગયા. હોય ત્યારે કાવડને સ્ટેન્ડ પર અદ્ધર રાખવામાં શુકલધ્યાન અને ક્ષપકશ્રેણીએ એ વરરાજાએ આવતું. વિહારના સમયે યુવાનો તે કાવડને ખભે 51 Awalnelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉંચકી લેતા. આમ ગિરનારનું તીર્થજલ જમીન પર તમને આંખે મોતીયા ચઢયા છે, અમદાવાદમાં મૂકયા વિના છેક પાલિતાણા દાદાના અભિષેકમાં નેત્રયજ્ઞ છે, ત્યાં તમને ભરતી કરવાના છે. તૈયાર થઈ પહોંચતું કર્યું હતું જે જલ વડે દાદાનો અભિષેક થયો જાવ, તમારો પાસ આવી ગયો છે. હતો. | D. એકવાર હું તારંગાજી તીર્થની ડુંગરમાળા | બેટા, તારી વાત તો ઘણી સારી છે, પણ મારી વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. તીર્થસ્થાનની આખે ઝાંખપ ઘણા દી’થી વર્તાય છે, આ ડૉકટરોના નજીકમાં એક કુવો આવ્યો. એ કૂવા પર એક પૂજારી નડી હાથમાં આંખ મૂકી દેતાં પહેલાં મને એકવાર પાણી ભરી રહ્યો હતો. કવા પર પાઈપ મકેલો હતો. શંખેશ્વરના દરે દર્શન કરી આવવા દે. પછી આંખ મોટર ગોઠવેલી હતી. છતાં તે ડોલને દોરડું બાંધીને જાય તોય વાંધો નહિ. પાણી ખેંચી રહૃાો હતો. મેં તેને પૂછયું કે, કયા ઈધર 0 દીકરાઓએ સાફ શબ્દોમાં વિરોધ કર્યો. ના, પાની લેનેકે આતે હો ? એણે કહ્યું કે હમ દિગમ્બર એ નહિ બની શકે. તમારે સીધા અમદાવાદ જ હૈ. પાઈપકા પાની પ્રક્ષાલમેં નહિ લેતે હૈ! જવાનું છે. તોય બાપા તો ન માન્યા. લાકડીના ટેકે - કયાં ? ઈધરસે પાઈપમેં કોઈ જીવ ચડ ગયા બસસ્ટોપ પર પહોંચી ગયા અને શંખેશ્વરની બસ હો તો વહ બચ નહિ પાતા ઔર ટંકીમે પાની પકડી લીધી. રાતભર રહને સે ખરાબ ભી હો જાતા હૈ. ઔર | ભક્તોની ભીડથી ઉભરાતા મંદિરમાં પહોંચીને પાઈપમેં સે લેને કે બાદ જીવાણી (સંખારો) ડાલને કો પટેલે ઝીણી નજરે ભગવાનનાં દર્શન કર્યા. ઓ. મારા કહાં જાયેંગે ? યહાં તો સીધા કામ હૈ ગરણા સાથમે નાથ ! આજ મારાં નયણાં સફળ થયાં. જીંદગી લાયે હૈ. ઈધર હી છાન લેંગે ઔર જીવાણી ઈધર હી આખીય નઠારું દેખવામાં વીતી ગઈ. આજે તારાં કુવેમેં ડાલ દેગે. પાવન દર્શન પ્રાપ્ત થયાં. હવે આ આંખો જાય તોય હમલોગ તો પીનેકા પાની ભી કવેસે હિ મને ચિંતા નથી. બાપા પ્રભુના દર્શન કરીને બહાર ભરતે હૈ. પાઈપકા પાની પીતે નહિ હૈ. આખીરમેં નીકળ્યા, ત્યાં દરવાજે એક વાટકીમાંથી સ્નાત્રજલ અહિંસા તો આપ કી ઔર હમેરી એક હી હૈ ! લઈને લોકો આંખે લગાડતા હતા. દિગંબર સમાજમાં આજે આવા કેટલાક જયણાના | પ્રભુનું ચરણામૃત સમજીને ભાવવિભોર હૃદયે સંસ્કારો સારી રીતે બચ્યા છે. આપણે ઢીલા પડવાની પટેલે પણ તેમાં આંગળી બોળી અને આંખોની કીકી જરૂર નથી હજુ પણ આપણી અસલ આચારસંહિતા પર તે જળ લગાડયું, ત્યાં તો એકાએક બને લાવી શકાય તેમ છે. આંખમાંથી મોતીયાના દાણા બહાર સરી પડયા. પટેલ | E. ચાણસ્મા ગામના એક પટેલ કોક પાછા રંગમંડપમાં દોડી ગયા અને પ્રભુને કહેવા આચાર્ય ભગવંતના પ્રવચનમાં આવી ચડયા.. લાગ્યા, ઓહ! મારા ઈશ ! આંખોના ઑપરેશન આચાર્યદેવશ્રી પ્રવચનમાં શંખેશ્વરપાર્શ્વનાથ પણ તું કરી જાણે છે? ભગવંતનો મહિમા મુક્ત કંઠે વર્ણવી રહૃાા હતા, જે દ. હું વેસ્ટ બંગાલના વિહારમાં હતો. રોડ પર સાંભળીને પટેલે મનોમન નિર્ણય કર્યો કે શંખેશ્વર એકવાર અનેક નવયુવાનોને ખભા પર પાણીનાં બે મટકાની તીર્થ તો બાજુમાં જ છે. એક વાર જરૂર દર્શને જઈ કાવડ ઉંચકીને ઉઘાડા પગે ચાલ્યા આવતા જોયા! આશ્ચર્ય આવીશ. થોડા દિવસો બાદ દીકરાઓએ કહ્યું, બાપા! સાથે મેં તેમને પૂછયું કે, કેમ કેટલે દૂરથી આવો છો? અને આ Jair Education international 52. Sonal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ કાવડ શા માટે ઉંચકયું છે? ત્યારે તેમણે કહયું કે, બસો કી.મી. કેટલીક સાવધાની : દૂર કલકત્તાનગરથી આવીએ છીએ. ત્યાં વહેતી ગંગામૈયામાંથી A. અભિષેક કરનારે કાવ્ય, ગીત, શ્લોકાદિ પાણી ગ્રહણ કરીને કાવડ ભરી છે. અને દેવધર તીર્થે શંકરજીને ગાવાં નહિ પણ મનમાં વિચારવાં. (બીજા ગાઈ ચડાવવા માટે જઈ રહ્યા છીએ. અમારો એવો સંકલ્પ છે કે, શકે છે.) . નદીમાંથી પાણી ગ્રહણ કર્યા બાદ આ કાવડ કયાંય નીચે મૂકાય B. અભિષેકપૂજાનાં સમયે ઉપસ્થિત ન રહી નહિ. (જેને ખડી કાવડ કહેવાય છે.) જયારે દેવધર પહોંચશું શકયા હો, તો પંચધાતુના નાના પ્રતિમાજીને એક અને અભિષેક કરશું પછી જ કાવડ નીચે મૂકશું. રસ્તામાં કયાંય થાળમાં પધરાવી અભિષેક-પૂજા તો અવશ્ય કરવી. પેશાબ-પાણી કે ખાવા-પીવાનું કામ કરવું હોય તો કોક બીજો c. અભિષેક કરતાં પાણીનો કળશ બે હાથે માણસ નાહી ધોઈને કાવડને ખભે લઈને ઉભો રહે તો અમે પકડવો અને જલધારા પ્રભુના મસ્તક ઉપર કરવી. અમારું કામ પતાવી શકીએ અને પછી સ્નાન કરીને જ કાવડ D. પરમાત્માનું નવણજલ પવિત્ર અને ઉઠાવી શકીએ. આ રીતે કાવડ ઉંચકીને જલપૂજા કરવા માટે પૂજય હોવાથી આપણા શરીરે નાભીથી નીચે ન કોક બસો કી.મી.થી આવે છે તો કોક પાંચસો કી.મી.થી આવે લગાડવું. ઘરમાં અશુદ્ધ જગ્યાએ ન છાંટવું. છે તો કોક હજાર કી.મી. દૂરથી પણ આવે છે. | E. અભિષેક માટે દૂધ ગાયનું વાપરવું. | પ્રસ્તુત પ્રસંગ એટલું તો જરૂર સૂચવે છે કે, . અભિષેક-પૂજા વહેલી પરોઢે, અંધારામાં હિન્દુસ્તાનની આ ધરતી પર સર્વ ધમમાં જલપૂજાનું કરી લેવી ઉચિત નથી. સૂર્યોદય થયા પછી અભિષેક મહત્ત્વ કંઈક વિશિષ્ટ છે. શરૂ કરવો. ગિરનાર-ગજપદકુંડનું જલ યુવાનો કાવડમાં ખભે ઉઠાવી સિદ્ધાચલજીના અભિષેક માટે જઈ રહ્યાા છે. www.jainelibiary.org 53 Page #63 -------------------------------------------------------------------------- ________________ દેશ-વિદેશ થાઈલેન્ડ બુદ્ધ મૂર્તિઓ માટે જાણીતો દેશ છે. ત્યાંના મંદિરોમાં બ્લેક બુદ્ધ, ગોલ્ડ બુદ્ધ, સ્લીપીંગ બુદ્ધ, સ્ટેડીંગ બુદ્ધ અને સીટેડ બુદ્ધની હજરો મૂર્તિઓ જેવા મળશે. બાવન જિનાલયની જેમ ત્યાં મંદિરને ફરતી દેરીઓમાં લાખો મૂર્તિઓ હોય છે. ઘરનો કોઈ પણ માણસ ગુજરી જાય તેની પાછળ એક બુદ્ધ મૂર્તિ બનાવાનો રિવાજ ત્યાં પ્રચલિત છે. થાઈલેન્ડમાં સૂતેલા બુદ્ધની એક ૧૫૦ ફૂટ લાંબી અને ૪૯ ફૂટ ઉચી મૂર્તિ સોનાથી રસેલી છે. હોંગકોંગમાં હમણાં ૮૦ ફૂટ ઉચી એક બુદ્ધ પ્રતિમા ૧૫ કરોડ રૂ. ના ખર્ચે તૈયાર થઈ રહી છે. | માઈકલ એજેલોએ જે મૂર્તિ બનાવેલી તે રોમની અંદર સુરક્ષિત છે. તે મૂર્તિનો કુલ પ૦ ક્રોડ ડોલરનો વીમો છે. આજના આ મોંઘવારીના જમાનામાં પણ આટલી મોંઘી દાટ મૂર્તિઓ જે વિર્ધમાન હોય તો અષ્ટાપદ પર્વત પર સુવર્ણના મંદિરો અને રત્નનો બિંબો શા માટે ન હોઈ શકે ? યોગ્ય સ્થળે જિનમંદિર કે જિન મૂર્તિ પાછળ વપરાતા પૈસા જોઈને સુધારકોએ બુમ બરાડા પાડતાં પહેલાં જરા વિચારવાની જરૂર છે કે પરદેશની ધરતી પર પણ ભગવાનની પાછળ કેટલા કરોડો રૂા. ખર્ચાય છે. ત્યાં બંધ કરાવોને ! યાદ રહે કે એક મંદિરના નિર્માણમાં લેબરથી માંડીને સોમપુરાસુધીના હજારો માણસોના રોજી રોટીના પાયાના પ્રોબ્લેમ સોલ થઈ જતા હોય છે. અને આંખો બંધ કરીને માત્ર મંદિરોના વિરોધ કરનારા અને ગરીબી ગરીબીની બૂમો પાડનારાએ એકવાર આંખો ખોલીને જોઈ આવવાની જરૂર છે કે ભીખ માંગવા માટે ભીખારીઓની લાઈનો કયાં લાગે છે ? ફાઈવસ્ટાર હોટલોમાં ? સીનેમા થીયેટરોમાં ? નાઈટ કલબોમાં ? કે પછી મંદિરોમાં ? ' અરે એક ભીખારી પણ સમજે છે કે બે પૈસા મળશે તો મંદિરના ઓટલે મળશે પણ ફાઈવસ્ટાર હોટલમાં, થીયેટરોમાં કે કલબોમાં નહિ મળે કેમકે ત્યાં આવનાર સાવ નફફટ, ક્રૂર અને કંજુસ હોય છે. અફસોસ ! હોટલો થીયેટરો કે કલબોનો આજ લગીમાં કોઈ સુધારકે કયારેય વિરોધ જ કર્યો નથી કેમકે એજ એના આરાધ્ય મંદિરો છે ! www.jaineblery.org Page #64 -------------------------------------------------------------------------- ________________ 66. 109 ખંડ ર હાઈ લાઈસ 1. દશત્રિક જિનાલયમાં પ્રવેશથી માંડી પૂર્ણાહૂતિ પર્વતની ગાઈડ લાઈન 2. અષ્ટ પ્રકારી જિનપૂજા કઈ પૂજા કયારે ? કેવી રીતે ? શા માટે ? ન આવડે તો ? 3. અષ્ટમંગલ, ચામર, દર્પણ, વસ્ત્ર પૂજ, કારજિન પૂજા આ બધું સમજયા વિના કરી નાખશો નહિ. 4. આરતિ-મંગળ દીવો ખેસ, પાઘડી, ઘાટડી, મોડીયો, ચામર, પંખા, શંખ, ઝાલર સાથે આરતિ કેવી રીતે ઉતારશો ? 5. પ્રભુ તારી નવાંગી પૂજા પ્રભુના નવ અંગે આંગળીનાં ટેરવાં ટચ થતાં સંવેદનાઓનો વિધુત પ્રવાહ વહેતો કરવો છે ? 6. ગૃહમંદિર નિર્માણ ઘરમાં બેડરૂમ, ડ્રોઈંગરૂમ, કીચનરૂમ અને બાથરૂમ ખરો પણ કયાંય દેરાસરરૂમ ખરો ? 7. જિનમંદિર પ્રવેશ અને પૂજા ક્રમ કયારે શું ? કેવી રીતે ? આખી સીરીયલ સમજી લો. 8. રહી ગયેલાં કેટલાંક સુચનો કોક તમને ટોકે તે પહેલાં સુધારી લો ! 9. શુદ્ધિના સાત પ્રકાર જો જો કશુંક ગંદું ન રહી જાય 10. જિનમંદિરની આશાતનાઓ મનફાવે તેમ વર્તતાં પહેલાં વાંચો ! 116 . 116 ing 120 Page #65 -------------------------------------------------------------------------- ________________ દશત્રિકનો ચાર્ટ નિસીહિ ત્રિક 1. પહેલી નિશીહિ 2. બીજી નિસીહિ 3. ત્રીજી નિસહિ પ્રદક્ષિણા ત્રિક 1. પહેલી પ્રદક્ષિણા 2. બીજી પ્રદક્ષિણા 3. ત્રીજી પ્રદક્ષિણા પ્રણામ ત્રિક 1. અંજલિબદ્ધ પ્રણામ 2. અર્ધાવનત પ્રણામ 3. પંચાંગપ્રણિપાત પ્રણામ પૂજા ત્રિક 1. અંગપૂજા 2. અગ્રપૂજા 3. ભાવપૂજા અવસ્થા ત્રિક 1. પિંડસ્થ અવસ્થા 2. પદસ્થ અવસ્થા 3. રૂપાતીત અવસ્થા છે દિશાત્યાગ ત્રિક 1. જમણી દિશા ત્યાગ 2. ડાબી દિશા ત્યાગ 3. પાછળની દિશા ત્યાગ ક પ્રમાર્જના ત્રિક 1. ભૂમિ પ્રમાર્જન 2. હાથ-પગનું પ્રમાર્જન 3. મસ્તકનું પ્રમાર્જન ક આલંબન ત્રિક 1. જિનબિંબનું આલંબન 2. સૂત્રોનું આલંબન 3. સૂત્રાર્થનું આલંબન ક , મુદ્રા ત્રિક 1, યોગમુદ્રા 2. મુક્તાશુક્તિમુદ્રા 3. જિનમુદ્રા છે પ્રણિધાન ત્રિક 1. મનનું પ્રણિધાન 2. વચનનું પ્રણિધાન 3. કાયાનું પ્રણિધાન Jal Education OP Ellioner 54 mg use only Page #66 -------------------------------------------------------------------------- ________________ દશ ત્રિકનું સ્વરૂપ : | જિનાલયમાં પ્રવેશ કરવાથી માંડીને બહાર નીકળીએ તે દરમ્યાન દશ બાબતોનું પરિપાલન કરવાનું છે. આ દશેય બાબતોનાં દશ ગ્રુપ એવાં છે કે પ્રત્યેક ગ્રુપમાં ત્રણ-ત્રણ સબગ્રુપ સમાયેલાં છે. ત્રણ ત્રણ બાબતોને સૂચવતાં એ દશ ગ્રુપોનો દશ ત્રિકથી ઓળખવામાં આવે છે. (ત્રિક એટલે ત્રણ) આપણે આ દશ ગ્રુપને અને તેના કુલ ૩૦ સબસૃપોને ક્રમશઃ જોઈશું...! 1) નિશીહિ ત્રિક : | નિસાહિ પહેલી નિસીહિ બીજી નિસીહિ ત્રીજી નિસાહિ અગ્રદ્યારે ગર્ભદ્વારે ચૈત્યવંદનના પ્રારંભે શબ્દાર્થ : નિશીહિ = નિષેધ કરવો, રોકવું, અટકવું (બ્રેક મારવી) ત્રણ નિશીહિ દ્વારા ત્રણ જગ્યાએ મુખ્યદ્વારે પ્રવેશ કરતાં પહેલી નિસીહિ બહેનોએ હાથ ઉંચા કર્યા વિનાજ બોલવી. વિવિધ કાર્યોનો ત્યાગ કરવાનો છે. 1. પહેલી નિશીહિ : સંસારનાં તમામ નિસીહિ : પાપકાર્યોના ત્યાગ માટે જિનાલયના મુખ્યદ્વાર પાસે - બેક વગરની ઈમ્પાલાકાર હોય કે બોલવી. મર્સીડીઝ-કાર હોય પણ નકામી છે. એ કઈ મિનિટે કયાં. | 2. બીજી નિસીહિ.: જિનાલયના ચોપડા જોવા, ભીટકાડી દે તે કહેવાય નહિ. એવી બેકલેસ કાર નામ લખવું. સલાટ, પુજારી, મિસ્ત્રી, આદિને કાર્યાન્વિત કરતાં બી સાયકલ સારી. જે માણસ પોતાના તન, કરવા, પાટપાટલા આદિને ઠેકાણે મૂકવા આદિ તમામ મન અને વચન પર કંટ્રોલ નથી રાખી શકતો તે પણ કાર્યો પ્રત્યે શ્રાવકે કાળજી કરવાની છે. તે બધું કરી લીધા બ્રેક વિનાની કાર જેટલો જ જોખમી છે. કઈ મિનિટે બાદ હવે તે જિનાલય સંબંધી કાર્યોના પણ ત્યાગ માટે, એ કયું પાપ કરી બેસશે તેનો ભરોસો ન રાખી ગર્ભદ્વાર પાસે પહોંચીને ગભારામાં પ્રવેશ કરતાં બીજી શકાય. જિનાલય જેવા પવિત્ર સ્થળમાં આવ્યા પછી નિસીહિ બોલવી. જો માણસ પોતાના સ્વેચ્છાચાર પર બેક ન મારે 3. ત્રીજી નિસીહિ : અષ્ટપ્રકારી જિનપૂજા પૂર્ણ તો ચીકણા કર્મ બાંધી બેસે એટલે જિનાલયના પ્રવેશ કર્યા બાદ ચૈત્યવંદનનો પ્રારંભ કરતાં પહેલાં દ્રવ્યપૂજા દ્વાર પર જ માણસે પહેલાં એક બ્રેક મારી દેવાની છે સંબંધી કાર્યોના ત્યાગ માટે આ નિશીહિ બોલવી. અને પરમાત્માના મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં 55 Page #67 -------------------------------------------------------------------------- ________________ સંસારના તમામ વ્યવહારોને કટ-ઑફ કરી દેવાના નિશીહિનો ભંગ થવા બદલ પ્રભુ પાસે ક્ષમાયાચના છે. જિનેશ્વરનું મંદિર એ અધ્યાત્મયોગની રંગભૂમિ કરી. છે. ભક્તિયોગની એ નૃત્યભૂમિ છે. ત્યાં સાંસારિક B. એક મોટા શહેરમાં એક ભાઈ પ્રવચન ચાળા ચાલી શકે નહિ. મનની માયાના બધા જાળાં સાંભળીને મારી પાસે દોડી આવ્યા. સાહેબ ! આજે ફગાવી દઈને અહિં પરમાત્મામાં એકાકાર બનવાનું આપે સંસારનાં કાર્યો જિનાલયમાં ત્યાગવાની જે છે. સાંસારિક વ્યવહારોમાંથી મન, વચન, કાયાના વાત જણાવી એ મારા હૃદયને અસર કરી ગઈ છે. યોગોને નિવૃત્ત કરવા માટે નિસીહિનો પ્રયોગ આજ સુધીમાં ત્રણ વાર મેં દેરાસરના કમ્પાઉંડમાં કરવાનો છે. નિસાહિ બોલવાથી એ સંકલ્પ થાય છે. મૂરતિયાને છોકરી દેખાડવાનું પાપ કરેલ છે. મને અને સંકલ્પ થાય એટલે ત્રણ યોગો પર આપોઆપ પ્રાયશ્ચિત આપો અને ધર્મસ્થાનમાં કરેલા આ કંટોલ આવી જાય છે. મુશ્કેલ કાર્ય પણ સંકલ્પ દ્વારા મહાપાપથી મને બચાવી લો, હવે પછી હું કયારેય સુગમ થઈ જાય છે. ઘણા માણસો નિસીહિ શા આપણી આ પવિત્ર જગ્યાએ આ પાપ નહિ કરું. | માટે બોલવાની છે અને તે દ્વારા શું પ્રતિજ્ઞા કરવામાં નિસીહિ ત્રિકને જીવનભર પાળીશ. આવે છે તેનો મીનીંગ સમજતા નથી એટલે માત્ર કેટલીક સાવધાની : | પોપટ પાઠની જેમ નિસીહિ બોલીને મંદિરમાં પ્રવેશી A. નિસીહિ દ્વારા સંસારનાં પાપકાર્યોના જતા હોય છે. નિતીતિ દ્વારા થયેલી પ્રતિજ્ઞાનો ખ્યાલ ત્યાગની જાહેરાત થઈ ગયા બાદ જિનાલયમાં નથી એટલે પછી યથેચ્છ રીતે વર્તે છે. ડાફોરીયાં મારે કોઈપણ પ્રકારની વેપાર-ધંધાની, સાજા-માંદાની, છે. રંગમંડપમાં ઉભા રહીને વાર્તા કરે છે. અને ઘોર સગા-સંબંધીની વાત કરવી નહિ. કર્મોને ઉપાર્જે છે. આવા આત્માઓ આ B. છોકરી દેખાડવાની કે મૂરતિયો જોવાની નિસીહિત્રિકને સમજે અને પોતાની સ્વચ્છંદ ચેષ્ટાઓ ચેષ્ટા જિનાલય જેવા પવિત્ર સ્થળે ન કરવી. બંધ કરે. c. દુકાને મળવાનાં, ઘેર જમવાનાં, માંડવે કેટલાક કથાપ્રસંગો : કે સાદડીમાં પધારવાનાં આમંત્રણો જિનાલયમાં ન A. એ ધંધુકા નગરીનો શ્રાવક હતો. આપવાં અને તેવાં બોર્ડ પણ દેરાસરમાં ન લખવાં. જિનદાસ એનું નામ હતું. રાજા ભીમદેવે તેને D. ચૈત્યવંદન શરૂ કરતાં ત્રીજી નિસાહિ દંડનાયક તરીકે નીમ્યો હતો. પૂજા કરતાં એક સૈનિકે બોલી દ્રવ્યપૂજા સંબંધી વચન, વિચાર અને વર્તનનો આવીને પૂછયું કે, આ ચારણે ઊંટની ચોરી કરી છે, ત્યાગ કરી દીધા પછી કોઈ તમે કરેલી આંગી ઉતારી તેને શું સજા કરવી ? જિનદાસ નિશીહિ કહીને લે અથવા સાથીયો કરેલો પાટલો ઉપાડી લે તો, મંદિરમાં પ્રવેશ્યા હતા, એટલે મોઢેથી બોલ્યા તો નહિ તમારાથી એક શબ્દ પણ કહી શકાય નહિ. આંખનો પણ ફૂલની ડીંટડી તોડીને ઈશારાથી ફાંસી આપી ઈશારો પણ કરી શકાય નહિ. તમારે તે સમયે દેવાનું સૂચન કર્યું. ત્યારે પેલો ચારણ બોલ્યો કે, ભાવપૂજામાં તદાકાર બનવાનું છે, એ ભૂલાય નહિ. જિનેશ્વર અને જિનદાસનો કયાંય મેળ ખાય છે E. પહેલી નિશીહિ કર્યા બાદ મંદિરનાં કાર્યો ખરો ? એક તારણહાર છે ત્યારે બીજો મારણહાર છે ! કરવાની છૂટ હોવા છતાં આજે મોટાભાગના માણસો અંતે જિનદાસે એ સજા રદબાતલ કરી અને તે બાબતમાં બેદરકાર હોય છે. પ્રત્યેક માણસ . Juin Education Interior OFIP e rsonal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જિનાલયનાં ઉપકરણો પ્રત્યે અને સાફસફાઈ પ્રત્યે જો પૂરતું ધ્યાન આપે તો ઘણી આશાતનાઓ અને અવ્યવસ્થાઓમાં સુધારો થઈ જાય. કિન્તુ આજે તો કહેવાતા ટ્રસ્ટીઓ પણ બેદરકાર હોય છે, ત્યાં બીજાની શી વાત કરવી ? F. મંદિરમાં કોઈનાં છીદ્ર ઉઘાડાં કરનારું, હૃદયનાં મર્મને ઘા કરનારું વાકય તો કયારેય પણ ન બોલવું. ચૈત્યવંદન શરૂ કરતાં પૂર્વે ત્રીજી નિસીહિ બોલવી. ગભારામાં પ્રવેશતાં જમણો પગ પહેલો મૂકી બીજી નિસાહિ બોલવી. આરીતે ઇન્દ્ર બની પ્રભુ પાસે ચામર લઇને નાચજો. 5! Page #69 -------------------------------------------------------------------------- ________________ ઊપ્રદક્ષિણા ત્રિક પ્રદક્ષિણાત્રિક પ્રથમ પ્રદક્ષિણા દ્વિતીય પ્રદક્ષિણા તૃતીય પ્રદક્ષિણા શબ્દાર્થ : પ્ર = ઉત્કૃષ્ટ ભાવપૂર્વક પરમાત્માની જમણી બાજુએથી દક્ષિણા શરૂ કરાય તે. = પ્રદક્ષિણા પરમાત્માની જમણી બાજુએથી અને આપણી ડાબી બાજુએથી શરૂ થાય છે. અને જમણા હાથે પૂરી થાય છે. આ રીતે રાઉન્ડમાં ફરતાં પરમાત્મા આપણી જમણી સાઈડમાં જ રહે છે. લોકવ્યવહારમાં ઉત્તમ પદાર્થોને હંમેશાં જમણે હાથે રાખવાનો તથા જમણે હાથે જ તેની આપ-લે ક૨વાનો રિવાજ સર્વત્ર પ્રચલિત છે. બજારમાં રૂપિયાની લેવડ-દેવડ જમણા હાથે જ કરવામાં આવે છે. * દસ્તાવેજી કાગળપત્રોની આપ-લે પણ જમણે હાથે જ કરવામાં આવે છે. લગ્નની ચોરીમાં હસ્તમેળાપ પણ જમણે હાથે જ કરવામાં આવે છે. ** પુરુષો જયોતિષીને જમણો હાથ જ બતાવે છે. * કોઈને સલામ ભરવામાં, જમવામાં, આવકાર તેમ જ વિદાય આપવામાં પણ જમણો હાથ જ ઉપયોગમાં લેવાય છે. * દેવાધિદેવને પણ જમણે હાથે રાખીને પ્રદક્ષિણા દેવાય છે. પ્રદક્ષિણા : માણસ ૨૪ કલાક સતત દુન્યવી ચીજોને પ્રદક્ષિણા કરતો ફરે છે. એની પ્રદક્ષિણાઓના કેન્દ્રમાં કયારેક સ્ત્રી હોય છે ; કયારેક ધન હોય છે, કયારેક શરીર હોય છે, કયારેક ફ્રીઝ, ફીયાટ, ફોન કે ટી.વી. સેટ હોય છે. ઘર અને દુકાન, ફલેટ અને ઑફિસના ચકકરો, એ સતત કાપતો રહે છે. દિવસ દરમ્યાન જેટલું રખડે, ભટકે, ફરે એ બધી રખડપટ્ટીના મૂળમાં કોઈકને કોઈક પૌદ્ગલિક પદાર્થો હોય છે. આવી આશંસાઓને ઉંચકીને એ આજે નહિ પણ અનાદિ અનંતકાળથી રઝળી રહ્યો છે. પણ હજુ એને સાચું સુખ મળ્યું નથી. હા ! જગતના પૌદ્ગલિક પદાર્થો એના હાથમાં આવે છે, પણ કહેવાતા એ સુખના સાધનો હાથમાં આવવા છતાં એને સુખ નથી મળતું. શાંતિ નથી મળતી. કેમકે જગતના કોઈપણ સુખના સાધનમાં હક્કિતમાં સુખ આપવાની તાકાત જ નથી. માટે તો ડૉલર એરીયામાં દશ હજાર સ્કવેર ફીટનો બંગલો, ગાડી, ટી.વી. વીડીયો, ફ્રીઝ, એરકંડીશનર જેવી આધુનિક દુનિયાની બધી જ ચીજવસ્તુઓ સંપ્રાપ્ત થઈ ગયા પછી પણ એ બંગલાવાસીઓ સુખી નથી. સદૈવ સંતપ્ત છે. સુખની લાખો સામગ્રીઓ વચ્ચે પણ એ દુઃખી દુઃખી છે. એરકન્ડીશનર હોવા છતાં પણ તેમને ટાઢક નથી. A.C. દ્વારા બેડરૂમની દીવાલો ટાઢી હેમ જેવી થઈ છે પણ માણસની પાંસળીઓ અને ખોપરી સતત ચિંતાઓથી અને વ્યથાઓથી ભડકે બળી રહી છે અને એને ઠંડી કોણ કરે ? ભીતરની આગને ઠારવાનું કામ પરમાત્માની પ્રદક્ષિણા કરે છે. આજ લગી ભૌતિક સામગ્રીઓને કેન્દ્રમાં રાખીને ચક્કરો કાટયા, હવે પરમાત્માને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા દેવાનું શરૂ કરો. અત્યંત ભક્તિભર્યા હૃદય, બહુમાન અને આદરભર્યા હૈયે પ્રભુને પ્રદક્ષિણા કરો. પછી જુઓ ભીતરની આગો ઠરે છે કે નહિ ? ભવભ્રમણ અટકે છે કે નહિ ? પરમાત્માને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા ફરતાં એક પ્રકારનું મેગ્નેટીક સર્કલ રચાય છે. એક વિધુત વર્તુલ ઉભું થાય છે. એ વર્તુલ ભીતરની કર્મવર્ગણાઓને છિન્નભિન્ન કરી નાખે છે. લખલૂટ કર્યો પ્રભુને પ્રદક્ષિણા કરતાં નિર્જરી જાય છે. પ્રદક્ષિણા એ એક અત્યંત આવશ્યક અને તાંત્રિક વિધિ છે. ઘણા માણસો આવા પ્રદક્ષિણાના મહિમાને સમજયા નથી. માટે માત્ર દર્શન કરીને રવાના થઈ જતાં હોય છે. 58 & Personal Use Only . Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રદક્ષિણાત્રિકને સમજીને સહુકોઈએ પરમાત્માને 3. મૂલનાયકની ત્રણે બાજુ દીવાલમાં બહુમાનપૂર્વક પ્રદક્ષિણા દેવાનું શરૂ કરી દેવું તે સ્થાપિત કરવામાં આવેલાં મંગલ જિનબિંબો જોઈને હિતાવહ ગણાશે. આપણે સમવસરણમાં ફરી રહૃાાં હોઈએ તેવી ત્રણ પ્રદક્ષિણાના ચાર હેતુ : ભાવના જાગ્રત કરવા પ્રદક્ષિણા દેવાની છે. e 1. અનાદિ અનંત કાળથી ચાર ગતિરૂપ 4. “ઈલિકા ભ્રમરી જાયે” પરમાત્માનું સંસારમાં પરિભ્રમણ કરી રહેલા આત્માનું ભવભ્રમણ ગુંજન કરતાં કરતાં આપણા આત્માને આપણે ટાળવા માટે પરમાત્માની ચારેકોર ભ્રમણ-(પ્રદક્ષિણા) પરમાત્માસ્વરૂપ બનાવવાનો છે. કરવામાં આવે છે. - લગ્નની ચોરીમાં સળગતી આગને ચાર 2. જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ રત્નત્રયીને પ્રદક્ષિણા કરવામાં આવે છે. તે ચાર ગતિનાં પામવા માટે પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા કરવામાં પરિભ્રમણને વધારનારી અને હવેથી શરૂ થતી આવે છે. રોજની હૈયાહોળીને સૂચવનારી છે. ત્યારે પરમાત્માને પૂજન સામગ્રી હાથમાં રાખીને પરમાત્માને ૩ પ્રદક્ષિણા Page #71 -------------------------------------------------------------------------- ________________ કેન્દ્રમાં રાખીને દેવાતી ત્રણ પ્રદક્ષિણા B. એક આચાર્યદેવને કમ્મરની તથા પગની પરમાત્માસ્વરૂપ પમાડનારી છે અને ભવભ્રમણ સખત તકલીફ હોવા છતાં જયારે તેઓ જિનાલયે જતા ટાળનારી છે. કર્મોની નિર્જરા કરાવનારી છે. ત્રણ ત્યારે શિષ્યના હાથનો ટેકો લઈને પણ તેઓ પ્રદક્ષિણા પ્રદક્ષિણા કરવાથી સો વર્ષના ઉપવાસનું ફળ અવશ્ય કરતા. મંદિરમાં ભમતી ન હોય, તો તેઓ મેળવાય છે. સ્નાત્રપૂજાનાં ત્રિગઢા પર બિરાજમાન પરમાત્માને કેટલાક કથાપ્રસંગો : પ્રદક્ષિણા કરતા અને આ ત્રિકનું યથાર્થ પાલન કરતા. A. અજૈન રામાયણમાં એક પ્રસંગ આવે છે. કેટલીક સાવધાની : સીતા જયારે વનવાસમાં હતાં ત્યારે તેઓ એક વાર en A. નૂતન મંદિરનું જયાં નિર્માણ થતું હોય ત્યાં કોઈ ઘટાદાર વૃક્ષની છાયામાં બેઠાં હતાં. સાથેની પ્રદક્ષિણાની જગ્યા ચારેકોરથી બંધ, અંધીયારી ને રાક્ષસીઓ તેમના પગ દબાવી રહી હતી. એટલામાં રાખતાં ખુલ્લી રાખવી. જેથી જીવરક્ષા બરાબર કરી એક ભમરી આવી. એણે મોંમાં ઈયળ પકડેલી હતી. શકાય. તેમ જ અંધકાર અને એકાંતનાં સંભવિત વૃક્ષ પરના માટીના ઘરમાં ઈયળને પૂરી દઈને, ભમરી પાપથી બચી જવાય. તેની ચારેકોર જોરજોરથી ઘુ ઘુ ઘુ અવાજ કરતી | B. પ્રદક્ષિણા કરતાં દુહા બોલવામાં દોષ નથી. પ્રદક્ષિણા કરવા લાગી. આ જોઈને સીતા એકાએક એમ ચૈત્યવંદન મહાભાષ્યમાં જણાવેલ છે. પ્રદક્ષિણા રડવા લાગ્યાં. રાક્ષસીઓએ તેમને પૂછયું, ઓ કરતાં દષ્ટિ જમીન પર રાખવી. જેથી કોઈ જીવની જગદમ્બા ! આપ રડો છો શા માટે ? શું આ હિંસા ન થાય. . ભમરીથી ડરી ગયાં ? કે પછી નયનાભિરામ પેલા c. પ્રદક્ષિણા ચારેકોરથી બંધ હોય તો મર્યાદા રામ યાદ આવી ગયા? સીતા બોલ્યાં કે, રાક્ષસીઓ ! જળવાય તે માટે બહેનો જો ભમતીમાં દાખલ થયાં હોય મેં સાંભળ્યું છે કે ભમરીના ઘરમાં પૂરાયેલી ઈયળ, તો ભાઈઓએ ઉભા રહેવું. અને ભાઈઓ જો પ્રદક્ષિણા ભમરીનું સ્મરણ કરતાં કરતાં સ્વયં ભમરી બની જાય કરતા હોય તો બહેનોએ ઉભાં રહેવું. છે. તેમ હું દિવસ-રાત સતત રામ, રામ, રામનું જ D. પ્રદક્ષિણા કરતાં એકબીજાનાં શરીરનો સ્મરણ કરતાં કરતાં સીતા મટીને જો રામ બની સ્પર્શ ન થવા દેવો. જઈશ તો અમારું શું થશે. એય રામ હું ય રામ, બેય દ. મોટી પૂજાના સમયે બાળકો ભમતીના રામ, રે ! રામે રામ ભેગા થઈ જાય તો આ અમારો ખૂણામાં બેસતાં હોય તો તેમને તે એકાન્તમાં બેસવા સંસાર ચાલે કઈ રીતે ?” પળનોય વિલંબ કર્યા વિના દેવાં નહિ. વિચક્ષણ રાક્ષસીઓએ જણાવ્યું કે, ઓ જગદમ્બા ! E. કેટલેક સ્થળે પ્રદક્ષિણામાં દીવાબત્તી નહિ રામ, રામના સંસ્મરણે તમે જો રામ બની જશો તો રાખવાથી કાયમ માટે અંધારું રહે છે. તે બરાબર નથી. સીતા, સીતાનું સતત સ્મરણ કરી રહેલા ઓલા રામ | G. પ્રદક્ષિણા કરતાં પરિવારનાં વડપુરુષે બે પણ સીતા બની જશે. નાહકની ફીકર શા સારુ કરો હાથ જોડીને આગળ ચાલવું. તેમની પાછળ પોતાનો છો ? જવાબ સાંભળીને રડતાં સીતાજી એકદમ હસી પરિવાર અને મિત્રવર્ગ હાથમાં ફળ/ફૂલ, નૈવેધ આદિના પડયાં. યાદ રહે કે પરમાત્મા, પરમાત્માનું ગુંજન થાળ લઈને ચાલે. એવું શ્રાદ્ધદિનકૃત્ય અને કરવાથી આપણો આત્મા પણ પરમાત્મા બને છે. પ્રવચનસારોદ્ધારમાં જણાવેલ છે. Jain Education international | 0 Page #72 -------------------------------------------------------------------------- ________________ 0 પ્રણામ ત્રિક : પ્રણામ અંજલિબદ્ધ અર્ધવનત પંચાંગ પ્રણિપાત શબ્દાર્થ : પ્ર = ભાવપૂર્વક. ણામ = નમવું. ભાવપૂર્વક પરમાત્માને નમવું તેનું નામ ‘પ્રણામ.’ 2. અર્થાવગત પ્રણામ : શબ્દાર્થ : અર્ધ = અડધું (શરીર). અવનત = નમેલું. દેવાધિદેવના ગર્ભદ્વાર પાસે પહોંચતા કમ્મરમાંથી અડધું શરીર નમાવીને બે હાથ જોડી આ પ્રણામ કરવો. 3. પંચાંગ પ્રણિપાત પ્રણામ : શબ્દાર્થ : પંચ = પાંચ. અંગ = અવયવો. પ્રણિપાત = નમસ્કાર.. | શરીરનાં પાંચ અંગો (બે હાથ, બે પગ અને મસ્તક) નમાવીને, જમીનને અડાડીને કરાતા પ્રણામને પંચાંગ પ્રણિપાત કહેવાય છે. આનું રૂઢ નામ ખમાસમણ છે. ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં આ પ્રણામ. ત્રણ વાર કરવો. 1, અંજલિબદ્ધ પ્રણામ : શબ્દાર્થ : અંજલિ = હાથ જોડવા. બદ્ધ = કપાળે લગાડવા. દેવાધિદેવનું વદનારવિંદ દેખાતાંની સાથે જ બે હાથ જોડી કપાળે લગાડી, મસ્તક નમાવી, ‘નમો જિણાણં' પદ બોલીને આ પ્રણામ કરવો. અંજલિબદ્ધ પ્રણામની મુદ્રા. અર્ધવનત પ્રણામની મુદ્રા. e 61 Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રણામ : પ્રણામ એટલે નમસ્કાર. માણસ ઘણી રીતે ઘણાને નમતો હોય છે. પ્રેમચંદભાઈ સામે મળે તોય નમસ્કાર કરે અને કોક છગનભાઈ મળે તોય નમસ્કાર કરે. એરઈન્ડિયાની એર હોસ્ટેસ પણ પ્રત્યેક પ્રવાસીને નમતી હોય છે અને નેતાશ્રીના બંગલે ઉભેલો ડોરકીપર પણ નેતાને સલામ મારતો હોય છે. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માણસ કોને નથી નમતો તે સવાલ છે . કહેવાય છે કે ‘ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે.’ માણસ પોતાની ગરજ રારવા ગદ્દાને બાપ કહેવા સુધીની નિમ્નકક્ષાએ આવી પહોંચે છે. ઈન્ટરવ્યુ આપવા જાય ત્યારે બૉસને અને ચોપડા ઑડીટકરાવવાજાય ત્યારે ઑફિસરને માણસો કેવા લળી લળીને સાહેબ, સાહેબ કરીને નમતા હોય છે. એક ચૅક કલીયર કરવા બેંક મેનેજરને પણ કેટલું કરગરતા હોય છે. બે કાગળીયાં પર સહી કરવા માણસ સરકારી કર્મચારીને કેટલીય આજીજીઓ કરે છે. આવા તો કેટલાય સરનામા છે જયાં માણસ લાખ લાખ વાર નમતો હોય છે, ઝૂકતો હોય છે. દુઃખની વાત એ છે કે સર્વત્ર ઝૂકનારો પરમાત્મા સામે નથી ઝૂકી શકતો. તેને બધે નમવાનો સમય મળે છે પણ પ્રભુને નમવાનો સમય નથી મળતો. યોગનો નમસ્કાર. વર્તમાનમાં કરાતો નમસ્કાર એ ઈચ્છાયોગનો નમસ્કાર છે. એમાં ભાવનાનું પ્રાબલ્ય વધતાં એ શાસ્ત્રયોગનો નમસ્કાર બને અને અંતે જતાં જતાં જયારે સામર્થ્યયોગનો નમસ્કાર બનીને ઉભો રહે ત્યારે માત્ર એક જ પ્રણામે ઘાતીકર્મના ભુક્કા બોલી જાય અને કૈવલ્યજ્ઞાનની સંપ્રાપ્તિ થઈ જાય. આમ નમસ્કાર એ છેક કૈવલ્યજ્ઞાન અને મોક્ષ પર્યંત પહોંચાડનારો છે. આવા મહિમાથી યુક્ત પ્રણામના કુલ ૩ પ્રકાર દર્શાવ્યા છે. જુદી જુદી શારીરિક મુદ્રા વડે કરાતા આ પ્રણામને ઘણા જીવો જાણતા નથી સમજતા નથી માટે બે હાથ જોડવા તેને જ નમસ્કાર સમજી લેતા હોય છે. પ્રણામત્રિક દ્વારા પ્રણામના સ્વરૂપને સમજીને યથાસ્થાને યોગ્ય પ્રણામ કરવો સહુ માટે હિતાવહ ગણાશે. કેટલાક કથાપ્રસંગો છે. A. વડોદરા સ્ટેટના ગાયકવાડ સરકાર એક વાર રાણી વિકટોરિયાના દરબારમાંથી પૂંઠ થાય તે રીતે પાછા ફર્યા. લાલચોળ આંખે રાણીએ રાડ નાખી, આ કોણ જાય છે ? જવાબ મળ્યો, ફર્સ્ટ કલાસ ગ્રેડમાં રહેલા વડોદરા સ્ટેટના સરકાર જાય છે. રાણીએ ઓર્ડર કર્યો, જેને કઈ રીતે બહાર નીકળવું તેની ખબર નથી તેને ફર્સ્ટકલાસ ગ્રેડમાં કઈ રીતે રખાય ? એ આખા સ્ટેટને સેંકડ કલાસ ગ્રેડમાં ઉતારી નાખો. પરમાત્માનો અવિનય કરવાથી કર્મસત્તા શું સજા કરશે ? એ આ દષ્ટાંત પરથી વિચારી લેવું. પરમાત્માને કરાતા પ્રણામમાં પ્રચંડ તાકાત રહેલી છે. અરિહંતને કરેલો એક જ નમસ્કાર હજારો ભવોથી મુકત બનાવનાર છે. કોટિ કોટિ કર્મોનું કાસળ કાઢી નાખનાર છે. માટે જ કહેવાયું છે કે B. અક્કડ છાતી રાખીને જરાયે નમ્યા વિના ‘ઈકકો વિ નમુકકારો,તારેઈ નરંવ નારીં વા !' પ્રકૃષ્ટમંદિરમાંથી તાડના ઝાડની જેમ સીધા બહાર નીકળેલા ભાવથી કરેલો એક જ પ્રણામ નર યા નારીને એક યુવાનને મેં પૂછયું કે, જરાયે નમ્યા વિના તું ભવસમુદ્રથી તારી દે છે. પ્રભુજીને કરાતા પ્રણામના સીધેસીધો કેમ બહાર નીકળી ગયો ? મહારાજ ! શાસ્ત્રોમાં ૩ પ્રકારો દર્શાવ્યા છે. (૧) ઈચ્છાયોગનો નમવા જતાં મારું ઈનશર્ટ નીકળી જાય છે. અને નમસ્કાર (૨) શાસ્ત્રયોગનો નમસ્કાર (૩) સામર્થ્ય ખમાસમણું દેતાં આ ઈસ્ત્રીની ક્રીઝ ભાંગી જાય છે. 62rial Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ બે પગ, બે હાથ અને મસ્તક જમીનને અડે તે રીતે પંચાગ પ્રણિપાત. R.C.C માં તૈયાર થયેલ ૬૦૦ માણસ બેસી શકે તેવા ભવ્ય રંગમંડપની વચ્ચે પરમાત્માનું રમ્ય ગર્ભગૃહ. (૯૮ કેનીંગ સ્ટ્રીટ કલકતા). A 63 Page #75 -------------------------------------------------------------------------- ________________ 4) પૂજા ત્રિક : -પૂજા અંગપૂજા અગ્રપૂજા ભાવપૂજા અંગપૂજા : પરમાત્માની પ્રતિમાજી ઉપર જે પૂજા કરવામાં આવે તેને અંગપૂજા કહેવાય છે. દા.ત. જલપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા (વાસક્ષેપ પૂજા, અંગરચના, વિલેપનપૂજા, આભૂષણપૂજા ઇત્યાદિનો સમાવેશ પણ અંગપૂજામાં થાય છે.) આ પૂજાને વિઘ્નોપશામિની કહેવાય છે. જે જીવનમાં આવતાં વિઘ્નોનો નાશ કરનારી અને મહાફળને આપનારી છે. વૈરાગ્યકલ્પલતા ગ્રંથમાં આ પૂજાને સમન્તભદ્રા નામથી સંબોધીને અદ્ભુત ચિત્તપ્રસન્નતા આપનારી જણાવેલ છે. અગ્રપૂજા : પરમાત્માની આગળ ઉભા રહીને જે પૂજા કરવામાં આવે છે તેને અગ્રપૂજા કહેવાય છે. દા.ત. ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવેધપૂજા અને ફળપૂજા. આ પૂજાને અભ્યુદયકારિણી કહેવાય છે, પૂજકના જીવનમાં આવતાં વિઘ્નોનો વિનાશ કરી, મોક્ષમાર્ગની સાધનામાં સહાયક એવો ભૌતિક અભ્યુદય આ પૂજા દ્વારા પ્રાપ્ત થાય છે. આ પૂજાને વૈરાગ્ય-કલ્પલતામાં સર્વભદ્રા નામથી સંબોધવામાં આવી છે. ભાવપૂજા : પરમાત્મા સામે કરાતાં સ્તુતિ, સ્તોત્ર, સ્તવન, ચૈત્યવંદન, ગીત, ગાન-નૃત્ય આદિને ભાવપૂજા કહેવાય છે. આ પૂજાને નિવૃત્તિકારિણી કહેવાય છે. ઉપરની બે પૂજાઓ દ્વારા વિઘ્નનો વિનાશ તેમ જ ભવપરંપરામાં સદા માટે અભ્યુદયની પ્રાપ્તિ થાય છે. અને અંતે આ પૂજા વડે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. માટે તેને નિવૃત્તિકારિણી કહેવાય છે. વૈરાગ્યકલ્પલતામાં આ પૂજાને સર્વસિદ્ધિફલા નામથી સંબોધી છે. જેમાં દેવતાઓએ કરેલા જન્માભિષેકને માનવોએ મન વડે કરવાનું સૂચન કરેલ છે. આ ત્રણેય પૂજાઓ સમ્યગ્દષ્ટિ આત્માને તો એકછત્રી પુણ્ય પ્રભુત્વ આપનારી છે. એટલું જ નહિ પણ સદ્ધર્મની પ્રાપ્તિ કરી આપનારા ગ્રંથીપ્રદેશના સામીપ્યમાં આવી ગયેલા મિથ્યાદષ્ટિ આત્માઓના જીવનનાં વિઘ્નોનો પણ નાશ કરનારી છે. પૂજા ઃ પૂજાનો મતલબ છે સમર્પણ. પ્રભુ મારું બધું જ તને સમર્પણ. જયાં પ્રેમ હોય ત્યાં સમર્પણ આવ્યા વિના રહેતું નથી. પત્ની પર પતિને પ્રેમ હશે તો બજારમાંથી જે સારી વસ્તુ લાવશે તે પહેલાં પત્નીને આપશે. પત્નીને જો પતિ પર પ્રેમ હશે તો રસોડામાં જે કંઇ સારી વેરાઇટીઝ બનાવશે એ પહેલાં પતિને ચખાડશે. પ્રેમથી જમાડશે. દીકરાને માતા પર પ્રેમ હશે તો સારી ચીજ એ માતાને વાપરવા આપશે. એમ જે ભકતને પ્રભુની ઉપર પ્રેમ હશે એ દુનિયામાં પૂજા યોગ્ય જે સારી સારી ચીજો હશે એ શકિત પ્રમાણે લાવીને પ્રભુને સમર્પિત કર્યા વિના નહિ રહી શકે. પ્રેમ એક એવી વસ્તુ છે કે એ કોઇપણ દ્રવ્ય (ચીજ)નો મીડીયા બનાવીને પ્રગટ થયા વિના રહેતો નથી. પોતાના પ્રેમની અભિવ્યકિત ચીજના મીડીયા વિના કરી શકાતી નથી. કોઇ યુવાનને કોઇ યુવતિ સાથે પ્રેમ હશે તો એ રંગબેરંગી રૂમાલો, સેંટ-અત્તરની બૉટલો, ગુલાબના ફુલો, આઇસ્ક્રીમની ડીશો, પાઉંભાજીની પ્લેટો પેલી યુવતિને ધરતો જ ૨હેશે. એને કહેવું નથી પડતું કે તું આ લાવજે કે પેલું લાવજે, સહજ રીતે એના અંતરમાં ઉલટ જાગે છે, અને એ પોતાની પ્રેમિકાને સમર્પણ કરતો રહે છે. 64 onal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ અને તે દ્વારા પોતાના પ્રેમને પ્રદર્શિત કરતો રહે છે. પૂજનના વ્યવહારમાં ફરક છે. સાસુને જે જમાઇ વહાલો હશે તો કશુંય પરમાત્મા પૂજય છે, પરમ પૂજય છે, ત્રિલોક પૂજય કીધા વિના કંસારના આંધણ મૂકાશે, વિવિધ છે, ઇન્દ્રો, નરેન્દ્રો, દેવેન્દ્રો, સુરેન્દ્રો અને અસુરેન્દ્રોને માટે પકવાન્ન અને ફરસાણ રંધાશે. જમાઇ જમવા બેસશે પણ પ્રભુ પૂજય છે. બળદેવો, વાસુદેવો અને ચક્રવર્તીઓ ત્યારે બધું પ્રેમથી પીરસાશે. જે સાસુ આંગણે આવેલા માટે પણ પ્રભુ પૂજય છે. કેવલીઓ, ગણધરો, ચૌદ જમાઇને સોફા પર બેસાડે અને પોતે સામે બેસીને પૂર્વધરો, દશ પૂર્વધરો, શ્રતધરો, આચાર્યો, ઉપાધ્યાયો, માત્ર મીઠી મીઠી વાતો જ કરે રાખે અને વારંવાર શ્રમણો અને શ્રમણીઓ માટે પણ પરમાત્મા પૂજય છે. બબડયા કરે પણ ચાર કલાક સુધી ન પાણીનું પવાલું દેવાંગનાઓ, રંભાઓ, અપ્સરાઓ, ઉર્વશીઓ, પાય કે ન જમવાની વાત કરે તો એની વેવલી મહારાણીઓ, મહત્તરાઓ અને સાધ્વીજીઓ માટે વાતોથી પ્રેમ માની લેવાશે ખરો ? જો પ્રેમ હોય તો પણ પરમાત્મા પૂજય છે. આવતાંની સાથે જ એની સામે ચા-પાણી, નાસ્તા આવા સકલલોક પૂજિત પરમાત્માની સામે પાણી, ફળફુટ, મેવા, ફરસાણ ધરવા શરૂ થઇ જ જાય. સાવ ઠાલા હાથે ઉભા રહેવું અને માત્ર દર્શન કરીને જે વ્યકિતને પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય તે સંતોષ માનવો એ નરી આત્મવંચના છે. જગતને પ્રભુને અષ્ટદ્રવ્ય ધર્યા વિના રહી જ ન શકે. મંદિરે નહિ પણ જાતને છેતરવાનો એક માત્ર નુસ્નો છે. જાય, સ્તુતિ ગાય, અને પ્રભુની સમક્ષ કશું જ ન ધરે - જેના અંતરમાં પ્રભુના પ્રેમનો પારાવાર તો એનો કહેવાતો પ્રેમ પેલી સાસુની વેવલી વાતો ઉછળ્યો હશે એ ઝાલ્યો રહી નહિ શકે. ગાયના શુદ્ધ જેવો છે. જગતનો વ્યવહાર દર્શાવે છે કે પ્રેમી કદાપિ દુધ મંગાવશે. કાશ્મીરના કેશર મંગાવશે. મધમધતા. સમર્પણ વિના રહી શકતો જ નથી. ફૂલો મંગાવશે. દશાંગના ધૂપ મંગાવશે, ગાયનું શુદ્ધ કેટલાક લોકો એમ કે છે કે અમે રોજ દર્શન ઘી મંગાવશે. બાસમતિ ચોખા મંગાવશે. વિવિધ કરીએ છીએ, પણ પૂજા કરતા નથી. આમ માત્ર પકવાન્ન અને ફળફુટના થાળ ભરાવશે. એ ઉંચામાં દર્શનથી સંતોષ માની લેવો તે યોગ્ય નથી. પરમાત્મા ઉંચી ચીજો લાવીને પરમાત્માને ધર્યા વિના રહી જ માત્ર દર્શનીય નથી પ્રભુ તો પૂજનીય પણ છે. નહિ શકે. એના ચિત્તમાં સદૈવ પ્રભુ રમવાના. સારી પૂજનીય પરમાત્માના માત્ર દર્શન કરીને સંતોષ ચીજ જયારે નજરમાં આવશે ત્યારે ત્યારે તેને માનવો એ પણ એક આશાતના છે. યોગ્યનું યોગ્ય પરમાત્મા જ યાદ આવવાના. દિવસ-રાંત એ પ્રભુના બહુમાન થવું જ જોઇએ. મ્યુનિસિપલ કોર્પોરેટર ઘરે વિચારમાં જ રમ્યા કરશે. એના શ્વાસે શ્વાસે પ્રભુનું આવે અને વડાપ્રધાન ઘરે આવે, એ બન્ને વચ્ચે નામ ઘૂંટાયા કરશે. એના હૃદયના ધબકાર પ્રભનું સરખો વ્યવહાર ચાલી શકે ખરો ? વેપાર ધંધાના નામ ગુંજયા કરશે. પ્રભુના બિંબના દર્શને એ નાચવા સંબંધવાળા કોક નાથાભાઇ ઘેર આવે તો ચા-પાણી લાગશે. પ્રભુની પૂજાના અવસરે એ ગાંડોતૂર બની કરાવીને વિદાય કરો તે રીતે જમાઇ ઘરે આવે અને જશે. અને પ્રભુના વિરહમાં એ માથું પટકીને રોયા ચા-પાણી કરાવીને વિદાય કરો તો ફરી તમારે આંગણે કરશે. માટે જ કહેવાયું ને કે પ્રીત ન કરજો કોય. પ્રીત આવે ખરા ? વેપારી સાથેનો વ્યવહાર અને જમાઇ કીયે દુઃખ હોય' પરમાત્માની સાથે જો પ્રીત બંધાઇ સાથેના વ્યવહારમાં જેમ ફરક છે એમ દર્શન અને જાય તો પછી દુઃખનો કોઇ પાર રહેતો નથી. પણ Jain Education Interational - 65 www.amelibrary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ સબૂર એ દુઃખમાં મજા છે. એ દર્દમાં પણ આનંદ છે. એ ઓલા પોપટ અને મેનાને જયારે પ્રેમ પ્રગટયો ત્યારે વિરહવ્યથામાં કર્મની નિર્જરા છે. એકવાર સાચી રીતે, એમણે ચાંચમાં ચોખાના કણ લાવીને પ્રભુના ભંડાર સ્વાર્થ વગર પ્રભુનો પ્રેમ પામવાની જરૂર છે, જે પર ધરવાના શરૂ કરી દીધા હતા. ઓલા હાથીને પ્રભુના પ્રેમમાં પડશે એ ન્યાલ થઇ જશે. જે પ્રેમમાં જયારે પ્રેમ પ્રગટયો ત્યારે એણે તળાવમાંથી કમળ પડશે, ભવપાર પામી જશે. પ્રભુના પ્રેમમાં પડયા તોડીને સુંઢમાં ભરાવીને પ્રભુના મસ્તકે ચડાવ્યાં હતાં. પછી કેવી મજા આવે છે એ શબ્દોથી સમજાવી શકાતું ભાઇ! પ્રેમી તો કદાપિ ઝાલ્યો રહી શકતો જ નથી. નથી. એ અનુભવથી સમજાય છે. એકવાર મને એ ગમે તેમ કરશે પણ પ્રભુને પૂજયા વિના રહી નહિ મૂકીને પ્રેમમાં પડો પછી આપોઆપ સમજાઇ જશે. શકે. પ્રભુને કશુંક સમર્પણ કર્યા વિના નહિ રહી શકે. કહેવાયું છે કે, - જેને પ્રેમ પ્રગટ થશે એ માત્ર દર્શનથી પતાવટ જિનહી પાયા તિનહી છિપાયા, ન કહે કોઉ કે કાનમેં નહિ કરે. એ કોઇપણ રીતે પ્રભુને પૂજશે અને તાલી લાગી જબ અનુભવકી, તબ સમજે સહુ સાનમેં પોતાના મનની પ્રીતિના ભાવો અભિવ્યકત કરશે જ. | હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. પછી ભલેને દુનિયા એને ભગત કહે કે ઠગ કહે કવિવર શ્રી ચિદાનંદજી સ્તવનમાં ઇશારો પણ એ પૂજા વિના નહિ રહે તે હકિકત છે. આપતા કહે છે કે, પ્રભુના પ્રેમમાં પડીને શું મળ્યું એ આજે ઘણો મોટો વર્ગ પ્રભુની પૂજા વગરનો કોઇ કોઇના કાનમાં કહેતું નથી પણ જયારે જાત છે. ખાલી હાથે માત્ર દર્શન કરીને ચાલ્યો જનારો વર્ગ અનુભવની તાલી લાગી જાય છે ત્યારે સહુ એક જ - પણ છે. એ સહુને ફરી ફરી ભલામણ છે કે અંતરના સેંકડમાં સાનમાં સમજી જાય છે. પછી કશું કહેવાની દ્વાર ખોલી નાખો. પરમાત્માને અંદર બિરાજમાન જરૂર પડતી નથી. કરો. પ્રભુ સાથે પ્રેમ કરવાનું ચાલુ કરો. તમારા દુનિયાની સ્વાર્થી વ્યકિતઓના અને વિનાશી ચામ બદલાઈ જશે. તમે ઓર મૂડમાં આવી જશો. પદાર્થોના પ્રેમમાં પડીને જીંદગી ધૂળ કરવાને બદલે બદલે તમારા રૂપ, રંગ અને દેદાર ફરી જશે. ચાલો થોડું પ્રભુના પ્રેમમાં પડી જવાની જરૂર છે. લખ્યું ઘણું ફરી માનો અને વહેલી તકે પરમાત્માની - જે પ્રેમમાં પડશે તે પુજા વિના રહી જ નહિ પૂજાનો પ્રારંભ કરજો અને પૂજાનો પ્રારંભ કરતાં પૂર્વે શકે. જેને પ્રેમ હશે તે ગમે તેમ કરીને પણ પજાના પ્રભુની પૂજાના પ્રકારો અને પ્રભાવો જરીક સમજી લેશો. દ્રવ્યની જોગવાઇ કરશે જ અને પ્રભુને ધરશે જ. ૧ પ્રભુના પ્રેમીને કદાપિ ઉપદેશ નહિ આપવો પડે કે, અષ્ટપ્રકારી પૂજાનાં સ્થળ ભાઇ! તું પૂજા શરૂ કર ! એનો પ્રેમ એની પાસે બે પૂજા | ત્રણ પૂજા દ્રવ્યો તૈયાર કરાવશે અને એનો પ્રેમ જ પરમાત્માની ત્રણ પૂજા પૂજા કરાવશે. T જિનબિંબ ઉપર જિનબિંબ આગળ રંગ મડપમાં - ઓલો ભરવાડ નામે દેવપાલ, એને જયારે I ગર્ભગૃહ બહાર પાટલા ઉપર પ્રેમ પ્રગટયો ત્યારે ઘરેથી ભાત (ભાથું)માં આવતો 1, જલપૂજા | 6. અક્ષતપૂજા રોટલો એણે ભગવાનને ધરવાનો શરૂ કીધો હતો. 2. ચંદનપૂજા 4. ધૂપપૂજા 7. નૈવેધપૂજા આગળ જતાં જેણે તીર્થંકર નામકર્મ ઉપાજર્યું હતું. 3. પુષ્પપૂજા 5. દીપકપૂર 8. ફળપૂજા 66 RUND Only Page #78 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજાનાં રહસ્યો : (1) જલપૂજા જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ, જલપૂજા ફલ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ II જ્ઞાન કળશ ભરી આતમાં, સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં, કર્મ હોય ચકચૂર II૧II - હે નિર્મલ દેવાધિદેવ! આપના તો દ્રવ્યમેલ અને ભાવમેલ ઉભય ધોવાઇ ગયા છે. આપને અભિષેકની કોઈ જરૂર નથી, પણ મારા નાથ ! તને નવરાવીને, હું મારા કર્મમેલ ધોઇને નિર્મલ થાઉં છું. અભિષેકની ધારા મસ્તકશિખાએથી કરવી. જલપૂજા સમયની ભાવના : હે પરમાત્મા ! તે ક્ષણ મને યાદ આવે છે, જે ક્ષણે આપ મેરૂના શિખર પર ઇન્દ્ર મહારાજાના ખોળામાં બેઠા હતા. હે પ્રભુ! તે ક્ષણે હું પણ દેવલોકનો દેવાત્મા હતો. સહુની સાથે હું પણ મેરૂના શિખર પર આપના જન્માભિષેકમાં હાજર રહ્યા હતો. હે પરમેશ્વર ! તે ક્ષણે હું ગંગા, જમના, સીતા, સીતાદા, માગધ, વરદામ, પદ્મદ્રહ અને ક્ષીરોદધિના જલ લઇ આવ્યો હતો. હે પ્રભુ! રત્નજડિત કળશમાં તે તીર્થજલ મેં ભર્યું હતું. અને હૃદય પાસે કળશને ધારણ કર્યો હતો. હે પ્રભુ! હું ભવજળ તરી જવાની ભાવનાથી આપની સમક્ષ કળશ પકડીને ઉભો હતો. હે પરમકરૂણાસાગર ! જયારે વાજીંત્રોના નાદ થયા, જયજયકાર શબ્દો બોલાવા લાગ્યા, રત્નજડિત પ્રભુની જમણી બાજુએ ઉભા રહીને ચંદનપૂજા. ચામરો વીંઝાવા લાગ્યા. રત્નમણી મોતીથી મઢેલા પંખાઓ ઝૂલવા લાગ્યા અને જયારે અશ્રુતપતિએ ધન્યપળ તો આજે મારા હાથમાં રહી નથી તેનું અભિષેક કરવાની આજ્ઞા કરી ત્યારે અસંખ્ય દેવોની માત્ર સ્મરણ જ રહ્યાં છે. પણ આ માનવગતિમાં મારાથી વચ્ચે ઉભેલા મેં પણ આપના અંગ પર જલધારા કરી શકય બન્યું તે તીર્થજલ લઇને આપનો અને અભિષેકનો લાભ મેળવ્યો. હે પરમ તારક ! તે અભિષેક કરવા ઉભો છે. હે પરમકૃપાના સાગર ! ક્ષણ યાદ આવે છે અને મારા શરીરનાં સાડા ત્રણ ક્રોડ મારા હાથમાં રહેલા દ્રવ્યને ન જોતાં ' રોમ ખડા થઇ જાય છે. હે પરમદયાસાગર ! એ હૃદયમાં રહેલા ભાવને નિહાળશો. Page #79 -------------------------------------------------------------------------- ________________ મારા અંતરમાં એવી ભાવનાઓ આજે પણ સથવારો જોઈ યુવાન પણ સાથોસાથ આગળ વધવા ઉલ્લસી રહી છે કે જે મારી પીઠ પર પાંખ હોતતોહું લાગ્યો. મુંબઈગરાના ખભે લટકતા થેલાઓને જોઈને ઉડીને ક્ષીરસાગર, પધસરોવર અને ગંગા નદીના પેલા યુવાને પૂછયું “શું અહિં પણ નાસ્તો ભેગો નીર લઇ આવત. હે પ્રભુ! હું લાચાર છું, કે દેવોની ઉંચકીને આવ્યા છો ? મુંબઈગરાએ જણાવ્યું, ના જેમ ત્યાં ઉડીને જઇ શકતો નથી. પરંતુ હે પરમાત્મા ! ભાઈ ના, આ તો પ્રભુપૂજા માટેની સામગ્રી અને આ ધરતી પર અમૃત તુલ્ય ગણાતા પાંચ પદાર્થોનું પૂજાનાં કપડાં છે. રે! પૂજાનો એવો તે શો મહિમા છે મિશ્રણ કરીને હું પંચામૃતનો કળશ ભરીને આપની તે તમે આટલી મુશ્કેલી વેઠી આ બધું ઉપાડીને છેક સમક્ષ ઉભો છું તારકનાથ ! મારી આપને અંતરથી અહિં સુધી આવો છો ? પ્રભુપૂજાનો અપરંપાર એક જ વિનંતિ છે કે હું આપને પંચામૃત ધરી રહ્યો મહિમા સમજાવતાં સમજાવતાં ચઢાણ પૂરું થઈ ગયું. છું તેના પ્રભાવે મને અમૃત તુલ્ય પંચમહાવ્રતો ગિરિવરની ટોચ પર સહુ આવી પહોંચ્યાં. સંપ્રાપ્ત થાઓ. આ પાપથી ભરેલો સંસાર સર્વથા જિનપૂજાના મહિમાની વાતને સમેટી લેતાં પેલા છૂટી જાઓ. આપના આ અભિષેકના પુણ્યપ્રભાવે ફેમીલીનાં તમામ સભ્યો એકી અવાજે બોલી ઉઠયાં મારા ચારિત્રમોહનીય કર્મનો વિનાશ થાઓ. મારા બસ, હવે તો આજે અમે તમને પૂજા કરાવીને જ અંતરમાં સંયમધર્મના પરિણામ પ્રગટો. સચિત્તજલથી જંપશું. તમે તમારી જાતે જ અનુભવો કે પ્રભુપૂજાની માંડીને છએ છકાયની વિરાધનામાંથી મારો શીધ્રતયા મસ્તી કેવી અનેરી હોય છે ? છટકારો થાઓ અને આપે ચીંધેલા સંયમ માર્ગે હું પેલા યુવાને પણ મનોમન નકકી કર્યું કે, વહેલી તકે સંચરું એવી કૃપા કરો. આજે તો મારે પણ પૂજા કરવી જ છે. એ નાહી-ધોયો હે પ્રભો ! આપના અંગ પરથી પસાર થતી અને પૂજાનાં વસ્ત્રો પહેર્યો. ફૂલનો થાળ હાથમાં લીધો આ જલધારાઓ જોઇને મને મનમાં થાય છે કે મારા અને એ મંદિરમાં પહોંચ્યો. પેલા મુંબઈગરાઓએ આત્મામાં જ્ઞાનરૂપી કલશમાંથી સમતારસની ધારાઓ જલપૂજા માટે સુગંધીદાર અભિષેકજલ તૈયાર કરી રેલાઈ રહી છે અને મારો આતમ પણ સમતારસની પેલા યુવાનના હાથમાં મધમધતો સુગંધીદાર કળશ ધારાઓમાં સ્નાન કરી રહૃાો હોય એવો અનુભવ મને આપ્યો અને કહાં આવો, પહેલી જલપૂજા તમે કરો. થાય છે. એણે બે હાથે કળશ પકડીને પ્રભુના મસ્તકે જલધારા કેટલાક કથાપ્રસંગો : શરૂ કરી અને એકાએક તેના તન-મનમાં અપૂર્વ A. એ યુવાન તેરાપંથી હતો. આનંદ, રોમાંચ અને પ્રસન્નતાનો અનુભવ થવા સમેતશિખરજી તીર્થની યાત્રાએ ગયો હતો. તેને લાગ્યો. એ આફરીન પૂકારી ઉઠ્યો અને જયારે માત્ર પ્રભુદર્શન જ કરવાના ભાવ હતા. પૂજા-સેવામાં અષ્ટપ્રકારી પૂજા પૂર્ણ કરી ત્યારે તે બોલી ઉઠયો તે માનતો ન હતો. ખાલી હાથે એણે સમેતશૈલ પર જીંદગીમાં આવો આનંદ પ્રથમવાર મેં અનુભવ્યો છે. આરોહણ શરૂ કર્યું. સીતાનાલા સુધીની અડધી મંજીલ બસ આજથી જ સંકલ્પ કરું છું કે દર મહિને એક પાર કર્યા બાદ થોડો શ્વાસ ખાવા તે એક ખરબચડી વાર દાદાનો અભિષેક કરવા જરૂર શિખરજી આવીશ શીલા પર બેઠો હતો. એટલામાં એની પાછળ પાછળ અને ઘેર જઈને આજથી જ રોજ જિનપૂજા ચાલુ ચડી રહેલું એક મુંબઈનું ફેમીલી તેને ક્રોસ થયું. સારો કરીશ ! ! 68 USON Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ! તું કેવી કમાલ કરે છે. પ્રભુ! ખરેખર છે. ચંદનપૂજા કહેવું પડશે હોં ! એકવાર જાય ભવ તરી જાય, પ્રભુ શીતળ ગણ જેમાં રહૃાો, શીતલ પ્રભુ મુખ રંગ, પાર્થનું મુખડું જોઈ હરખાય. - આત્મશીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ IIII B. કલકત્તા મહાનગરીમાં વસતા એ - હે પરમાત્માનું ! મોહનો નાશ કરીને આપે યુવાનને પ્રતિમાજીમાં સાક્ષાત્ પ્રભુનાં દર્શન થતાં આપના આત્મામાં શીતલતા પ્રસરાવી દીધી છે. પરંતુ અને તેથી જ એ શિયાળે, ઉનાળે, ચોમાસે જેમ જેમ હે મારા નાથ ! મારો આત્મા તો વિષય કષાયની મોસમ બદલાય તેમ તેમ તે ભક્તિના પ્રકાર બદલતો. અગનજ્વાળાઓથી સળગી રહૃાો છે તે માટે આ જયારે શિયાળો શરૂ થતો ત્યારે પ્રભુને ઠંડી ન લાગે ચંદનની શીતલતા અર્પિત કરીને હું આત્મિક માટે ઊનની (વૂલનની) આંગી બનાવતો અને ભર શીતલતા અને સૌરભતાની યાચના કરું છું. ઉનાળો શરૂ થતો ત્યારે એ પ્રભુજીને પ્યોર પ્રભુ! હું આપને ચંદનની શીતળતા અપું છું ગુલાબજલથી નવરાવતો. ગુલાબજળની એંશી | આપ મને સમતારસની શીતળતા અર્પો. રૂપિયાની આખી એક બૉટલ એ કળશમાં ઠલવી દેતો અને પછી પ્રભુનો અભિષેક કરતો, ત્યારે સમગ્ર ચંદનપુજા સમયની ભાવના : જિનાલય રોઝ ગાર્ડનની જેમ મહેકી ઉઠતું. પ્રભુ તો છે વિશ્વાનંદમય! આખી જીવસૃષ્ટિ ભડકે અચિંત્ય શક્તિના સ્વામી છે. પણ ભક્તનું હૃદય બળી રહી છે. સહના આત્મામાં એક શેકણી ચાલી કયારેક આવી પ્રીતિ પણ કરી બેસે છે. રહી છે. બધા જ લ્હાય લ્હાય થઈ રહ્યા છે. - c. એ શ્રાવકને અભિષેક પૂજાની લગની હે સુધારસમય ! અંતરની આ લ્હાયોને લાગી હતી. પ્રભુના જન્મકલ્યાણકનો દિવસ આવે ઠારવા લોકો ઠંડા પીણાં પીએ છે. એરકંડીશ્નર ત્યારે એ ભવ્ય સ્નાત્રપૂજાનું આયોજન કરતા. રૂમોમાં સંતાય છે. પણ ભીતરની હૂતાશની ઠરતી મોટમોટા શ્રીમંત શ્રાવકોને આમંત્રણ આપીને નથી. તેડાવતા, સુંદર જમણવારનું આયોજન કરતા, અચ્છા હે ચન્દ્રકિરણ ! કેટલાક માણસો પાણીના અચ્છા સિતારવાદકો, વાયોલીન વાદકો અને ભક્તિ- હોજમાં જઈને પડયા રહે છે તો કેટલાક સુખડી મંડળોને તેઓ તેડાવતા, ભક્તિની રમઝટ બોલાવતા ઘસી ઘસીને પોતાની કાયા પર ચોપડે છે. પણ અને રજવાડી ઠાઠ સાથે પ્રભુનો સ્નાત્રમહોત્સવ તેઓ ભીતરની આગ ઠારી ઠરતી નથી. ઉજવતા. એમાં જયારે પ્રભુના અભિષેકના પળ હે લાવણ્યમય! ભીતરની આગને ઠારવાનું આવતી ત્યારે શ્રાવક બેય હાથમાં ચામર લઈને પ્રભુની કામ તારી ચંદનપુજા જ પાર પાડી શકે તેમ છે. સામે નાચવા લાગતા. ધન્ય છે તે ભક્તહૃદય શ્રાવકને!! હે મહામણિમય! હું પણ વિષય અને કષાયની જવાલાઓથી જલી રહૃાો છું,બળી રહૃાો છું. પ્રભાતે કરેલી જિનપૂજા રાત્રીનાં પાપોને હણે છે. મધ્યાહને ઠરવા માટેના મેં ઘણા ગાંડા અખતરા કર્યા છે પણ કરેલી જિનપૂજા આજન્મનાં પાપોને હણે છે. સંધ્યાએ મને અખતરા ખતરારૂપે પૂરવાર થયા છે. કરેલી જિનપૂજા સાત ભવોનાં પાપોને હણે છે. હે શોભામય! હવે થાકીને છેલ્લો છતાં સફળ. પ્રયોગ મેં તારી ચંદનપૂજાનો કર્યો છે. | 69 ક0. Page #81 -------------------------------------------------------------------------- ________________ આપની આ ચંદનપૂજાના પ્રભાવે મારા અંતરાત્મામાં દાદાની કેશરપૂજાની ઉછામણી શરૂ થઈ. જિનપૂજકો વિષયકષાયો ઉપશાંત થઈ જાઓ. વિનાશ પામવા લાંબીલચ લાઈનમાં ગોઠવાઈ ગયા. સહુના હાથમાં લાગો. ધડમૂળથી સાફ થઈ જાઓ અને મારા એકેક ફૂલની થાળી અને લાલચટક કેશર દેખાયું અંતરાત્મામાં ચંદનના જેવી સમતારસની શીતલતા ત્યારે પેલા યુવાનનું અંતર આનંદથી નાચી ઉઠયું. તે પ્રસરવા મંડો. દિવસે આદીશ્વર દાદાનો દેદાર તો જાણે સાક્ષાત્ e હે ચિન્મય! આ વિશ્વના પદાર્થોમાં સૌથી કેશરીયા દાદા જેવો દેખાતો હતો. શીતલ ચંદન કહેવાય છે એમ આત્માના 3. એ જાતે તો મુસલમાન જીવ હતો. પણ સર્વગુણોમાં સૌથી ઉત્કૃષ્ટ ગુણ સમતા કહેવાય છે. સમેતશિખરજીના છ’રી પાલિત યાત્રાસંઘમાં હે મહોદયમય ! આ ચંદનપૂજાના પ્રભાવે મેટાડોરના ડ્રાઈવર તરીકે એ જોડાયો હતો. ગાડી મને સર્વોત્કૃષ્ટ સમતાગુણ સંપ્રાપ્ત થાઓ. હંકારતો અને મુનિશ્રીનાં પ્રવચનોનું અમૃતપાન હે શુકલધ્યાનમય! આજે હું ગોશીષચંદન કરતો. ગામડાંઓના પ્રવચનમાં રોજે રોજ અપાતો અને નંદનવનના કેશર તો લાવી નથી શકયો પણ માંસાહાર ત્યાગનો ઉપદેશ એના અંતરને પણ અડી મલયાચલ ચંદન અને કાશ્મીરના કેશર ઘોળીને ગયો અને એણે માંસ ત્યાખ્યું. ધીરે ધીરે લાયકાત આપના ચરણે સમર્પિત કરી રહ્યો છું. જેના પ્રભાવે વધતી ચાલી અને ગુણોનો આવિર્ભાવ થવા લાગ્યો. મને જ્ઞાનની સુવાસથી મહેકતો સમતારસ સંપ્રાપ્ત રાત્રે એ મુનિશ્રી સાથે જ્ઞાનગોષ્ઠી કરવા લાગ્યો. થાજો ! ચરણસેવા કરવા લાગ્યો. અંતે એક દિવસ સહુ કેટલાક કથાપ્રસંગો : શિખરજી તીર્થમાં પહોંચી ગયા. પેલો મુસ્લિમ ડ્રાઈવર A. એ યુવાન મુંબઈથી પાલીતાણા આવ્યો " પણ ગિરિરાજની યાત્રાએ ઉપર ચડયો. અને એને હતો. વહેલી સવારે એણે ગિરિરાજ પર આરોહણ પ્રભુપૂજા કરવાના ભાવ પ્રગટયા એણે મુનિશ્રીને શરૂ કર્યું હતું. જોતજોતામાં તો તે દાદાના દરબારમાં પૂછયું કે કયા હમલોગ પૂજા કર સકતે હૈ ? આવી પહોંચ્યો. જેમ જેમ સમય પસાર થતો ગયો મુનિશ્રીને કહા કી કયાં નહિં કર સકતે ? જરૂર. તેમ તેમ જિનાલય જિનપૂજકોથી ઉભરાવા લાગ્યું. આજ સે હી પ્રારંભ કરે ! અને એ મુસલમાન જીવે પેલા યુવાને પહેલેથી જ પાકો નિર્ણય કર્યો હતો કે પૂજાનાં વસ્ત્રો પહેરીને સમેતશિખરજીના પરમ આજે જેટલા પણ ભાવિકો પ્રભુપૂજા કરે તે બધાની પવિત્ર પહાડ પર સૌ પ્રથમવાર સર્વ જિનબિંબોની કટોરીમાં કેશર તો મારું જ હોવું જોઈએ. કેશર પૂજા કરી. પૂજારીઓ જયાં જયાં કેશરચંદન લસોટવાનું કેટલીક સાવધાની : કામ કરતા હતા ત્યાં પહોંચી જઈને એણે પ્રત્યેક a A. ચંદનપૂજા કરતાં ચંદનની કટોરીમાં પૂજારીને સો-સો રૂપિયાની નોટ બક્ષિસ રૂપે આપી આંગળી બોળતાં નખ ન અડે તેનું ધ્યાન રાખવું. અને થેલીમાં સાથે લાવેલું બે હજાર રૂપિયાનું કેશર B. પૂજા પૂર્ણ કર્યા બાદ ચંદનાદિ નખમાં પૂજારીઓના હાથમાં મૂકતાં જણાવ્યું કે, પેઢી તરફથી ભરાઈ ન રહે તેનું લક્ષ્ય રાખવું, કેમ કે તે જો નખમાં તમને જે કેશર મળ્યું હોય તેની સાથોસાથ મારું આ રહી જાય તો ભોજન કરતાં તે કેશર પીગળીને પેટમાં કેશર પણ ભેગું લસોટી નાખજો. થોડાક સમય બાદ જાય તો દેવદ્રવ્યાદિ ભક્ષણનો દોષ લાગે. Jain Education international - 70 Page #82 -------------------------------------------------------------------------- ________________ કેટલીક સૂચનાઓ 1. વરદમુદ્રામાં ગૌતમ સ્વામી આબિંબની પૂજા પછીનું કેશર જિનપૂજામાં ન વપરાય. 2. જિનાલયમાં પગ ધોઈને પ્રવેશ કરવો. ૩. શ્રી સંઘની પેઢી ટેબલ ખુરશીવાળી ન રાખતાં ગાદી તકીયાવાળી રાખવી. 4. દર્શન કરતાં ભાઈઓએ પ્રભુની જમણી બાજુ તથા બહેનોએ ડાબી બાજુ ઉભા રહેવું. 5. જિનાલયમાંથી નીકળતાં પુંઠ ન પડે તેરીતે નીકળવું. Page #83 -------------------------------------------------------------------------- ________________ ઈસ્ટ એન્ડ વેસ્ટ પૂર્વ પશ્ચિમ વચ્ચે ઘણું મોટું અંતર છે અને રહેવાનું છે. માઉન્ટ એવરેસ્ટ પર પરદેશી હિલેરી અને સ્વદેશી નેન્સીંગે જયારે પ્રથમ પગ મૂકયો ત્યારે ગિરિવરની ટોચ ઉપર બેય સંસ્કૃતિનો ફર્ક ઉઘાડો પડી ગયો. હિલેરીએ એવરેસ્ટ સર કર્યા પછી શરાબની બોટલ ઉઘાડી એક જમ લગાવ્યો અને મોટ મોટેથી બોલવા લાગ્યો જીત ગયા મે જીત ગયા. હિમાલયકો જીત ગયા ! તેન્શીંગે ઉપર પગ મૂકતાંની સાથે જ શ્રીફળ વધેર્યું. ગંગાજળ છાયું અને ઘુંટણીયે પડીને ગિરિવરને લાખ લાખ પ્રણામ કર્યા. - ઈગ્લીશ બોલનારા પરદેશી ગોરીયાઓ કયારેક પાલીતાણાના કે ગિરનારના પર્વત પર પણ ભેટી જાય છે. આટ-આટલો પસીનો પાડીને ઉપર ચડયા પછી પણ તેમનું ચિત્ત ભગવાનમાં ચોંટતું નથી. એ બિચ્ચારા કોડાકના રોલ ચડાવીને માત્ર પૂતળીઓના ફોટા પાડયા કરતાં હોય છે. પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિ વચ્ચે આટલો ફરક છે અને રહેવાનો છે. કેમકે લોહીમાં ફરક છે. લોહીના કોલેસ્ટરોલમાં ફરક છે. લોહીના સ્વાદમાં ફરક છે અને લોહીના સંસ્કારોમાં અને ખાનદાનીમાં ફરક છે અને રહેવાનો છે. ઈસ્ટ એ ઉદયની દિશા છે અને વેસ્ટ એ અસ્તની દિશા છે. www.ainerary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ c. ભગવાનના જમણા અંગૂઠે વારંવાર પ્રમાણ ઓછું રાખવું. જયારે ચોમાસામાં બધાં દ્રવ્યો ચાંલ્લા કરવાની કોઈ વિધિ નથી. સપ્રમાણ વાપરવાં. કેશરથી પ્રતિમાજીને નુકશાન થાય D. કેશર ઘસતાં પહેલાં તેમાં કોઈ સૂક્ષ્મ જંતુ છે માટે એકલા ચંદનથી પૂજા કરવાની જે વાતો થાય નથી તે જોઈ લેવું. છે તે જરાયે ઉચિત જણાતી નથી. તેમ છતાં પણ E. ચોમાસાના ભેજવાળા દિવસોમાં કેશરની કયારેક જિનબિંબ પર ઝીણા ઝીણા છિદ્ર પડી જતાં ડબ્બી પેક રાખવી તેમજ ભીના હાથે લે-મૂક ન જણાય તો કેશર વાપરવામાં વિવેક રાખવો જરૂરી કરવી.. | માનવો. | F. સૌ પ્રથમ મૂળનાયક ભગવાનની પૂજા K. નવઅંગ સિવાય હથેલીમાં કે લાંછન પર કરવી. આંગી મોડી ઉતારવાની હોય અને પહેલાં પૂજા કરવી નહિ. બીજા ભગવાનની પૂજા કરવી પડે તો તેમાં દોષ નથી. L. પરમાત્માના હસ્તકમળમાં સોનાનું ઉ. પંચધાતુના પ્રતિમાજીને તથા બીજોરું, શ્રીફળ, સોપારી, નાગરવેલનું પાન તથા સિદ્ધચક્રજીના ગટ્ટાજીને પૂજયા પછી તે કેશરથી રૂપાનાણું અવશ્ય મૂકવું. પ્રભુનું હસ્તકમળ કયારેય આરસના મોટા પ્રતિમાજીને પૂજવામાં કોઈ દોષ ખાલી ન રાખવું. ) નથી. તેમ જ પ્રક્ષાલના પાણીના છાંટા એક બીજા M. અધિષ્ઠાયક દેવોને તિલક કર્યા બાદ તે ઉપર ઉડી જાય તો તેમાં પણ દોષ નથી. કેમકે ચંદન વડે પ્રભુપૂજા ન થાય. અધિષ્ઠાયક દેવોનાં પરમાત્મા બધા સરખા છે. એમાં સ્વામી-સેવક ભાવ ગોખલામાં પહેલેથી જ બે કટોરી ભરીને ચંદન મૂકી નથી. | દેવું જોઈએ. જેથી અલગ અલગ ચંદન લઈને કોઈને | H. પુરુષોએ દ્વારની જમણી બાજુએથી પ્રવેશ ત્યાં જવું ન પડે. અને પ્રભુપૂજા કરતાં જે કેસર વધે તે કરવો. અને સ્ત્રીઓએ ડાબી બાજુએથી પ્રવેશ કરવો. અન્યને પૂજા માટે આપી શકાય.' પ્રવેશ કરતી વેળાએ સૌ પ્રથમ જમણો પગ ગભારામાં N. પૂજા કરતાં શરીર ખંજવાળવું નહિ, મૂકવો અને ડાબી નાસીકા ચાલે ત્યારે મૌનપણે છીંક, બગાસુ, ઉધરસ કે ખોંખારો ખાવો નહિ. વાછૂટ દેવાધિદેવનું પૂજન કરવું. કરવી નહિ. કોઈપણ જાતની હાજત થાય તો તરત જ 1. કેટલાક માણસો ટાઈપીસ્ટની જેમ ટાઈપ બહાર નીકળી જવું. મશીન પર આંગળા ફેરવતા હોય તેવી રીતે સ્પીડથી અષ્ટમંગલ :. પૂજાના તિલક કરે છે તે વ્યાજબી નથી. એમાં અષ્ટમંગલની પાટલીની પૂજા કર્યા પછી તે પરમાત્માનો ઘોર અવિનય કર્યાનો દોષ લાગે છે. કેશરથી ભગવાનની પૂજા થાય કે નહિ ? આવો તમારા કપાળમાં ચાંલ્લો કોઈ ગમે તે રીતે કરી નાખે સવાલ વિહારમાં ગામોગામ લગભગ પૂછાતો હોય તો તમારો મિજાજ કેવો જાય છે ? છે અને ગામોગામ અષ્ટમંગલની પાટલીની પૂજા J. પરમાત્માની પૂજા કરવામાં કેશર, બરાસ પણ થતી હોય છે. વગેરે ઉત્તમ દ્રવ્યો વાપરવાં શીયાળામાં કેશરનું પ્રમાણ ખરેખર તો અષ્ટમંગલ પૂજવાના નથી પણ વધુ રાખવું અને બરાસનું પ્રમાણ ઓછું રાખવું. આલેખવાના છે. જે રીતે ચોખાથી સ્વસ્તિક ઉનાળામાં બરાસનું પ્રમાણ વધુ રાખવું અને કેસરનું આલેખીએ છીએ તે રીતે અષ્ટમંગલ પણ ચોખાથી Jain Education international Page #85 -------------------------------------------------------------------------- ________________ ગે છે. પુષ્પપૂજા આલેખવાના હોય છે. આવી રીતે આલેખવામાં સમય વધુ ન લાગે તે માટે અષ્ટમંગલની કોતરેલી પાટલી રાખવાની સુરભિ અખંડ કુસુમ રહી, પૂજો ગત સંતાપ, વિધિ પૂર્વે પ્રચલિત બનેલી. જેમાં ચોખા પૂરી દેવાથી સુમ જંતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ. IIII અષ્ટમંગલ આલેખાઈ જતા. આવી લાકડામાં હે પરમાત્માનું! આપને સુમનસ એટલે પુષ્પ કોતરેલી પાટલી કાકંદિ/ક્ષત્રિયકુંડ તીર્થ (બિહાર)માં અર્પિત કરી હું આપની પાસે સુમનસ એટલે સુંદર આજે પણ વિદ્યમાન છે. સમય જતાં લાકડાની મન માંગી રહ્યો છું. આપના અંગે ચડતાં પુષ્પને જેમ પાટલીનું સ્થાન આજે ધાતુની પાટલીએ ગ્રહણ કર્યું ભવ્યત્વની છાપ મળે છે તેમ મને પણ સમ્યક્ત્વની છે. આ પાટલી પૂજા માટે નથી પણ પરમાત્મા સામે છાપ મળો. સ્થાપવા માટે છે. મુળનાયક ભગવાનની સામે પુષ્પપૂજા સમયની ભાવના : પબાસણ પર આ પાટલી રાખવાને બદલે એને કયાંક હે આનંદદાતા ! આપના આત્માના પ્રદેશે. ખૂણામાં જ રાખી દેવામાં આવે છે. અષ્ટમંગલની સુગંધના મહાસાગરો ઉમટી રહ્યાા છે. આપના એકેકા પુજને બદલે આલેખવાની વિધિ આચરવી જરૂરી પ્રદેશે અનંત અનંત ગુણોનો નિવાસ છે. હે ગણાય. છેવટે પાટલી પર હાથની આંગળીના ટેરવા જ્ઞાનદાતા ! આપના તો શ્વાસોશ્વાસમાં પણ મેદાન વડે આપણે તેવો આકાર આલેખી રહૃાા હોઈએ તે અને પારિજાતની સૌરભ વહી રહી હતી. | રીતે ચંદનથી વિલેપન કરવું. | હે ગુણદાતા ! પુષ્પોના હાર કે સોનાના પરમાત્મા જયારે વિચરતા હોય છે. ત્યારે અલંકાર. વિના પણ આપ તો અપૂર્વ શોભાને ધારણ અષ્ટમંગલ આગળ ચાલતા હોય છે, એટલે જયારે કરો છો. તેમ છતાં હે મોક્ષદાતા ! હું આપની પાસે પણ દેવાધિદેવને વરઘોડા આદિમાં જિનાલયમાંથી પુષ્પ લઈને એટલા માટે આવ્યો છું કે મારો આત્મા બહાર લઈ જવાના હોય ત્યારે આગળ અષ્ટ મંગલની દુર્ગુણોની દુર્ગંધથી ઉભરાઈ રહૃાો છે. પાટલી અવશ્ય સામે રાખવી જોઈએ. - હે પુણ્યદાતા ! આ પુષ્પને આપ સ્વીકારો શ્રાદ્ધદિનકૃત્યમાં જણાવ્યું છે કે પહેલા અને તેના બદલામાં આપ મને ગુણોની સુવાસ પ્રદાન અક્ષતથી અષ્ટમંગલ આલેખવા પછી પાટલાનાં કરો. મારે મારા આત્માની દુર્ગથી દૂર કરવી છે. અને ઉપરનાં બે ખૂણે ચંદનનાં થાપા દેવા અને ફૂલોથી ગુણોની સુવાસ પામવી છે. અષ્ટમંગલને વધાવવા. હે સુખદાતા ! મારી અરજ આપ ધ્યાનમાં લો તીર્થંકરની માતાને આવતાં ચૌદ સ્વપ્નોની અને આ પુષ્પપૂજાને પ્રભાવે મને ગુણોની સૌરભ જેમ આ અષ્ટમંગલ પણ મહામંગલકારી છે. પ્રદાન કરો. અષ્ટમંગલનાં નામ હે અભયદાતા ! નંદનવનના ઉધાનમાં તો હું 1. દર્પણ 5. મીનયુગલ જઈ શકયો નથી, ત્યાંથી કેતકી, જાઈ, પારિજાતને 2. ભદ્રાસન 6. કળશ લાવી શકયો નથી. પણ હું માર્ગદાતા ! આ ધરતી પર 3. વર્ધમાન 7. સ્વસ્તિક ઉગેલા મને જે સંપ્રાપ્ત થયા એવા સુગંધી પુષ્પો 4. શ્રીવત્સ 8. નંદાવર્ત આપના ચરણે સમર્પિત કરી રહ્યો છું. O o Only Page #86 -------------------------------------------------------------------------- ________________ લાકડાના કોતરેલા પાટલામાં અષ્ટમંગલ. પ્રભુના હસ્તકમળમાં નાગરવેલનું પાન, સોપારી તથા રૂપા નાણું મૂકવું. કેટલાક કથાપ્રસંગો : en A. કુસુમપુર નગરમાં ધનસાર શ્રાવકને, વિહાર કરીને પધારેલા ગુરુવર્યે પૂછયું, કેમ સુખમાં છે. ને ? ધનસારે કહાં ગુરુદેવ ! સંતોષરૂપી સુખ છે પણ દરિદ્રતારૂપી મોટું દુઃખ છે. રે ! તમે તો ઘણાં મોટા શુદ્ધ તાજા પુષ્પો વડે પ્રભુની પુષ્પપૂજા. શ્રીમંત હતા ને દરિદ્ર શી રીતે થઈ ગયા? ગુરુદેવ ! હે શરણદાતા ! કુમારપાલ મહારાજાને કર્મના ઉદયે ! કર્મ સિવાય કોઈનો દોષ નથી. લક્ષ્મી પૂર્વભવમાં પુષ્પ પૂજા કરતાં જેવા ભાવો પ્રગટયા હતા ચંચળ છે. એવું આપની કૃપાથી જાણીને મેં મારી તેવા ભાવો મારા અંતરમાં પણ આપના પ્રભાવે પ્રગટો ન્યાયોપાર્જિત લક્ષ્મી વડે જિનેશ્વરદેવનું જિનાલય અને રાજા કુમારપાળની જેમ મને પણ આ બંધાવ્યું. પણ પુત્રોને મારું તે કાર્ય ન ગમ્યું એટલે પૂષ્પપુજાના પુણ્યપ્રભાવે ગણધર પદની સંપ્રાપ્તિ તેમણે મને કહયું કે, આ મંદિર બાંધ્યું માટે આપણે થાઓ. નિર્ધન થઈ ગયા. ગુરુદેવ! મેં પુત્રોને ઘણા હે બોધિદાતા ! ભાવસુવાસની પ્રાપ્તિ કાજે સમાવ્યા કે ભાઈ ! ચંદ્રમાંથી આગ ઝરે નહિ. આજે હું આપને દ્રવ્યસુવાસ અપ રહૃાો છું. પાણીથી દીવો બળે નહિ. અમૃતથી મૃત્યુ થાય નહિ. 0 | 73 Page #87 -------------------------------------------------------------------------- ________________ દીવાથી અંધકાર ફેલાય નહિ. તેમ કલ્પાન્ત પણ કેવલિભગવંતો પણ તે ફળનું વર્ણન કરવા ધર્મકૃત્યથી કયારેય નિર્ધનતા, દરિદ્રતા, વિષમતા, સમર્થ નથી. રોગશોકાદિ દોષો સંભવતા નથી. દુનિયાના કોઈપણ ઓ ધનસાર ! વધુ શું કહું ? માણસને આળ આપવી એ પાપ છે. પણ જો કદાચ વ્યાધિ વિનાનું સાગરોપમ સુધીનું રૈલોકયસાર ધર્મને આળ આપવી એ તો મહાપાપ આયુષ્ય હોય, સર્વ પદાર્થોના વિષયનું વિજ્ઞાન હોય છે. ધર્મદ્વેષી, ધર્મની નિંદા કરનારા માણસો બીજાના અને મુખમાં એક કરોડ જીભ હોય તો પણ તારી બોધિબીજને પણ બાળી નાખે છે અને પોતે અનંત જિનેશ્વરદેવની પૂજાનું ફળ વર્ણવી શકવા હું સમર્થ સંસારી બને છે. આ ભવ કે પરભવમાં તેઓ કયારેય નથી. સુખી થતા નથી. | ત્યારે શેઠે કહયું કે, દેવરાજ ! જો આખી ગુરુદેવ! આવી અનેક વાતો સમજાવા છતાં પુષ્પમાળાનું ફળ ન આપી શકતા હો તો કમસેકમ મારા પુત્રો સમજયા નથી. છતાં પણ હું તો યથાશક્તિ માળાનાં એક ફૂલનું પુણ્ય આપો. ધરણેન્દ્ર મસ્તક ધર્મકાર્ય કરી રહ્યો . હવે આપ કંઈક ઉપાય દર્શાવો. નમાવી દીધું. અને ધીમેથી બોલ્યા, ભાઈ ! હું એક મારી દરિદ્રતા દૂર કરો અને ધર્મની નિંદા અટકાવો. ફૂલનું પુણ્ય આપવા પણ અસમર્થ છું. શેઠે કહ્યું, ત્યારે ગુરુદેવે તેને મંત્રાધિરાજ નામનો શ્રી પાર્શ્વનાથ દેવેન્દ્ર ! તો પછી ફૂલની એક પાંખડીનું ફળ આપો. ભગવાનનો મંત્ર આપ્યો. તેની સાધનાવિધિ પણ કહી ભાઈ! મહેરબાની કર ! હું એક પાંખડીનું ફળ સંભળાવી. ધનસાર શેઠે સારા દિવસે પોતાના જ આપવા માટે પણ સાવ અસમર્થ છું. શેઠે કહાં, તો જિનાલયમાં મૂળનાયક ભગવાનના બિંબ સામે બેસી પછી આપ આપના સ્થાને પધારો,મારે કશું જ નથી સો પાંખડીના કમળોની માળાથી પુષ્પપૂજા કરવા જોઈતું. અરે ! પુણ્યવંત! દેવનું દર્શન કયારેય પણ સાથે તે મંત્રનો જાપ કર્યો. જાપ પૂર્ણ થતાં નિષ્ફળ જતું નથી. હું કંઈક તો આપીને જ જઈશ. નાગાધિરાજ શ્રી ધરણેન્દ્ર પ્રગટ થયા અને કહ્યું કે, તારા ઘરે જઈને ઘરના ચાર ખૂણા તું તપાસજે. ધનસાર ! માગ માગ, માગે તે આપું. હું પાર્શ્વનાથ એટલું બોલીને ધરણેન્દ્ર એકાએક અદશ્ય થઈ ગયા. ભગવાનનો સેવક ધરણેન્દ્ર છું. તને વરદાન છે. શેઠે પણ ઘરે જઈને પારણું કર્યું. પછી પુત્રોને ભેગા જોઈએ તે માગી લે. કર્યા અને કહ્યું કે, તમે ધર્મની આજ સુધી નિંદા દેવરાજ ધરણેન્દ્ર પ્રણામ છે આપને કરતા આવ્યા છો. ધર્મનો કેવો અચિંત્ય પ્રભાવ છે. આપના દર્શને હું પણ ધન્ય બન્યો છું. આપે મને તેનો સાક્ષાત્ પ્રભાવ ચાલો આપણા ઘરમાં જ તમને વરદાન આપ્યું છે. તો હું વધુ નહિ પણ માત્ર એટલું દેખાડું એમ કહીને શેઠે ઘરના ચાર ખૂણા બતાડયા. જ માગું છું કે, આજે મેં ચઢાવેલી પુષ્પમાલાનું જેટલું દરેક ખૂણામાં સુવર્ણનો એકેક ચરુ ઝળહળી રહૃાો પુણ્ય થતું હોય તેટલું ધન મને આપો. આટલું બોલીને હતો. સાગર જેવું મોટું દૈત પેટ ધરાવતા પ્રત્યેક ચરુમાં શેઠ અટકે તે પૂર્વે તો ધરણેન્દ્ર બોલી ઉઠયા. સબુર ! ઠાંસી ઠાંસીને મૂલ્યવાન રત્નો ભરેલાં હતાં. સબૂર ! માફ કરજે મારે તને કહેવું પડશે કે, આજની પુત્રોનાં નયન પુલકિત બન્યાં. હૃદય તારી પૂજાનું ફળ ચોસઠ ઈન્દ્રો ભેગા મળીને પણ ન આનંદવિભોર બની ગયા, અને મુખમાંથી શબ્દો સરી આપી શકે તેટલું અમાપ છે. પડયા. ઓ પ્રભુ! તું આટલો બધો દયાળુ છે ! તારી 74 Page #88 -------------------------------------------------------------------------- ________________ અમે નિંદા કરીએ તો ય અમારા ઘરનાં ચારે ખૂણે રત્નો ઉભરાય ! મારા નાથ ! માફ કર ! તારા ધર્મની કરેલી નિંદા માફ ક૨ ! સોગંદ ખાઈને કહીએ છીએ કે, હવે પછી તારા ધર્મ માટે કયારેય પણ આડી જીભ ચલાવશું નહિ. આપ જ અમારું શરણ ! આપનો જ ધર્મ અમારો આધાર ! નાદ B. કાકંદી નગરીમાં દુંદુભીના ગડગડવા લાગ્યા. ભગવાન મહાવીરદેવ પધાર્યાની જાહેરાત થઈ. રાજા જિતારિ વિરાટ સામૈયાસ પ્રભુની દેશના સાંભળવા માટે ચાલી નીકળ્યા. એક વૃધ્ધ અને સાવ દરિદ્ર ગણાતી ડોસીને પણ આ સમાચાર મળ્યા. એના અંતરમાં સળવળાટ થયો. રે ! મેં પૂર્વજન્મે પ્રભુને નથી પૂજયા માટે જ દુઃખદશાને પામી છું. આ જન્મે સાક્ષાત્ મહાવીરનો મેળો થઈ રહ્યો છે તો લાવ તેમના ચરણે ફૂલ ચડાવી આવું. જંગલમાંથી ફૂલો લીધાં અને માથેથી લાકડાનો ભારો બાજુ પર મૂકી ભગવાન્ મહાવીરદેવની પૂજા કરવા ચાલી નીકળી. પણ વૃદ્ધાવસ્થાને કારણે આંખે ઝાંખપ આવી જવાથી રસ્તે પડેલા પથ્થરની ઠેસ વાગી અને ડોસી એકાએક ઢળી પડી. પડતાંની સાથે જ માથામાં લાકડાનો ખીલો વાગતાં ખોપરી ફાટી ગઈ અને ત્યાં ને ત્યાં મૃત્યુ પામી. પુષ્પપૂજાની ભાવનાના પ્રભાવે ડોસી દેવલોકમાં દેવ બની. અધિજ્ઞાનથી પોતાનું સ્વરૂપ જાણી દેવસ્વરૂપે સમોવસરણમાં હાજરી પૂરાવી. રાજા જિતારિએ આવા દીપ્તિમાન દેવને જોઈને પૂછયું, ભગવન્! આ કોણ ? પ્રભુએ કહ્યું જિતારિ ! હમણાં રસ્તામાં જ તે જે ડોસીનું કલેવર જોયું તે જ ડોસીનો આ આત્મા દેવ બન્યો છે. C. એ યુવાન મુંબઈમાં વસે છે. પ્રભુપૂજા એ એના જીવનનો શ્વાસપ્રાણ કાર્યક્રમ છે. વહેલી સવારે ઉઠી, આવશ્યકક્રિયા પૂર્ણ કરીને એ ફૂલગલીમાં ફૂલ શોધવા નીકળી પડે છે. ‘સતાર’, ‘બહાર’, ‘ફૂલ 75 બહાર’, ‘મોગરો’ એવાં નામો ધરાવતાં બધાં ફૂલના ગલ્લાઓ તે ફેંદી વળે છે. જે ગલ્લા પર સારામાં સારી કવોલિટીનાં ખીલેલાં જે ફૂલો મળે તે બધાં પોતે પરચેસ કરી લે છે. નાનકડી ટોપલી ભરાય તેટલાં ફૂલો વીણવામાં તેને રોજ એક કલાકનો સમય લાગી જાય છે. આવાં મધમધતાં સુંદર ફૂલોને ગ્રહણ કરીને બપોરે તે સકલ પિરવાર સાથે મુંબઈના કેન્દ્ર સ્થાને રહેલા એક જિનાલયમાં જિનપૂજા ક૨વા જાય છે. એ યુવાનની પુષ્પપૂજા (અંગરચના) પૂર્ણ થયા બાદ જો મંદિરે દર્શન કરવા ગયા હોઈએ તો ભગવાનને જોઈને પેલી સ્તુતિ ગાવાનું મન થઈ જાય. ‘ફૂલડાં કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાય, જિમ તારામાં ચન્દ્રમા,તિમ શોભે મહારાય !' D. એ યુવાન સિદ્ધાચલ તીર્થાધિરાજ ભગવાન શ્રી આદીશ્વર દાદા પર ગજબ શ્રદ્ધાને ધારણ કરે છે. ખીલતી યુવાનીમાં એણે નવ્વાણુ યાત્રા એકાસણાના તપ સાથે કરી. દાદાના દરબારમાં જિનપૂજા, સ્નાત્રપૂજા, ચૈત્યવંદન, 'ખમાસમણ, કાઉસ્સગ્ગ આદિ તમામ વિધિ પૂર્ણ કરીને એ યુવાન ચાર વાગ્યે તળેટીએ આવતો અને પછી એકાસણું કરતો. દાદા સાથે પ્રીતના તાર એવા બંધાઈ ગયા છે કે, વારે ને તહેવારે ગાડી લઈને દાદાને ભેટવા દોડી જાય છે. ઉપર પહોંચે ત્યારે તેનું હૈયું એવા ભાવથી ઉભરાય જાય છે કે જેટલા માળીઓ ફૂલ લઈને બેઠા હોય તે બધાને એકી ધડાકે ઓર્ડર આપીને બધાં ફૂલો તે પરમાત્માની પુષ્પપૂજા માટે ખરીદી લે છે. નાહી/ધોઈ/ પૂજાનાં વસ્ત્રો પહેરીને જયારે એ પ્રભુની પુષ્પપૂજા કરે છે ત્યારે તેનાં રૂંવાડાં કાંટાની જેમ ખડાં થઈ જાય છે. રે ! ગંધાતા દેહને તો દુનિયા આખી શણગારે છે. પણ દેવાધિદેવને તો આવા કોક દીલદાર જ શણગારી શકે છે. E. એ યુવાન હૉસ્ટેલમાં ભણતો હતો. પણ winelibrary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ પાણી વચ્ચે કમળની જેમ તે નિર્લેપ હતો. હૉસ્ટેલમાં કયારેક ન ખરે તો આંગળીઓમાં ચાંદીના નખીયાં ચાલતી યુવામસ્તીઓથી એ અલિપ્ત હતો. કેમકે પહેરીને નખનો મેલ ફૂલને ન અડે તે રીતે પુષ્પને પરમાત્મભક્તિ એ એના જીવનનો આદર્શ હતો. જયણાપૂર્વક ઉતારતા હતા. હૉસ્ટેલના ગાર્ડનમાં ખીલતાં ફૂલોને એ સવારે ઉઠીને દ. આજે મોટા શહેરમાં ફૂલો આસપાસનાં ઉતારતો પછી જાતે જ ફૂલના હાર બનાવતો અને ગામડાંઓના બગીચામાંથી આવતાં હોય છે. જેને ણે જિનબિંબોને લોથી એવી રીતે શણગારતો લાવવામાં જો સાવધાની ન રાખી હોય તો કે સાંજ પડે ફૂલોની અંગરચનાની સ્ટાઈલ જેવા માછલીઓના ટોપલા, શૂદ્ર માનવો તથા M.C. વાળી વિધાર્થીઓનાં ટોળાં તૂટી પડતાં. સ્ત્રીઓ વગેરેના સ્પર્શથી તે પુષ્પો દૂષિત થવાનો કેટલીક સાવધાની : પ્રસંગ આવે છે.. | A. જિનપૂજામાં પુષ્પ કેવાં વાપરવાં ? F. કેટલાક ગામોમાં શ્રીસંઘના અથવા પ્રભુજીની પૂજામાં પુષ્પો, સુંદર રંગવાળાં, સારી વ્યક્તિગત બગીચાઓની વ્યવસ્થા રાખવામાં આવેલી સુગંધવાળાં, તાજ, જમીન પર નહિ પડેલાં, પૂર્ણ રીતે હોય છે. નિયુક્ત કરેલા માળી વિધિપૂર્વક ફૂલોને લઈ વિકસિત થયેલાં એવાં અખંડ પુષ્પો વાપરવાં. આવે છે અને તે દ્વારા આખોય સંઘ પુષ્પપૂજાનો લાભ B. સુકાં, જમીન પર પડી ગયેલાં, તુટી મેળવે છે. હા, તે ફૂલોને સાવ મફતમાં તો ન જ ગયેલી પાંખડીવાળાં, સુગંધ વિનાનાં, નહિ ખીલેલાં વાપરવાં જોઈએ. યથાશક્તિ તેનું મૂલ્ય તેના ભંડારમાં એવાં પુષ્પોથી જિનપૂજા કરવી નહિ. વધુ વરસાદથી નાખવું જ જોઈએ. જેમાં કીડા પેદા થયા હોય, જે ચીમળાઈ ગયાં હોય, G. કેટલાક શ્રાવકો પોતાના મકાનની આગળના દિવસે ચૂંટવાથી જે કાળાં પડી ગયાં હોય, અગાસીમાં માટીના કૂંડાઓમાં ફૂલઝાડ ઉછેરીને શુદ્ધ જેના પર કરોળિયાનાં જાળાં બાઝયાં હોય, દેખાવમાં રીતે પુષ્પપૂજાનો લાભ મેળવે છે. જે બેડોળ જણાતાં હોય, ખરાબ જગ્યામાં ઉગેલાં હોય H. ફલોને પાણીથી ધોવાં નહિ. એમ તથા M.C. વાળી સ્ત્રી દ્વારા લાવવામાં આવ્યાં હોય કરવાથી જીવ વિરાધનાનો તેમજ લીલફૂગ, કુંથવા એવાં પુષ્પો જિનપૂજામાં ન વાપરવાં. પુષ્પો લાવનારી વગેરે જંતુઓ પેદા થવાનો સંભવ છે. માલણ M.C. પાળે છે કે નહિ તેની પાકી તપાસ ), પરમાત્માનું મુખારવિંદ ઢંકાઈ જાય તે રીતે કર્યા પછી જ તેની પાસેથી પુષ્પો લેવાં. તેમ જ ફલો ચઢાવવાં નહિ. ભગવાનને ચડાવવાનાં ફૂલો દેરાસરે ઓટલે બેસવાની રજા પણ આ બાબતની માથા ઉપર ઉંચકીને લવાય નહિ. (પોતાના માથે ચોકસાઈ કર્યા પછી જ આપવી.. મૂકેલાં ફૂલો પછી ભગવાનને મસ્તકે ચડાવાય નહિ.) c. કેટલાક ફૂલોની જાત જ એવી હોય છે કે J. શતપત્ર, સહસ્રપત્ર, કમળ, ગુલાબ, જાઈ, તેને છોડ પરથી ઉતાર્યા પછી બે-ચાર કલાક બાદ જ જૂઈ, મોગરો, કેતકી, જાસુદ વગેરે તે તે દેશોમાં ખીલતાં હોય છે. તો તેમાં વાસીનો દોષ લાગતો નથી. પ્રસિદ્ધ, આગળ જણાવ્યાં તેવા લક્ષણવાળાં પુષ્પો જ D. પૂર્વ કાળમાં શ્રાવકો સાંજના સમયે જિનપૂજામાં વાપરવાં. બગીચામાં ફૂલઝાડ નીચે ચાદર પાથરી આવતા. K. પુષ્પોની પાંખડીઓ છૂટી કરવી નહિ, પ્રભાતે જે પુષ્પો ચાદર પર ખરે તેને લઈ આવતા. તથા પુષ્પોને વીંધવાં નહિં. 76 Use Only www.ainelibrary.org Page #90 -------------------------------------------------------------------------- ________________ હે સ્થિરાત્મનું! આપની ધૂપપૂજા કરતાં મારા ૧) ધૂપપૂજા અંતરમાં રહેલા અષ્ટકર્મનાં સમિધો ધ્યાનરૂપી ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામનયન જિન ધૂપ, અનલથી બળીને ભસ્મીભૂત થઈ રહ્યા છે અને મિચ્છર દુર્ગન્ધ દૂર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ Ilઝા આત્માનો પ્રદેશ પ્રદેશ સુગંધથી ઉભરાઇ રહૃાો છે. હે પરમાત્માનું ! આ ધૂપની ઘટાઓ જેમ ઉંચે હે ચિદાત્મન્ ! અનંતકાળ સુધી તારાથી મને ઉચે જઈ રહી છે તેમ મારે પણ ઉર્ધ્વગતિ પામી દુર રાખવાનું કામ મિથ્યાત્વ મોહનીય કર્મે કર્યું છે. સિદ્ધશિલાને પ્રાપ્ત કરવી છે, માટે આપની ધૂપપૂજા અનંતકાળ સુધી એ કમેં મને એવો કેદ કરી રાખ્યો કરી રહ્યો છું. હે તારક ! આપ મારા આત્માની હતો કે હું તારું મુખારવિંદ જોઈ ન શકયો. ' મિથ્યાત્વરૂપી દુર્ગધ દૂર કરીને શુદ્ધ આત્મસ્વરૂપને - હે શિવાત્મનું! તારી પુણ્ય કૃપાના પ્રભાવે પ્રગટ કરનારા થાઓ. મારું એ ગાઢ મિથ્યાત્વ મોળું પડયું અને મને તારા ધૂપપૂજા સમયની ભાવના : પાવન દર્શન સંપ્રાપ્ત થયાં. હવે હે પરમાત્માનું ! મારી હે પરમાત્મા આ અંગારા ઉપર ધૂપ બળી અંતરની એક જ પ્રાર્થના છે કે આપ થોડીક વધુ કૃપા રહ્યો છે અને સુગંધી ધૂમઘટાઓ ઉપર જઈ રહી છે. કરો અને મારા આત્મામાં શેષ રહેલા મિથ્યાત્વને | હે પરાત્મનું! આપની ધૂપ પૂજા કરતાં પણ સાવ નામશેષ કરી નાખો. મારા હૃદયમાં જાણે મિથ્યાત્વ બળીને ખાખ થઈ રહ્યું છે વિશુદ્ધાત્મનું! આ ધૂપપૂજાના પ્રભાવે મારે છે. અને સમ્યકત્વની સુગંધી ધૂમઘટાઓ મારા મસ્તકે કશું જ જોઈતું નથી, મારે જોઈએ છે માત્ર મિથ્યાત્વનો ફેલાઈ રહી છે, એવો અનુભવ થાય છે. સદંતર સર્વથા વિનાશ. પરમાત્માની જમણીબાજુ દીપકપૂજા, ડાબીબાજુ ધૂપપૂજા. alleelibrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ હે પવિત્રાત્મન્ ! આપના પ્રભાવે મારી ઈચ્છા પરિપૂર્ણ થઈને જ રહેશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. કેટલાક કથાપ્રસંગો : A. એ બાળકનું નામ હતું વિનયંધર. કુંડલી જોઈને રાજજયોતિષીએ ફળાદેશ કરેલો કે, આ બાળક રાજકુલનો નાશક થશે. તેથી રાજાએ જન્મના બારમા દિવસે જ એ બાળકને જંગલમાં ફેંકી દેવડાવ્યો. કોક સાર્થવાહે તેને મોટો કર્યો. એકવાર કોક મુનિવરનું પ્રવચન સાંભળીને એણે રોજ ધૂપપૂજા કરવાનો નિયમ ગ્રહણ કર્યો. રોજ નાહી/ધોઈ સ્વચ્છ થઈ ધૂપધાયું થાળીમાં ગ્રહણ કરી એ પ્રભુની ધૂપપૂજા કરવા લાગ્યો. Jain Education Internationa સુંદર આરાધના કરી સદ્ગતિ પામ્યા અને એક ભવ બાદ બન્ને જણ મોક્ષપદને પણ સંપ્રાપ્ત કરશે. 78 B. એ શ્રાવકને પ્રભુપૂજામાં જરાયે ઉતરતી ચીજ ગમતી નહિ. ધૂપપૂજા માટે તેઓ કદ્રુપ અને સાકર જેવાં ઉત્તમ દ્રવ્યો મંગાવતા અને માટીનાં સેલારસ/ઘનસાર/અગર/તગર/બરાસ/ અંબર/કસ્તૂરી કૂંડામાં અંગારા ભરી તેની પર આ ઉત્તમોત્તમ પદાર્થોનું ચૂર્ણ ભભરાવતા. એવી મીઠી મધુરી સુગંધ મંદિરમાં પ્રસરતી કે ભાવિકોનાં ચિત્ત પ્રસન્ન થયા વિના ન રહે. B. ધૂપસળીને કેટલાક માણસો છેક ભગવાનના C. લાકડાની સળીવાળી અગરબત્તી ધૂપપૂજામાં વાપરવી યોગ્ય નથી. સળી પર ધૂપ ચોંટાડવા માટે પ્રાણીજ પદાર્થોનો વપરાશ થતો હોય છે. તેમ જ ધૂપની સાથે અશુદ્ધ કાષ્ટસળીનો ધૂમાડો પણ ભેગો ભળતો હોય છે. એક દિવસ ધૂપપૂજા કરતાં કરતાં એણે એવો સંકલ્પ કર્યો જયાં લગી આ ધૂપઘટાઓ ચાલુ રહે ત્યાં સુધી કાર્યોત્સર્ગ ધ્યાનમાં જ ઉભા રહેવું. એ નાક પાસે લઈ જવાની ચેષ્ટા કરે છે, એ બરાબર નથી. કાઉસ્સગ્ગ ચાલુ કર્યો તે જ સમયે એક દેવ/દેવી પણ પ્રભુનાં દર્શને આવ્યાં. વિનયંધરની આવી પ્રતિજ્ઞા જોઈને તેની અનુમોદનાર્થે દેવીએ દેવને ત્યાં જ ઉભા રહેવાની પ્રેરણા કરી પણ દેવની ધીરતા ન રહી. એણે ઉપસર્ગ કરીને વિનયંધરને ચલિત કરવા પ્રયત્ન કર્યો પણ વિનયંધર ચલિત થયો નહિ. પ્રતિજ્ઞા પૂર્ણ થતાં એણે કાઉસ્સગ્ગ પાળ્યો. પ્રસન્ન થયેલા દેવે તેને વિષહર મણિ ભેટ આપ્યો. એકવાર સર્પદંશથી બેભાન બનેલી રાજપુત્રીને મરેલી સમજીને લોકો સ્મશાનમાં લઈ ગયેલા. વિનયંધરે વિષહરમણિના પ્રયોગથી એ કુમારીકાને સભાન કરી. તેથી રાજા તેની પર અત્યંત પ્રસન્ન થયો. રાજકુમારીને તેની સાથે જ પરણાવી અને અડધું રાજય તેને ભેટ આપ્યું. D. પીળાશ કાઢવા એકતીર્થમાં આરસને છોલાવી નાખ્યો જેના પરિણામે આરસ ૫૨ જે લેસ્ટર-લાઈટ હતું તે પણ ખલાસ થઈ ગયું. પિતાશ્રીનાં રાજય ઉપર ચડાઈ કરી અને અંતે આકાશવાણી દ્વારા પિતા-પુત્રના સંબંધો દેવે જાહેર કર્યા. વિરાગ પામી પિતા/પુત્રે પ્રવ્રજયા સ્વીકારી. કેટલીક સાવધાની : A. ધૂપપૂજા ગભારામાં ન કરતાં રંગમંડપમાં પ્રભુની ડાબી બાજુ ઉભા રહીને કરવી. E. ધૂપપૂજા આદિ સઘળી દ્રવ્યપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ. મંદિરમાં રાખેલો ધૂપ સળગાવેલો ચાલુ હોય તો નવી ધૂપબત્તી સળગાવવી જરૂરી નથી. F. ધૂપની ધૂમ્રઘટાઓને કારણે દેરાસરની બારશાખ, ઘુમ્મટ વગેરેમાં કાળાશ જામી જતી હોય છે. આ અંગે દરરોજ એકવાર ભીના કપડાથી તે તે જગ્યાએ પર શુદ્ધિ કરી લેવામાં આવે તો થોડી મહેનતે કામ પતી જશે. અન્યથા વર્ષે-બે વર્ષે એ પાષાણ કાયમ માટે પીળો પડી જશે. BAPUse Only. Page #92 -------------------------------------------------------------------------- ________________ 6) દીપકપૂજાઃ હે દિલદીપક ! મારી તને એક જ પ્રાર્થના છે દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક, કે મેં તારી સમક્ષ આ દ્રવ્યદીપક પ્રગટાવ્યો છે, પણ વે જલ્દીથી મારા અંતરમાં ભાવદીપક પ્રગટાવ ! ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. //પા હે નેત્રદીપક ! દીવડાની જયોતમાં પડીને હે પરમાત્મન્ ! આ દ્રવ્ય-દીપકનો પ્રકાશ પતંગીયા જેમ ખાખ થાય છે તેમ તારી સમક્ષ ધરીને હું તારી પાસે મારા અંતરમાં કૈવલ્ય જ્ઞાનરૂપી પ્રગટેલા આ દીપકમાં મારા પાપો રૂપી પતંગીયાં ભાવદીપક પ્રગટે અને અજ્ઞાનનો અંધકાર ઉલેચાઈ પડીપડીને ખાખ થઈ રહૃાા છે. જાય એવી યાચના કરું છું. કેટલાક કથા પ્રસંગો : દીપકપૂજા સમયની ભાવના : A. મણિયારપુરમાં સૂર્યમંદિરમાં એક પૂજારી હે જ્ઞાનદીપક ! દીવો એ અજવાળાનું,ઉધોતનું વસતો હતો. એકવાર સંધ્યાના સમયે ઘાંચીના ઘરેથી પ્રતીક છે. તેલ લઈને તે આવી રહ્યો હતો. રસ્તામાં | હે ભાવદીપક! આપે એવો તો દીવડો જિનેશ્વરદેવનું જિનાલય જતાં તેના મનમાં ભાવ પ્રગટાવ્યો કે જેના પ્રકાશમાં લોકાલોક દેખાવા જાગ્યો કે આજે તાજું તેલ લઈને ઘરે જઈ રહ્યો છું તો લાગ્યો. | લાવ આ તેલમાંથી પ્રથમ પરમાત્મા જિનેશ્વર દેવની | હે પ્રેમદીપક ! હું તો તારી સામે સાવ નાનકડો સમક્ષમાં દીવડો ધરું, પ્રભુની દીપકપૂજા કરું. એ દ્રવ્ય દીપક લઈને ઉભો છું. મંદિરમાં ગયો, દીપક પ્રગટાવ્યો અને પ્રભુની સામે હે નેહદીપક! આ નાનકડો દીવડો જેમ ધર્યો. તે જ દિવસે કોક પુણ્યશાળીએ પ્રભુની એવી આસપાસને અજવાળે છે તેમ આપ એવી કુપા કરો સુંદર અંગરચના કરેલી કે પેલા દીવડાના પ્રકાશમાં અને મારા અંતરના કોડીયામાં કૈવલ્ય જ્ઞાન રૂપી પ્રતિમાજી ખૂબ જ દેદિપ્યમાન ભાસવા લાગ્યા. દીવડો પ્રગટાવો, જેના પ્રભાવે આખા લોકાલોકમાં મનોહર મુખાકૃતિ ! અદભુત આંગી ! અને તાજા પ્રકાશ ફેલાય ! તેલનો દીવડો ! પૂજારીનું દિલ હલી ઉઠયું અને મન | હે આત્મદીપક ! આ દ્રવ્યદીપક તો ચંચળ છે. ડોલી ઉઠયું, તે જ ક્ષણે તેને આયુષ્યનો બંધ પડયો. પવનના ઝપાટે એની જયોત હાલંડોલું થઈ જાય છે. કાળ કરીને તે વીતશોકા નગરીમાં તેજ સાર નામે આ દ્રવ્ય દીપકમાં તો થોડી થોડી વારે તેલ પુરતા રહેવું રાજા થયો. જન્મતાં જ અફાટ તેજ તેના મુખ પર પડે છે. આ દ્રવ્યદીપક જેમ જેમ બળતો જાય તેમ તેમ તરવરી ઉઠયું. પણ ભોગસુખોમાં લેપાયા વિના મેંશ પેદા કરતો રહે છે. આ દ્રવ્યદીપક તો પોતે તપે તેજસારે પોતાના પુત્ર મણિરથનો રાજયાભિષેક છે અને એના પાત્રને પણ તપાવે છે.. કરીને કેવલજ્ઞાની ભગવાન પાસે પ્રવજયા સ્વીકારી, હે હૃદયદીપક ! કૈવલ્યજ્ઞાનનો દીપક તો એવો કાળ કરીને વિજય નામના વિમાનમાં તે દેવ થયો. અનુપમ છે કે તે ચલાયમાન થતો નથી. ઘી પરવું તેજસારનો આત્મા ત્યાંથી અવી, મનુષ્ય જન્મ પામી, પડતું નથી. મેંશ પેદા કરતો નથી. સ્વયં તપતો નથી કેવલજ્ઞાન પામી મોક્ષે પધારશે. બીજાને તપાવતો નથી. પણ સ્વ પર ઉભયને - B. તે દિવસના મુંબઈ મલાડમાં સામૂહિક ઠારનારો છે. અષ્ટપ્રકારી પૂજાનો કાર્યક્રમ હતો. પાંચ હજાર | 79 Page #93 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજકો વિશાળ પૂજામંડપમાં ઉભરાઈ રહ્યા હતા. પોટલી આદિ બધું સળગી ઉઠે છે. અને આખો પ્રવચનોની પ્રેરણાને ગ્રહણ કરીને એ સહુ ઘરેથી ગભારો કાળો ધબ્બ બની જાય છે. પ્રતિમાજી ઉપર માટીના કોડીયામાં દીવો પૂરીને લઈ આવ્યા હતા. પણ કાળાશ જામે છે. ફાનસના કાચ ફૂટીને ટુકડા જયારે સહુએ દીપકપૂજા રૂપે એ દીવડાઓ પ્રગટાવ્યા થઈ જાય છે, પ્રભાતે મંદિર ખૂલતાં આ ભયંકર દશ્ય ત્યારે આખો મંડપ પાંચ હજાર દીવડાઓના પ્રકાશથી જણાતાં લોકો જાતજાતના વિકલ્પો કરે છે અને ઝળહળી ઉઠયો. જાણે ટમટમતા તારલીયાવાળું અધિષ્ઠાયકોએ પરચો બતાડયાની વાતો વહેતી મૂકે આકાશ જ નીચે ન આવી ગયું હોય ! છે. હકીકતમાં સાંજે ઘી નહિ પૂરવાની બેદરકારી જ - c. એ ભાઈ રાજસ્થાની હતા. ઘરે ગાયો કારણભૂત હોય છે. રાખતા હતા. જયારે આદીશ્વર દાદાની યાત્રાએ F. અખંડ દીપક ચાલુ રાખવા માટે પાલીતાણા જતા ત્યારે શુદ્ધ ગાયના ઘીની એક દેવદ્રવ્યનો ઉપયોગ કરી શકાય નહિ. અખંડ દીવો બરણી ભરીને સાથે લઈ જતા. જયારે દાદાનાં રાખવો કંઈ ફરજીયાત નથી. (સંઘની ભાવના અને દરબારમાં પહોંચતા ત્યારે અખંડ દીપકનાં કોડીયામાં ઉલ્લાસ હોય તો સંઘના સાધારણ દ્રવ્યથી જરૂર એ પેલી શુદ્ધ ઘીની બરણી ખાલી કરી દેતા અને લાભ લઈ શકાય.). જીવનને સાર્થક કરતા. પ્રભુ ! હું તારા મંદિરમાં G. જિનાલયોમાં ઈલેકટ્રીક લાઈટો નુકશાન અજવાળું કરું છું. તું મારા હૃદયમંદિરમાં અજવાળું કરનારી છે. વહેલી તકે તેનાં કનેકશન કપાવી કરજે. નાખવાં જરૂરી છે. આકર્યોલોજીકલ ડીપાર્ટમેન્ટ કેટલીક સાવધાની : અજન્ટા/ઈલોરાની ગુફાઓમાં ઈલેકટ્રીક લાઈટોનો A. દીપકપુજા કરતાં દીવીને થાળીમાં રાખી. પ્રવેશ થવા દીધો નથી. કેમકે લાઈટનાં કિરણો થાળી બે હાથે પકડવી. પછી પ્રભુની જમણી બાજુએ કલાકૃતિઓને નુકશાન પહોંચાડે છે. ઉભા રહીને દીપકપૂજા કરવી. | H. શુદ્ધ ઘીના દીવામાંથી જે સુવાસ ઉત્પન્ન B. દીવેટ પવિત્ર રૂમાંથી બનાવી શદ્ધ ઘી, થાય છે, તેનાથી ચિત્ત પ્રસન્ન બને છે. ગોળ, કપૂર વગેરે ઉત્તમ દ્રવ્યો મેળવવાં, દીવાની જયોત સાથે એને પણ પ્રગટાવવા.. (6) અક્ષતપૂજા c. દીવાને એવી જગ્યાએ રાખો કે કોઈના કપડાં ન સળગે. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળ, D. દીપક પર, ચીમની વગેરે ઢાંકણ રાખવું ધરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ. II૬II જરૂરી છે. | હે પરમાત્મનું! આપની સન્મુખ શુદ્ધ અખંડ , E. અખંડ દીપકનાં કોડીયા વગેરે અક્ષતનો નંદાવર્ત સ્વસ્તિક આલેખીને અક્ષત-કયારેય ઉપયોગપૂર્વક યોગ્ય સ્થળે સ્થાપવાં. તેની સ્થાપના નાશ ન પામે તેવું સિદ્ધશિલાનું પરમધામ મને પ્રાપ્ત કર્યા બાદ દીપક બુઝાઈ ન જાય તેનું બરાબર ધ્યાન થાય એવી પ્રાર્થના કરું છું. આ અક્ષત જેમ વાવ્યા રાખવું. ઘી ખૂટી જવાના કારણે કયારેક રાત્રીના છતાં ફરી ઉગતા નથી તેમ મારે પણ આ સંસારમાં સમયે અંદરની લાંબી દીવેટ, મીંઢળ, પંચરત્નની પુનઃ જન્મ પામવો નથી. 80. Page #94 -------------------------------------------------------------------------- ________________ અક્ષતપૂજા સમયની ભાવના : હે અક્ષય ! ચાર ગતિના આ સંસારમાં હું ૮૪ લાખ જીવાયોનિમાં સર્વત્ર અનંત અનંતવાર જન્મ પામી ચૂકયો. હે અનંત! હવે હું આ જન્મમરણના ચક્કરોથી થાકયો છું. હવે તો મારા પગ રહી ગયા છે. હવે કોઈ ગતિમાં મારે કયાંય જન્મ લેવો નથી. હે અકલંક! આ થાળીમાં રહેલા અક્ષતના કણ પરથી ફોતરાં ખરી પડયાં છે. આ કણીયા હવે નિર્મળ અને અજન્મ બની ચૂકયા છે. અક્ષતને વાવ્યા છતાં ફરી ઉગતા નથી. હે અવ્યાબાધ ! આ અક્ષતની જેમ મારે પણ સર્વથાને માટે અજન્મા બનવું છે. અક્ષય બનવું છે. અનંત બનવું છે. અવ્યાબાધ સુખ મેળવવું છે. હે અપુનરાવૃત્તિ ! આપ એવા સ્થળે બિરાજયા છો જયાંથી ફરી આપને આ સંસારમાં અવતરવું પડતું નથી. હે નાથ ! આ અક્ષતપૂજાના પ્રભાવે મારે પણ આપ જયાં બિરાજયા છો ત્યાં આપની અડોઅડ બેસવું છે. હે અજન્મા ! અક્ષતપૂજાના પ્રભાવે મને અક્ષયપદની સંપ્રાપ્તિ થાઓ, એવી અભિલાષા આપના ચરણકમલમાં વિદિત કરું છું. કેટલાક કથાપ્રસંગો : A. એક વૃક્ષની છાંયડીમાં આચાર્ય ભગવંત દેશના આપી રહ્યા હતા. નરનારીઓ એ દેશનાનું અમૃતપાન કરી રહ્યાં હતાં. બરાબર તે જ સમયે વૃક્ષની એક ડાળ પર પોપટ અને મેનાનું જોડલું બેઠું હતું. શાંત ચિત્તે દેશના સાંભળતાં સાંભળતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોપટ-મેનાએ દરરોજ પ્રભુદર્શને જવાનો સંકલ્પ કર્યો. વહેલી પ્રભાતે જાગીને પોપટ-મેના ડાંગરનાં ખેતરમાં જઈને ચોખાના દાણા ચણી થાળીમાં અક્ષત ગ્રહણ કરી અક્ષતપૂજાનો દુહો બોલવો. સ્વસ્તિક આલેખન મુદ્રા, 81 www.alnelibrary.org Page #95 -------------------------------------------------------------------------- ________________ લાવતાં. બે પગ વચ્ચે અક્ષતના કણ ગ્રહણ કરીને તેઓ મંદિરમાં આવતાં અને ભંડાર પર એ દાણા ચડાવીને અક્ષતપૂજા કરતાં. આમ નિરંતર પરમાત્માની અક્ષતપૂજા કરતાં કરતાં મૃત્યુ પામી, તે બન્ને રાજા-રાણી બન્યાં. રાજય પામ્યા. વિરાગ પામ્યાં અને અંતે કૈવલ્યજ્ઞાન અને મોક્ષ પણ પામ્યાં. B. તે દિવસે દેરાસર માંગલીક થઈ ગયા બાદ રાત્રે દેવાત્માઓનું જિનાલયમાં આગમન થયું હતું. આવેલા દેવોએ રાતભર પરમાત્માની પૂજાભક્તિ કરી. સવારે જયારે શુભંકર શેઠે જિનાલયના દ્વાર ઉઘાડયાં ત્યારે પાટલા પર ચોખાના મોટા દ્વૈત ત્રણ સુંદર ઢગલા કરેલા જોયા. જેની સુગંધથી સમગ્ર જિનાલય મહેંકી રહ્યું હતું. આવા સુંદર અને સુગંધીદાર અક્ષતને જોઈને શેઠના મોંમાં પાણી છૂટયું અને મનોમન સોદો પાકો કરી નાખ્યો કે જેટલા ચોખા અહિં પડયા છે તેટલા બીજા લાવીને ચડાવી દઉં અને આ ચોખા ઘરે લઈ જઈને રાંધીને હું આરોગ્યું. તેણે મનમાં વિચારેલું કાર્ય પાર પાડી દીધું. રાંધેલા એ ચોખાની ખીર મુનિશ્રીનાં પાત્રે પણ વહોરાવી દીધી. જે વાપરતાંની સાથે જ મુનિશ્રી બેભાન થઈ ગયા. દેવદ્રવ્યનાં ભક્ષણના આ પાપે શ્રાવક અને સાધુ બેયને પાયમાલ કરી નાખ્યા. ગુરુએ તે શ્રાવકને પૂછ્યું અને સાચી વિગતની જાણ થઈ. રેચ આપીને તે મુનિવરનું પેટ શુદ્ધ કરવામાં આવ્યું. શ્રાવકે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી સ્વદ્રવ્યથી જિનાલય નિર્માણ કરાવી, પાપશુદ્ધિ કરી. C. મહારાજા શ્રેણિક ! જે મગધના નરનાથ, મહાવીરના સેવક અને આવતી ચોવીસીનાં પહેલા ભગવાન્ ! જેઓ રોજ તાજા ઘડેલા સોનાના અક્ષતો વડે પ્રભુની ગહૂંલી કાઢતા. સોની રોજ નવનવા તાજા દાણા ઘડતો અને રાજદરબારે પહોંચાડતો. રે! આપણે સોનાના દાણાનો સ્વસ્તિક ન કરી શકીએ તો કમસેકમ અખંડ અક્ષતનો સાથીયો તો કરીએ ! D. તે દિવસે સામૂહિક અષ્ટપ્રકારી પૂજાનો કાર્યક્રમ હતો. સકલ શ્રી સંઘવતી એક મોટો નંદાવર્ત આલેખવામાં આવ્યો હતો. સિદ્ધશીલા સહિત આ સ્વસ્તિકની સાઈઝ થતી હતી ૧૨ ફૂટ × ૧૦ ફૂટ. યુવાનોએ રાતભર ઉજાગરો કરીને રંગબેરંગી આ સ્વસ્તિકને એવો સુંદર બનાવ્યો હતો કે નરનારીઓ તેનાં રૂપ દેદાર જોવા તીડનાં ટોળાંની જેમ તૂટી પડયાં હતાં. કેટલીક સાવધાની : A. અક્ષતપૂજાના ચોખા તૂટયા વગરના અખંડ હોવા જોઈએ. ઘરમાં વાપરવા માટે ચાળીને સારા ચોખા ઉપરથી કાઢી લીધા બાદ નીચેની કણકીના ટુકડા દેરાની ડબ્બીમાં ભરી દેવાની યોજના હૃદયના છીછરા ભાવોને પ્રદર્શિત કરનારી છે. પેટી વગેરેને અવારનવાર સાફ કરી દેવાં જોઈએ B. ચોખા રાખવા માટેનું બોક્ષ, બટવો કે જેથી અંદર ધનેરાં વગેરે જીવો ન પડે. C. ચોખા રાખવા માટેનાં બોકસ સ્ટીલનાં કે પ્લાસ્ટીકનાં ન વાપરવાં. D. ચોખા ભરવાની ડબ્બીનાં આજ સુધીમાં ઘણાં મૉડલ બદલાઈ ગયા છે. રત્નજડિત સુવર્ણપેટી/ ગોલ્ડનબોક્ષ/સીલ્વરબોક્ષ પછી એકાએક ક્રાંતિ (!) થઈ અને એલ્યુમિનિયમનું બોક્ષ હાજર થયું. હવે તેની જગ્યાએ ધીરે ધીરે પ્લાસ્ટીક બોક્ષ ગોઠવાઈ રહ્યાં છે. કદાચ એકવીસમી સદીમાં કાગળનું બોક્ષ આવી જાય તો ના નહિ. નૈવેદ્યપૂજા અણાહારી પદ મેં કર્યાં, વિગ્ગહ ગઈય અનંત, દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત IIના હે પરમાત્મન્ ! જન્મ-મરણની જંજાળમાં જકડાયેલા મને પરભવ જતાં અનંતવાર અણાહારી For Private 82 ersonal Use Only www.jalmelibrary.org Page #96 -------------------------------------------------------------------------- ________________ રહેવાની ફરજ કર્મસત્તાએ પાડેલી. પરંતુ એ ફરજ પૂર્ણ થતાં જ સીધી જન્મની સજા શરૂ થતી. હવે સંસારમાં પરિભ્રમણ કરાવતી આહારસંજ્ઞાને ત્યજવા માટે અણાહારીપદ મોક્ષ મેળવવા માટે આપના ચરણે આ નૈવેધ ધરું છું. જેના પ્રભાવે મારી આહાર સંજ્ઞા નાશ પામો. અણાહારીપદ સંપ્રાપ્ત થાઓ ! એવી વિનંતિ કરું છું. નૈવેધપૂજા સમયની ભાવના : હે અણાહારી ! આપ એવા સ્થળે બિરાજયા છો જયાં કદાપિ આહારની જરૂર જ પડતી નથી. આપની સામે આ નૈવેધ તો હું એટલા માટે ધરું છું કે મારી આહાર સંજ્ઞા દૂર થાય. હે નિરાહારી ! હું આ આહાર સંજ્ઞાના પાપે ભવોભવ રઝળ્યો છું. મારો એક પણ ભવ એવો નથી ગયો કે જયાં હું ખાધા વિનાનો રહૃાો હોઉ. જયાં જયાં ગયો ત્યાં ત્યાં સર્વત્ર આહારના પદગલોને થાળીમાં નૈવેધ ગ્રહણ કરી દુહો બોલી સાથીયા પર મૂકવું. ભોગવતો રહૃાો, રાગ, રસ અને ગૃદ્ધિ કરતો રહ્યો. કર્મ બાંધતો રહૃાો. હે વિગતાહારી ! મેરૂના ઢગના ઢગ પણ નાના પડે એટલા ભોજન મેં કર્યા છે, પણ આ જીવડો હજી ધરાયો નથી. પ્રભુ શી વાત કરું? ખાવામાં મેં પાછું વાળીને જોયું નથી. હું અનેકવાર અત્યાહારી બન્યો છું. બહાહારી બન્યો છું. અમિતાહારી બન્યો છું. અકરાંતીયા થઈને મેં ખા ખા કર્યું છે. અને એ આહારસંજ્ઞાના પાપે રોગ, શોક, દુ:ખ, દારિદ્ર અને ભવસંતાપનો ભાગી બન્યો છું. હે અવગતાહારી ! આપને એક જ નમ નિવેદન કરું છું કે હે પ્રભુ ! આપ મારી પર એવી કૃપા કરો કે મારી આહાર સંજ્ઞા સર્વથા નાશ પામે. ભોજનના કોઈ પદાર્થમાં મને કયારેય રાંગ ન થાય અને વહેલી તકે આપ જે અણાહારી પદે બિરાજયા છો એ અણાહારી પદ મને સંપ્રાપ્ત થાય. થાળીમાં ફળ ગ્રહણ કરી દુહો બોલી સિદ્ધશીલા પર મૂકવું. www.melibrary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ નૈવેદ્યપૂજાની નોંધ : પ્રભાવતી રાણીએ બલિ (નૈવેધ) ધૂપદીપ પ્રમુખ સર્વ # રામચન્દ્રજી જયારે વનવાસમાંથી પાછા ધરીને કહયું કે, આ પેટીમાં દેવાધિદેવ શ્રી વર્ધમાન ફર્યા ત્યારે પોતાના મહાજનને અન્નનું કુશળપણું સ્વામીજીની પ્રતિમા હોય તો પ્રગટ થાઓ એટલું પૂછયું હતું. બોલતાંની સાથે પેટી ફાટી અને સર્વ અલંકારોથી - ૪ પરસ્પરની કલેશની નિવૃત્તિ અને પ્રેમની શોભિત એવી ભગવાન મહાવીરસ્વામીજીની પ્રતિમા વૃદ્ધિ પણ રાંધેલું અન્ન જમાડવાથી થાય છે. પ્રગટ થઈ. - * રાંધેલા અન્નના પ્રભાવથી દેવતાઓ પણ કેટલાક કથાપ્રસંગો : પ્રસન્ન થાય છે. માટે તેમને પણ બાકળા અપાય છે. A. એ બિચારો ખેડૂત હતો. દિવસ/રાત ભારે * આગિયા નામના વૈતાળને રોજના સો જહેમત ઉઠાવતો, પણ ફસલમાં કંઈ બરકત આવતી મુંડા નૈવેધ આપવાથી રાજા વિક્રમાદિત્યને વશ થયો નહિ. ભાગ્યથી હારેલો/થાકેલો બીચારો ખેતરમાં હતો. માંચડા પર બેઠો બેઠો સામે દેખાતા જિનાલય સામે | # ભૂતપ્રેતાદિ પણ રાંધેલા ખીર/ખીચડા/વડાં તાકી રહૃાો હતો. એટલામાં આકાશગામીની આદિની યાચના કરે છે. વિધાવાળા કોક ચારણ મુનિને મંદિરમાં પ્રવેશ કરતા # દશ દિગુપાલદેવો પણ રાંધેલા ધાન્યના તેણે જોયા. ખેડૂત મંદિરનાં દ્વાર પાસે જઈને ઉભો બાકળા દેવાથી સંતુષ્ટ થાય છે. રહૃાો. પેલા ચારણમુનિ બહાર નીકળ્યા ત્યારે પગ * પરમાત્મા જિનેશ્વરદેવની દેશના પૂર્ણ થયા પકડીને કહેવા લાગ્યો, હે કૃપાળુ ! સાવ નિર્ધન છું. બાદ પણ રાંધેલાં ધાન્યનાં બાકળા બલિરૂપે દુઃખી છું. કંઈક દયા કરો અને મને કંઈક ઈલાજ ઉછાળવામાં આવે છે. બતાડો જેથી હું સુખી થાઉં. મુનિશ્રીએ તેને કહ્યું કે, મ નિશીથસત્રમાં કહ્યાં છે કે, ઉપદ્રવને શાંત પર્વભવે દયા/દાન/ભક્તિ કંઈ કર્યું નથી માટે આવી કરવા માટે કુર (બલિનૈવેધ) કરાય છે. હાલત થઈ છે. આ ભવે તું કંઈક કરી છૂટ, ખેડૂતે # નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે, સંપ્રતિરાજા કહાં, ગુરુદેવ! મારી પાસે દયા-દાન કરી શકું એવી રથયાત્રા કરતાં પૂર્વે વિવિધ જાતનાં ફળ/સુખડી, કશી સગવડ નથી. પણ આજથી એટલો નિયમ ચોખા/દાલી/કોરાંવસ્ત્ર વગેરેનું ભેટશું કરતા હતા. ગ્રહણ કરું છું - ઘરેથી મારું જે ભાત (ટીફીન) આવે * પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજાએ પ્રતિષ્ઠા છે તેમાંથી થોડું ભોજન (નૈવેધ) રોજ ભગવાનને પ્રાભૂતમાંથી ઉદ્ધરેલી ‘પ્રતિષ્ઠા પદ્ધતિમાં કહ્યાં છે કે ચડાવીશ અને પછી ભોજન કરીશ. મુનિશ્રીએ તેને આરતી ઉતારી, મંગળદીવો ઉતારવો, પછી ચાર પ્રતિજ્ઞા આપી અને તે રોજ પાળવા લાગ્યો. સ્ત્રીઓએ પોંખણા કરી નૈવેધ કરવો. એકવાર સખત ભૂખ લાગેલી અને ભાત ખૂબ મઃ મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે, અરિહંત મોડું આવ્યું. તોય તે નૈવેધ ધરવા મંદિરે દોડી ગયો. ભગવાનની ગંધ (કેસર/ચંદન) માલ્ય (ફૂલમાળા) પણ અફસોસ ! આજે મંદિરનાં ઓટલે એક સિંહ મોં દીપ, પ્રમાર્જન, નૈવેધ, વસ્ત્ર, ધૂપ, પ્રમુખ વડે ફાડીને બેઠો હતો. ખેડૂત જરાક ગભરાયો પણ વળતી પ્રતિદિન પૂજા કરવાથી તીર્થની ઉન્નતિ થાય છે. પળે જ તેણે નિર્ધાર કરી લીધો કે જે થવું હોય તે | * નિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે તે પછી થાય, પણ નૈવેધ ધર્યા વિના જંપીશ નહિ. હિંમત Jain Education in temelina For 24 Only Page #98 -------------------------------------------------------------------------- ________________ કરીને તે મંદિરમાં ચાલ્યો ગયો. નૈવેધ ધરીને જયારે ચોથા થાળમાં નાગરવેલનાં પાન/તજ/લવીંગ/ બહાર આવ્યો ત્યારે સિંહ દેખાયો નહિ. ખેડૂત એલચી/સોપારી/કલકત્તા-મસાલા/વરીયાળી/ ધાણાની દાળ/ઈત્યાદિ સ્વાદિમ મૂકવામાં આવ્યું હતું. ખેતરમાં જઈને જેવો પ્રથમ કોળીયો હાથમાં લે છે ત્યાં જ ધર્મલાભ કહેતા એક મુનિવર પધારે છે અને ભાવાવેશમાં આવીને ખેડૂત તમામે તમામ રસોઈ મુનિશ્રીનાં પાત્રમાં વહોરાવી દે છે. ત્યાં જ એકાએક દેવ પ્રગટ થઈને જાહેર કરે છે કે, સિંહ અને મુનિના રૂપ મેં જ કરેલાં. તું પરીક્ષામાં પાસ થયો છે. માગ, માગ, માગે તે આપું. ખેડૂતે કહ્યું કે, મારી દરિદ્રતા દૂર થાય તેવું કંઈક કરો. દેવે તેને થોડાક જ દિવસમાં રાજા બનાવ્યો. પછી પણ તેણે નૈવેધપૂજા યથાવત્ ચાલુ જ રાખી. અંતે શ્રાવકના બાર વ્રત સ્વીકારી સ્વર્ગે ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્ય અવતાર પામી મોક્ષે પધારશે. આમ ચારેય થાળ તૈયાર થયા બાદ સુંદર વસ્ત્રો, અલંકારો, પહેરી, સ્વજન પિરવાર સહુએ વાજતે-ગાજતે બહુમાનપૂર્વક ચારે થાળને હાથમાં ઉપાડીને પ્રભુની નૈવેધપૂજા ક૨વા માટે મંગલ પ્રસ્થાન કર્યું. B. એ ફેમિલીએ નૈવેધપૂજાનો મહિમા સદ્દગુરુના પ્રવચનોથી જાણેલો. એક દિવસ ચારે પ્રકારના આહારથી પરમાત્માની નૈવેધપૂજા ક૨વાનો એ ફેમીલીએ નિર્ણય કર્યો. સવાર પડીને પુત્રો,પુત્રવધુઓ અને સાસુ સહુ વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં લાગી ગયાં. ત્રણ કલાક બાદ સુંદર ચાર થાળ તૈયાર થયા. પહેલા થાળમાં દૂધપાક/પુરી/કંસાર/ભજીયાં/ કેસરી-દૂધ/રોટલી/ચોળી/મગ/મસુર/ વાલ/ગટ્ટા/પત્તેવડી/હાંડવો/ઢોકળાં ઈત્યાદિ અશન મૂકવામાં આવ્યું હતું. બીજા થાળમાં તજ-લવીંગનું પાણી/લીબુંનું શરબત/કાચી કેરીનું શરબત/કેસરનું શરબત/ કાલાખટ્ટાનું શરબત/ગોળ/સાકરનાં પાણી ઈત્યાદિ પાન મૂકવામાં આવ્યું હતું. ત્રીજા થાળમાં શ્રીફળ/નારંગી/મોસંબી સફરજન/ચીકુ/કેળા/બીજોરાં/પપૈયાં આદિ ફળો અને ડ્રાયફ્રૂટ આદિ ખાદિમ મૂકવામાં આવ્યું હતું. c. તે દિવસે નૈવેદ્યપૂજાની ઉછામણીની રમઝટ બોલી રહી હતી. બેય પાર્ટીબરાબર કસ્મેકસ સામસામી આવી ગઈ હતી. બેયમાંથી એકે આ લાભ છોડવા તૈયાર ન હતી કેમ કે તે દિવસે નૈવેધપૂજામાં ચડાવાના મોદકની હાઈટ અઢી ફૂટની હતી. અને સાઈઝ હતી ૧ ફૂટની. જે ભાઈને આદેશ મળ્યો તે ભાઈ જયારે નૈવેધનો થાળ ઉચકવા ગયા ત્યારે તેમની હાલત ગાંડીવ ધનુષ્યને ઉચકવા ગયેલા પેલા મહાભારતના કર્ણ જેવી થઈ. બીજા ચાર ભાઈઓએ ટેકો પૂરાવ્યો ત્યારે એ થાળ સ્વસ્તિક પર બિરાજિત લીલા-ચણા/થયો અને પછી આ હેન્ડસમ હાઈટ ધરાવતા મોદકને જોવા નરનારીઓનાં ટોળાં ઉમટી પડયાં. સહુના મોમાં શબ્દો હતા હાઈલ્લા, કેવડો મોટો લાડવો ! કેટલીક સાવધાની : રે! જમાઈને વિવિધ વાનગી જમાડીને ખુશ થનારા તો ઘણા હોય છે. પણ પરમાત્માની આવી નૈવેધપૂજા કરીને રીઝનાર તો કોક વિરલા જ હોય છે. 85 A. નૈવેધપૂજામાં ઉત્તમ પ્રકારનાં મિષ્ટાન્ન આદિ દ્રવ્યો પરમાત્માને વરવાં જોઈએ. B. જેનો ટાઈમ વીતી ગયો હોય તેવી મીઠાઈ પૂજામાં ન વાપરવી. c. આજે બજારું પીપરમીટ અને ચૉકલેટ વગેરે જે ચઢાવવામાં આવે છે તે વ્યાજબી નથી. તેમાં www.jalhelibrary.org Page #99 -------------------------------------------------------------------------- ________________ અભક્ષ્ય પદાર્થો વપરાતા હોય છે. ઘરે આવેલા આવે ત્યારે, સૌપ્રથમ જિનેશ્વરદેવને અર્પણ કરવાં જમાઈરાજની થાળીમાં મીઠાઈને બદલે ચૉકલેટ કે જોઈએ. પીપરમીટ પીરસી દેવામાં આવે તો કેવી ફજેતી થાય ? (8) ફેળપૂજા : ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં ચારે પ્રકારના ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ, આહારનો આખો થાળ પરમાત્માને ધરવાનો પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફળ ત્યાગ. IIટા. જણાવેલ છે. | હે પરમાત્મન્ ! વૃક્ષનું અંતિમ સંપાદન ફળ 1. અશi = રાંધેલા ભાત, કંસાર, દાળશાક વગેરે. | હોય છે. તેમ આપની ફળપૂજાના પ્રભાવે મને પણ 2. પાણું = ગોળ-સાકરનાં પાણી વગેરે. મારી પૂજાના અંતિમ ફળ રૂપે મોક્ષ પ્રાપ્ત થાઓ. 3. ખાદિમ = ક્ટ, ડાયટ વગેરે. 4. સ્વાદિમ = કોરાં નાગરવેલનાં પાન, સોપારી ફળપૂજા સમયની ભાવના : આદિ. હે ભીડભંજન! કહેવાય છે કે ‘ફળથી ફળ આ ચારે પ્રકારના આહારથી કરાતી પૂજા નિરધાર.” હે મારા વહાલા પ્રભુ! મારા દિલમાં મને મહાફળને આપનારી છે. તેમાં પણ આગમમાં રાંધેલા ચોકકસ વિશ્વાસ પેદા થયો છે કે મારી આ ફળપૂજા ધાન્યનું પ્રતિપાદન કરેલું હોવાથી વિશેષ ફળને નિષ્ફળ નહિ જાય. હે ભવભંજન ! તારી સમક્ષ કરેલી આપનારી બને છે. ગૃહસ્થને ત્યાં નિરંતર રસોઈ આ ફળપૂજા સફળ થઈને જ રહેશે. મને ચોકકસપણે બનતી હોવાથી આ પૂજા કરવી પણ સહેલી છે. ફળ આપનારી થશે. હે દુઃખભંજન ! હું તમને ખુલ્લા નિશીથ, મહાનિશીથ, આવશ્યકનિયુક્તિ આદિ ગ્રંથોમાં દિલે કહી દઉ કે મારે મોક્ષ ફળ સિવાય કશું જોઈતું રાંધેલા અન્નથી નૈવેધપૂજા કરવાની વાત જણાવેલ નથી. તું જયારે પણ મારી પર મહેર કરે ત્યારે મને માત્ર મોક્ષ આપજે. ઓ પ્રાણેશ્વર ! મારે એથી જરીકે ઓછું સંપૂર્ણ ભોજનના થાળથી કરાતી પૂજા આજે નથી જોઈતું, તેમ મારે એથી વધારે પણ કંઈ નથી લગભગ જોવા મળતી નથી. હા, કયારેક સાધાર્મિક જોઈતું. માત્ર જોઈએ છે મોક્ષફળ. ભક્તિ (સંઘજમણ) જેવું આયોજન હોય ત્યારે એકાદ ' હે દર્દભંજન! આ સંસારમાં હું તારા વિના વાટકી દૂધપાક ભંડાર પર મૂકી આવવાની પ્રથા દુઃખી છું. તારા વિરહની વેદનાઓથી મારી છાતી પ્રચલિત છે. ખરેખર તો સંપૂર્ણ ભોજનનો થાળ ચીરાઈ રહી છે. ઓ પ્રાણેશ ! આજની આ ફળપૂજાના પરમાત્માને ધરવો જોઈએ. રૂડા પ્રતાપે મને જલ્દીથી મોક્ષફળ મળે, તો હું તારી = D. નૈવેધ ચડાવ્યા બાદ તેની ઉપર કીડી ન પાસે પહોંચી શકું. ચડે તે માટે ઉંચા ટેબલ પર થાળ રાખી તેમાં નૈવેધ હે કર્મભંજન ! ખરેખર સાચા હૃદયથી તને પધરાવી દેવું. જણાવું છું કે હું તારા વિના રહી શકતી નથી. જેમ વૃક્ષ E. જયારે લગ્નાદિ પ્રસંગોમાં મીઠાઈ બને પત્ર પુષ્પ આપ્યા પછી અંતે જેમ ફળ આપે છે તેમ છે ત્યારે, ઉનાળાની સીઝનમાં જયારે આમ (કેરી) વગેરે પરમાત્મા! આ સંસારમાં આપે મને પત્ર-પુષ્પ રૂપે નવાં ફળો આવે ત્યારે, શિયાળામાં જયારે ડ્રાયફ્રુટ સદ્ગતિ,સુખ-શાંતિ,સાહ્યબી બધું જ આપ્યું છે. છે. 86sonal use only Page #100 -------------------------------------------------------------------------- ________________ અંગરચના ર disnl/ વિવિધરંગી ઝવેરાતથી પ્રભુજીની અંગરચનાની ભિન્નભિન્ન ડીઝાઈનો. www.jainelibrary arg Page #101 -------------------------------------------------------------------------- ________________ ચર્ચ અને મંદિર લંડનના વિશ્વવિખ્યાત સેટ પોલ્સ” ચર્ચમાં પ્રવેશો એટલે બારણા સામે જ એક પાટીયામાં લખેલું છે કે, એડમિશન ઈઝ ફ્રી બટ યોર કન્ટ્રીબ્યુશન ઓફ ૭૫ પેન્સ વીલ બી એપ્રીશીએટેડ મતલબ કે પ્રવેશ મફત છે પણ ૧૫ રૂા. આપો તો સારૂં. ભગવાનના ઘરમાં આવી નફફટાઈ સાથે ભીખ માંગવાનું ભારતના એક પણ મંદિરમાં જોવા નહિ મળે. ટાવર ઓફ લંડન અને ટાવર ઓફ બીજ પર પણ ખૂલ્લે જાહેર કરાય છે અમને ખર્ચ પોષાતો નથી માટે દાન આપો તો સારૂં. સોવિયેત ૨શીયાના લેનિનગાર્ડના હરમિતાઝ મ્યુઝીયમમાં પ્રવેશ કરવાનો ચાર્જ વસૂલ કરાય છે. પેરીસના એફિલ ટાવરના ૧લા માળે જવાના રૂ. ૧૫, બીજો માળના ૩૬, રૂા. અને ત્રીજા માળના ૬૦ રૂા. ચાર્જ છે. જેમ માળ વધતા જાય તેમ તમારૂં ખીસ્સે હળવું થતું જય ! ભારતની પાવન ભૂમિ પર ઉભેલાં દેલવાડાનાં દેરાં, રાણકપુરનાં મંદિરો, સીટી ઓફ ધ ટેમ્પલ્સ કહેવાતો શંત્રુજય ગિરિરાજ અને કચ્છમાં બેનમૂન મંદિરોમાં દુનીયાના કોઈપણ માણસને સાવ મફતમાં પ્રવેશ અપાય છે. અહિં એનો કોઈ ચાર્જ લેવાતો નથી ઉલ્ટાનું આવનારા યાત્રિકોની ભોજન આદિથી ભક્તિ કરાય છે. ભારતને ગરીબ ગરીબ કરીને પરદેશમાં વગોવી મૂકનારાઓએ વિચારવું જોઈએ કે ગરીબ કોણ છે ? ભારતીયો કે પરદેશીઓ ? આ દેશના માણસો ભૂખે મરી જશે તોય પરદેશીઓની જેમ ભીખારીવેડા કરીને મંદિરમાં દર્શન કરવાનો ચાર્જ તો કદાપિ નહિ જ ઉઘરાવે - રે ! પરદેશીઓએ હવે તો ચચોને પણ આવકના સાધન બનાવી નાખ્યા છે. અને રંગમાં પાયમાલ થઈ ગયેલા અમેરિકા જેવા દેશોના ૫૦ ટકા ઉપરાંત ચચો પર પાટીયાં લટકે છે કે ‘આ વેચવાનું છે.’ Page #102 -------------------------------------------------------------------------- ________________ હે મોહભંજન! હવે શીધ્રતયા મને મોક્ષરૂપી આ અખતરો ! આજે જવા દે આ કેરીના સ્વાદ ! એણે ફળ પ્રદાન કરો એ જ મારી એકની એક અંતિમ કેરીનો આ સ્વાદ મુલત્વી રાખ્યો અને પછી એ તમામ મનોકામના છે. કેરીને વરખ લગાડીને પ્રભુના મંદિરે લઈ ગયો. ૩૩ કેટલાક કથાપ્રસંગો : કેરીઓથી ભરેલો આખો થાળ ફળપૂજામાં | A. એ પુણ્યાત્મા ચાલીસ વર્ષ બાદ આદીશ્વરદાદાને સમર્પિત કર્યો. પ્રભુપૂજાનો કેવો પ્રભુપુજામાં જોડાયા. મુનિશ્રીનાં પ્રવચનોની અસર ચમત્કાર છે કે તે મહિનાનો બરાબર રૂપિયા ૩૩ એમના અંતરમાં રણઝણી રહી હતી. કશું જ આવડતું હજારનો પાકો નફો ધંધામાં એણે મેળવ્યો. ૩૩ ન હતું છતાંયે તે બધું શીખ્યા અને પરમાત્માની કેરીના ૩૩ હજાર ! હવે પેલી પંકિત યાદ કરી લઈએ અષ્ટપ્રકારી પૂજાનો નિયમ ગ્રહણ કર્યો, દિનપ્રતિદિન તો સારું. આનંદ વધતો ગયો અને પૂજનદ્રવ્યો પણ વધતાં પંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર | ગયાં. તેઓ સંપૂર્ણ પૂજા સ્વદ્રવ્યથી જ કરવા લાગ્યા. કુમારપાલ ભૂપાલ થયા, વર્યો જય જયકાર . એમાં પણ રોજે રોજ નૈવેધ, ફળ વગેરે દ્રવ્યો કેટલીક સાવધાની : બદલાવતાં રહેતાં. આજે બરફી ચડાવે તો કાલે પેંડા, | A. પરમાત્માની ફળપૂજામાં સારાં ઉત્તમ પરમ દિવસે લાડું એમ ફળ પણ રોજ બદલાવતાં. જાતિનાં ફળો વાપરવાં. કોક દી શ્રીફળ તો કોક દી' મોસંબી એવાં સુંદર ફળો B. પૂજામાં જે કહોવાઈ ગયાં હોય, જેને એ ભાવપૂર્વક પ્રભુને સમર્પિત કરતા કે જન્મ પછી કાળા ડાઘ પડી ગયા હોય અને જે તુચ્છફળ ગણાતાં કયારેય નહિ મળેલી ચિત્તપ્રસન્નતા તેમને આ હોય તેવાં ફળો ન વાપરવાં. ફળપૂજા દ્વારા મળવા લાગી. વાસના તૂટવા લાગી. c. ફળોમાં શ્રીફળ, બીજોરું વગેરે ફળો ઉત્તમ ધન વધવા લાગ્યું. અને મન પ્રસન્ન બનવા લાગ્યું. જાતિનાં ગણાય છે. ધંધાનો રસ ઓછો થવા લાગ્યો અને પ્રભુભક્તિમાં D. અક્ષત,નૈવેધફળ આદિ દ્રવ્યોને પહેલાં દીલ વધુને વધુ ચોંટવા લાગ્યું. ઓ ભાઈ ! પ્રભુની થાળીમાં મૂકવાં. થાળીને બે હાથે પકડવી. નમોડહંતુ પૂજામાં શું નથી સમાયું તે સવાલ છે ‘એવરીથીંગ ઈઝ બોલી/દુહો બોલી/મંત્ર બોલીને પછી તે દ્રવ્યો પાટલા ઈન વન’ પરમાત્મ પૂજા છે. પર ચડાવવાં. ડબ્બીમાં હાથ નાખી ચોખા હાથમાં લઈ B. તે દિવસે આદ્રા નક્ષત્ર હતું. કેરી સીધો સાથીયો શરૂ કરવાને બદલે ઉપરોકત વિધિ ચૂસવાનો છેલ્લો દિવસ હતો. એક યુવાન પોતાના પ્રમાણે ક્રિયા કરવી. ફેમીલી સાથે પાલીતાણા આવ્યો હતો. એણે આખો | E. પૂજાનાં દ્રવ્યો નાભિથી નીચે ન રાખવાં બજાર ઘૂમી, ફરીને હાઈકલાસ કેરી પસંદ કરી. તથા મેલાં વસ્ત્રોમાં બાંધીને કે ઢાંકીને તે દ્રવ્યો ન થેલીમાં કેરી લઈને એ નિવાસસ્થાને આવ્યો. કેરીનો લાવવાં. રસ કાઢવાની તૈયારી થઈ અને એના મનના વિચાર F. અક્ષત/નૈવેદ્ય/ફળપૂજા પ્રભુની સન્મુખ બદલાયા. રે! આખી સીઝન ભરપેટ કેરીઓ ઉડાવી કરવી. છે તોય જીવ ધરાયો નથી, તો શું આજની આ કેરીઓ / ૯. ઘરેથી લાવેલા અષ્ટદ્રવ્યોથી પૂજા પૂર્ણ ચૂસવાથી જીવ ધરાઈ જવાનો છે ? જીવડા ! રહેવા દે થયા બાદ મનથી વિચારવું કે, હે પ્રભુ ! મારાથી શકય For 187 Parbat Page #103 -------------------------------------------------------------------------- ________________ તેટલાં ઉત્તમ દ્રવ્યો આપને ચડાવ્યાં પણ આથીયે પ્રભુ ! આપ જેવા આ દર્પણમાં દેખાઈ રહ્યા ઉત્તમ પ્રકારનાં જે દ્રવ્યો હોય તેને પણ હું મનવડે છો તેવા જ મારા દિલદર્પણમાં હરહંમેશાં દેખાતા આપને ચડાવું છું.' રહેજો. પ્રભુ ! દર્પણ ધરીને મારું દર્પ-અભિમાન પણ હવે હું આપને અર્પણ કરી દઉ છું. (૧) ચામરપૂજા ચામર વીઝ સુર મન રીઝે, વીઝ થઈ ઉજમાળ વસ્ત્રપૂજા ચામર પ્રભુ શિર ઢાળતા, કરતાં પુણ્ય ઉદય થાય || વસ્ત્રયુગલની પૂજના, સુરિયાભ સુરવરે કીધ | e પરમાત્માની સન્મુખ ચામર વીંઝતાં વિચારવું ત્રીજી પૂજા કરી અને, રત્નત્રય વર લીધ || પરમાત્માની પુષ્પપૂજા કર્યા બાદ બે સુંદર - હે રાજરાજેશ્વર ! આ ચામર આપના ચરણમાં વસ્ત્રો પ્રભુના મસ્તકે ચડાવીને વસ્ત્રપૂજા કરવાનો નમીને જેમ તરત જ પાછો ઉચે જાય છે. તેમ આપના વિધિ અનેક ગ્રંથોમાં જોવા મળે છે. સત્તરભેદી ચરણમાં લળી લળીને નમનારો હું પણ અવશ્ય પૂજામાં પણ ત્રીજા નંબરે વસ્ત્રયુગલ પૂજા આવે છે. ઊર્ધ્વગતિને પામીશ. પ્રભુજી ! પેલી સ્તવનપંકિત મને વસ્ત્ર ચડાવવાની વિધિ પણ આવે છે. પરંતુ યાદ આવી જાય છે. જિનાલયોમાં તે વિધિ પ્રમાણે વસ્ત્રપૂજા જોવામાં જિનજી ચામર કેરી હાર, ચલંતી એમ કહે રે આવતી નથી. લોલ, માહરા નાથજી રે લોલ, સારનાથ (બનારસ), ગયા, રાજગૃહી વગેરે | જિનજી જે નમે અમ પરે તે ભવિ, ઊર્ધ્વગતિ સ્થળોમાં બુદ્ધમંદિરોમાં આજે પણ વસ્ત્રપૂજા પ્રચલિત લહે રે લોલ, માહારા નાથજી રે લોલ. છે. અનેક બુદ્ધિષ્ટો સફેદ કોરાં વસ્ત્રો બુદ્ધપ્રતિમા પર ચડાવે છે. (2) દર્પણપૂજા આપણે ત્યાં વસ્ત્રપૂજા ભૂલાઈ જવાના કારણે પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણપૂજા વિશાળ | જયારે નવા કપડાંની ખરીદી કરવાનો પ્રસંગ ઉભો આત્મ દર્પણથી જુવે, દર્શન હોય તત્કાલ || થાય છે ત્યારે દીકરા-દીકરી-વહુરોને યાદ કરીને e પરમાત્માની સન્મુખ દર્પણ ધરતાં વિચારવું કે, તેમનાં કપડાં માટે કાપડ લેતા આવીએ છીએ પણ હે સ્વચ્છદર્શન ! હું જયારે અરીસામાં નજર કરું છું જિનેશ્વર પરમાત્મા યાદ આવતા નથી. હવેથી જયારે ત્યારે જેવો છું તેવો તત્કાલ દેખાઉં છું. પ્રભુ ! આપ પણ કાપડ ખરીદવાનો પ્રસંગ આવે ત્યારે સૌ પ્રથમ પણ એકદમ નિર્મલ અને સ્વચ્છ અરીસા જેવા છો, ઉંચી જાતના મલમલમાંથી પ્રભુ માટે બે અંગભૂંછણાં જયારે આપની સામે જોઉ છું ત્યારે હું ભીતરથી જેવો બની શકે તેટલું કાપડ તો અવશ્ય ખરીદવું અને છું તેવો દેખાઈ આવું છું. હે આદર્શ ! તારી સામે જોયા પરમાત્માને તે વસ્ત્રો ચડાવવાં. ત્યારબાદ જ પોતે પછી લાગે છે કે મારો આતમ સર્વત્ર કર્મનાં કર્દમથી નવાં વસ્ત્રો પહેરવાનો પ્રારંભ કરવો. ખરડાયેલો છે. તે વિમલદર્શન ! કૃપાનો એવો ધોધ દરેક જિનપૂજકો આ રીતે જે વસ્ત્રપૂજા કરતા વરસાવો કે જેના જલપ્રવાહમાં મારો કર્મકર્દમ રહે તો મંદિરમાં અંગભૂંછણાંનો કયારેય તોટો પડે ધોવાઈને સાફ થઈ જાય. નહિ. કેટલાક જિનાલયોમાં જે સાવ મસોતા જેવાં Jain Education international ats al use only Page #104 -------------------------------------------------------------------------- ________________ ફાટેલા અંગભૂંછણાં વપરાય છે તે વપરાતાં પણ બંધ થાય. અંગભૂંછણાં મેલાં, કધોણાં થાય કે ફાટી જાય તો તરત જ બદલી નાખવાં જોઈએ. ફાટેલું વસ્ત્ર કયારેય પણ પ્રભુને અંગે લગાડવું નહિ. | એક ગામમાં હું દર્શન કરતો હતો તે ઘડીએ એક ભાઈ હાથમાં એક ડૂચો લઈને અંગલુછણાં કરવા આવ્યા. મેં તે ડૂચાને ખુલ્લો કરાવ્યો તો તેમાં લગભગ દશથી બાર મોટાં મોટાં કાણાં પડેલાં હતાં અને કિનારો ફાટેલી હતી. ત્રણલોકના ધણીના દરબારમાં આવો ડૂચો જોઈને મારા હૃદયમાં વેદનાનો પાર ન રહ્યો. રે! હજારો રૂપિયાના શુટીંગ શટિંગ નૃત્ય સાથે પ્રભુને ચામર ઢાળવો. પીસ ખરીદનારા શ્રીમંતો પ્રભુભક્તિમાં આવા ડૂચા વાપરે તે શું શોભાસ્પદ છે ? દરરોજ નહિ તો કમસેકમ દર બેસતે મહિને કે પર્વ તિથિને દિવસે તો અવશ્ય બે વસ્ત્રોની (અંગ લૂંછણાંની) જોડ પ્રભુને ચડાવવી. વસ્ત્રપૂજાની વિધિ : વસ્ત્રપૂજા કરવા માટે એક થાળીમાં બે વસ્ત્રો મૂકી હાથમાં લઈ પ્રભુ સન્મુખ ઉભા રહેવું પછી ‘નમોડહંતું બોલી ઉપરનો દુહો તથા મંત્ર બોલી બેય વસ્ત્રો પરમાત્માના મસ્તક પર મૂકવાં અથવા ખુલ્લા કરીને બેય ખભા પર ઓઢાડવાં. (દુહો બોલ્યા બાદ મંત્ર બોલીને વસ્ત્રયુગલ ચડાવવું) સેવક ભાવે પ્રભુને પંખો વીંઝવો. () દ્વારજિનપૂજા | શ્રાદ્ધવિધિ, ધર્મ સંગ્રહ આદિ ગ્રંથોમાં જણાવ્યું છે કે સૌ પ્રથમ મૂળનાયક ભગવાનની પૂજા કરવી,તે પછી આસપાસનાં બિંબોની કરવી અને મંદિરમાંથી બહાર નીકળતાં છેવટે દ્વારજિન તથા સમવસરણ જિનની પૂજા કરવી. આરીસામાં પ્રભુનું મુખારવિંદ જોવું. PORNO www.jaintibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમસૂત્રમાં પણ વિજયદેવે ઉપર ચઢાવવો અને પરમાત્માની ડાબી બાજુએથી નીચે કારજિન/સમવસરણ જિનની પૂજા કર્યાનું વર્ણન ઉતારવો.. આવે છે. | આરતિ બુઝાવી શકાય પણ મંગળદીવો દ્વારજિન એટલે મંદિરના દરવાજાના બુઝાવાય નહિ. જાગતો જ રાખી દેવો. આરતિ બારસાખ પર કોતરેલી જિનમૂર્તિ. સમવસરણ જિન મંગળદીવો ઉતારી લીધા બાદ તેની પર કાણાંવાળું એટલે પ્રદક્ષિણામાં જિનાલયની ત્રણ બાજુનાં સરપોસ (ઢાંકણ) મૂકી રાખવું પણ આરતિ ખુલ્લી ન ગોખલામાં સ્થાપિત ત્રણ મંગલમૂર્તિ. રાખવી. આ રીતનું વિધાન શાસ્ત્રોમાં જોવા મળે છે. આજે ત્રણલોકના નાથની આરતિ ઉતરે ત્યારે પણ હાલ તેવી પ્રવૃત્તિ કયાંય જણાતી નથી. માત્ર પૂજારી કે બે-ચાર શ્રાવકો જ હાજર રહે છે. તે દ્વારજિનની પૂજા લગભગ કોઈ કરતું નથી અને બરાબર નથી. પરમાત્માની આરતિના સમયે આખો સમવસરણ જિનનાં ગોખલા તો કાચ લગાવી ફ્રેમથી સંઘ હાજર રહે એવી યોજના કરવી જોઈએ. ફીટ કરી દીધા હોય છે. દ્વારજિનાદિની પૂજાની આરતિ નાભિથી નીચે અને નાસિકાથી ઉપર ન પ્રવૃત્તિનો પુનઃ પ્રારંભ કરવા વિચારવું જરૂરી ગણાય. લઈ જવી. 5. આરતિ-મંગળદીવો : - અષ્ટપ્રકારી જિનપૂજા પૂર્ણ થયા બાદ આરતિ અને મંગળદીવો ઉતારવો. - આરતિ મંગળદીવો ઉતારતાં પહેલાં તેની પર તિલક કરવાં, નાડાછડી બાંધવી, પછી પુષ્પ, લવણ, પાણી હાથમાં લઈને ત્રણ વાર લૂણ ઉતારવું. ત્યારબાદ મસ્તકે પાઘડી કે ટોપી પહેરીને ખભે ખેસ ધારણ કરીને આરતિ ઉતારવી. (બહેનોએ ખભે ચુંદડી નાંખવી, માથે મોડીયો મૂકવો.) આરતિ ઉતારતાં શંખનાદ, ઘંટનાદ કરવા, બે બાજુ ચામર વીંઝવા અને મધુર કાવ્ય ગાતા-ગાતાં આરતિ ઉતારવી. ત્યારબાદ તે જ રીતે મંગળદીવો ઉતારવો. આરતિ/મંગળદીવો ઉતરે ત્યારે બે જણે બે બાજુ ધૂપધાણામાં ધૂપ લઈને ઉભા રહેવું. મંગળ દીવામાં ગોળ, કપૂર વગેરે પૂરવાં આરતિ-મંગળદીવો સૃષ્ટિક્રમથી કરવો એટલે પરમાત્માની જમણી બાજુએથી (આપણી ડાબી બાજુથી) આરતિ ઉતારતાં ખેસ, સાફો, ઘાટડી, મોડીયો અવશ્ય રાખવો.. dan Education internal For Private gosonal use only Page #106 -------------------------------------------------------------------------- ________________ સંધ્યા-આરતિના સમયે પ્રભુના છડીદારો આરતિ ઉતારતાં પૂર્વે લૂણ ઉતારવું. આરતિ ઉતારતાં ખેસ, સાફો, ઘાટડી, મોડીયો અવશ્ય રાખવો. આરતિ વખતે ચામર-પંખા, વીંઝવા, ઘંટનાદ શંખનાદ કરવા. Fore97 Poor www.painelibrary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ 6) અવસ્થા ત્રિક : બાલ્યાવસ્થાથી માંડીને નિર્વાણ પર્યતનું પ્રભુનું જીવન એક ચમત્કાર છે. કયાંય જેવા સાંભળવા ન અવસ્થા ત્રિક મળે એવી અચિંત્ય ઘટનાઓ પરમાત્માના જીવનમાં ઘટી છે. બાલ્યાવસ્થામાં દેવેન્દ્રો દ્વારા થયેલો પિંડસ્થ પદસ્થ રૂપાતીત જન્માભિષેક, યુવાવસ્થામાં નરેન્દ્રો દ્વારા થયેલો - T, રાજયાભિષેક અને આવા શાહી ઠાઠ વચ્ચે પણ જન્મઅવસ્થા e રાજયઅવસ્થા શ્રમણઅવસ્થા પરમાત્માનો ઉત્કૃષ્ટ કક્ષાનો ઉદાસીન ભાવ ! શ્રમણ અવસ્થા : જીવનની સાધના ! કૈવલ્યની પ્રાપ્તિ અને અંતે e અવસ્થા એટલે જીવનની ઘટનાઓ. માણસ પરિનિર્વાણ વગેરે દરેક ઘટનાઓ વારંવાર વિચારવા પોતાની જીંદગીની નાની મોટી ઘટનાઓને વર્ષો યોગ્ય છે. પ્રભુની કઈ અવસ્થાઓ કેવી રીતે સુધી વાગોળ્યા કરે છે. એપેન્ડીક્ષના નાનકડા વિચારવી તે તમને અવસ્થાત્રિક દ્વારા જાણવા મળશે. પરમાત્માના જન્મથી માંડીને નિર્વાણ સુધીની ઑપરેશનને બીજાઓ પાસે વારંવાર ગા ગા કરશે. ' પોતાના લગ્નપ્રસંગને વીડીયો કેમેરામાં કેચપ કરીને કુલ પાંચ અવસ્થાઓનો વિચાર આ ત્રિક દ્વારા કરવાનો છે. વર્ષો લગી ટી.વી. પર ડોળા ફાડીને જોયા કરશે. કરવા નાનકડા સ્વીટુનો દૂધ પીતો ફોટો પાડીને લેમીનેશન | અષ્ટપ્રકારી જિનપૂજા પૂર્ણ કર્યા બાદ કરાવીને દીવાલ પર ચીપકાવી રાખશે. સ્વીટી કે ભાવપૂજા (ચૈત્યવંદન) શરૂ કરતાં પહેલાં આ અવસ્થા સીલ્કી રડશે તો તેનો અવાજ ટેપ કરી રાખશે. કોક | - ત્રિકનું ભાવન કરવાનું છે. સભામાં હારતોરા થયા હશે તેના ફોટા દિવસમાં | પરમાત્માની વિભિન્ન-અવસ્થાઓને યાદ દશવાર જોયા કરશે. જુવાનીમાં પોતાના વાળ કેવા જ કરવા માટે પરિકરમાં રહેલાં વિવિધ ચિહ્નોનું સરસ હતા અને પોતાની કાયા કેવી હેન્ડસમ હતી. આલંબન લેવામાં આવે છે. એની વાતો કરતાં એંસી વરસે પણ માણસ થાકતો 1) પિંડસ્થ અવસ્થાનો ભેદ નથી . કયારેક પોતાના રૂપની ડંફાસો મારશે તો (જન્મ, રાજય, શ્રમણ) કયારેક પોતાની બહાદુરીની, શૂરવીરતાની A. જન્મઅવસ્થા : દેવાધિદેવની પ્રતિમા ફિશીયારીઓ માર્યા કરશે. આમ માણસ પોતાની ઉપર રહેલ પરિકરમાં હાથી પર બેઠેલા દેવોને તથા જાતને જ જોયા કરે છે. વિચાર્યા કરે છે. વર્ણવ્યા કરે હાથીની સૂંઢમાં રહેલા કળશને જોઈને પરમાત્માની છે. એને કયારેય જગત્પતિ યાદ આવતા નથી. જન્મઅવસ્થા વિચારવી. | આપણી જાતના ઘણા વિચાર કર્યા. હવે હે પરમાત્મા ! ત્રણ જ્ઞાન સાથે આપ જયારે જગત્પતિની અવસ્થાનો વિચાર કરવાનો છે. માતાના ઉદરમાં પધારો છો ત્યારે ક્ષણભર વિશ્વના સ્વઅવસ્થાનો વિચાર કર્મબંધનું કારણ છે જયારે જીવાત્માઓને સુખનું સંવેદન થાય છે. માતાને પરમાત્માની અવસ્થાનો વિચાર કર્મવિચ્છેદનું કારણ અનુપમ ચૌદ-ચૌદ મહાસ્વપ્નોનું દર્શન થાય છે. છે. સ્વઅવસ્થાનો વિચાર એ આર્તધ્યાન છે. જયારે ઈન્દ્ર મહારાજાનું અચલ સિંહાસન પણ ચલાયમાન પરમાત્માની અવસ્થાનો વિચાર એ ધર્મધ્યાન છે. થાય છે. ઈન્દ્ર મહારાજા રત્નજડિત મોજડીને ઉતારી - For Private 92 rsonal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ દઈ સાત કદમ આગળ વધીને શક્રસ્તવ વડે આપની જેવા રંક સેવકોનો પરમ આધાર પણ આ જ છે.” સ્તુતિ કરે છે. તિર્યકર્જુભક દેવતાઓ દટાયેલાં હે વિભુ! બાલ્યાવસ્થાથી ઈન્દ્રોનાં આવાં પ્રાચીન નિધાનોને લાવીને રાજભંડાર છલકાવી દે છે. સન્માન અને સત્કાર મળવા છતાંય આપના અંતરને ગર્ભમાં રહૃાા રહૃાા પણ આપ વિશ્વસ્થિતિનું અભિમાનનો લેશ પણ સ્પર્શ થઈ શકતો નથી. ધન્ય અવલોકન કરતાં સદા ઉદાસીન ભાવને ધારણ કરો છે આપના શૈશવને! ધન્ય છે આપના છો. અનાસક્તભાવને ! ધન્ય છે આપને ! ધન્ય છે હે વિશ્વોપકારક વિભુ ! જયારે આપ જન્મ આપની જનેતાને ! પામો છો, ત્યારે મહાસૂર્યની જેમ સર્વત્ર સુખનો જન્માદિ પાંચેય અવસ્થાઓને ભાવવા માટે પ્રકાશ રેલાવો છો. અરિહંત વંદનાવલીના ચૂંટેલા શ્લોકો યથાસ્થાને e આપનો જન્મ થયાની જાણ થતા ૫૬ મૂકયા છે, જે કંઠસ્થ કરી લેવા. દિગ્ગકુમારિકાઓ જન્મોત્સવ કરવા માટે દોડી આવે છે. વાયુ વિકર્વીને જન્મસ્થળની આસપાસ એક જન્મઅવસ્થાના શ્લોકો યોજન પ્રમાણ ભૂમિ સાફ કરે છે. સુગંધી જલનો (મંદિર છો મુક્તિતણા) છંટકાવ કરે છે. ત્રણ કદલીગૃહ (કેળનાં ઘર) જે ચૌદ મહાસ્વપ્નો થકી નિજમાતને હરખાવતા, બનાવીને આપને તથા આપની માતાને સ્નાન વળી ગર્ભમાંથી જ્ઞાનત્રયને ગોપવી અવધારતા, કરાવીને વસ્ત્ર અલંકાર પહેરાવે છે. અરણીનાં કાષ્ટ ને જન્મતાં પહેલાં જ ચોસઠ ઈન્દ્ર જેને વંદતા, ઘસી, અગ્નિ પેટાવી, ચંદનનો હોમ કરી, રક્ષાપોટલી એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. 1, બાંધે છે. મગલ અને કૌતુકાદિ કરી ભક્તિભાના હય મહાયોગના સામ્રાજયમાં જે ગર્ભમાં ઉલ્લાસતા, યથાસ્થાને પાછી ફરે છે. ને જન્મતાં ત્રણ લોકમાં મહાસૂર્ય સમ પરકાશતા, | સૂતિકર્મ પૂર્ણ થયા બાદ ઈન્દ્ર મહારાજા જે જન્મકલ્યાણક વડે સૌ જીવને સુખ અર્પતા. 2. સમગ્ર પરિવાર સાથે પધારે છે. પંચરૂપ કરીને, હે છપ્પન દિગ્ગકુમરી તણી સેવા સુભાવે પામતા, પ્રભ ! આપને મેરશિખર પર લઈ જાય છે. ગંગોદક, દેવેન્દ્ર કરસંપટ મહીં ધારી જગત હરખાવતો, ગંધોદક, ક્ષીરોદક, તીર્થોદક મંગાવીને ૧ કરોડ ૬૦ મેરશિખર સિંહાસને જે નાથ જગના શોભતા. 3. લાખ કળશો વડે આપને પૂજે છે. દેવદુંદુભિના નાદ કુસુમાંજલિથી સુર અસુર જે ભવ્ય જિનને પૂજતા, ગજવે છે, ગીતગાન અને નૃત્ય કરે છે. જન્માભિષેક ક્ષીરોદધિના હવણજલથી દેવ જેને સીંચતા, પૂર્ણ કરીને પુનઃ માતાની પાસે આપને પધરાવે છે. વળી દેવભિ નાદ ગજવી દેવતાઓ રીઝતા. 4. અને ભક્તિસભર હૃદયે ઈન્દ્ર મહારાજા માતાને મઘમઘ થતા ગોશીષ ચંદનથી વિલેપન પામતા, જણાવે છે કે – દેવેન્દ્ર દૈવી પુષ્પની માળા ગળે આરોપતા, પુત્ર તમારો, સ્વામી અમારો, અમ સેવક આધાર’ કુંડલ, કડાં, મણિમય ચમકતાં હાર મુકુટ શોભતા. 5. “હે જગતજનની ! હે વિશ્વદીપકને ધરનારી ! ને શ્રેષ્ઠ વેણ મોરલી વીણા મૃદંગતણા ધ્વનિ, હે રત્નકુક્ષી ! આ બાળક તમારો પુત્ર ભલે હોય વાજિંત્ર તાલે નૃત્ય કરતી કિન્નરીઓ સ્વર્ગની, પરંતુ અમારો સ્વામી પણ આ જ છે. અને અમારા હર્ષેભરી દેવાંગનાઓ નમન કરતી લળી લળી. 6. For Pr93 Persalise only Page #109 -------------------------------------------------------------------------- ________________ B. રાજયાવસ્થા : પરિકરમાં માળા પકડીને થાય છે અને આ પ્રમાણે વિનંતિ કરે છે, “જય જય ઉભેલા દેવાત્માઓને જોઈને, પરમાત્માની નંદા ! જય જય મુદ્દા ! જય જય ખનિય વર રાજયાવસ્થા વિચારવી. વસહા ! હે પરમતારક પ્રભુ ! આપ જય પામો, જય હે રાજરાજેશ્વર ! આપ રાજયકુલમાં જ જન્મ પામો ! હે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ ઋષભ સમાન પ્રભુ ! પામ્યા હતા. આજન્મ આપ વિશાળ સત્તા અને આપ જય પામો, જય પામો ! હે ત્રણ લોકના સમૃદ્ધિના સ્વામી હતા. બાલ્યવયમાં અનેક નાથ ! આપ બોધ પામો ! આપ સંયમધર્મને રાજકુમારો આપની દોસ્તી કરીને સદા સેવક બનીને સ્વીકારો ! કર્મ ખપાવી કેવલજ્ઞાનને પ્રાપ્ત કરો અને રહેતા હતા. પાંચ પ્રકારનાં ઈન્દ્રિયસુખો હાજર હોવા સકલ જગતના જીવોનું હિત કરનારા ધર્મતીર્થની છતાં એમાં આપ કયાંય લેપાયા ન હતા. વિરાટ સ્થાપના કરો ! ' રાજયલક્ષ્મી મળવા છતાંય ભોગી ન બનતાં આપે હે પ્રભુ ! વર્ષીદાન દ્વારા જગતનું દ્રવ્ય યોગી બનવાનું પસંદ કર્યું હતું. દારિદ્રય દૂર કરીને આપ સંયમ માર્ગે પ્રયાણ કરો છો, વિવાહનું મીંઢળ અને રાજયનું તિલક ધારણ ત્યારે ઈન્દ્રાદિક દેવો દીક્ષાઅભિષેક મહોત્સવ કરીને પણ આપે કર્મનું કાસળ કાઢવાનું જ કામ કર્યું ઉજવવા દોડી આવે છે. વિરાટ પાલખીમાં આપને હતું. યુવાવસ્થામાં આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવને ધારણ બેસાડી પોતાના ખભે ઉચકીને જ્ઞાતખંડાદિ ઉદ્યાનોમાં કરનારા ઓ રાજરાજેશ્વર ! આપના ચરણે કોટિ લઈ આવે છે. કોટિ વંદન ! . હે વિભુ ! આપ ત્યારે સર્વ અલંકારોનો ત્યાગ કરી પંચમુષ્ટિ લોચ કરી, સર્વવિરતિધર્મને સ્વીકારો રાજયાવસ્થાના શ્લોકો છો. તે જ ઘડીએ ‘નમો સિદ્ધાણં' પદનો ઉચ્ચાર મૂછ નથી પામ્યા મનુજના પાંચ ભેદે ભોગમાં, કરતાં જ આપ ચોથું મન:પર્યવજ્ઞાન સંપ્રાપ્ત કરો છો. ઉત્કૃષ્ટ જેની રાજયનીતિથી પ્રજા સુખચેનમાં, શ્રમણ જીવન સ્વીકારીને ઘોર ઉપસર્ગો પરિસહોને વળી શુદ્ધ અધ્યવસાયથી જે લીન છે નિજભાવમાં, 1. સહન કરીને અંતે આપ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરો છો. પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે સહજ વર વિરાગવંત, ને દેવલોકાંતિક ઘણી ભક્તિ થકી કરતા નમન, જેને નમી કૃતાર્થ બનતા ચારગતિના જીવગણ. 2. આવો પધારો ઈષ્ટવસ્તુ પામવા નરનારીઓ, એ ઘોષણાથી અર્પતા સાંવત્સરિક મહાદાનને, 1, પરમાત્માની જન્મ અવસ્થા, મેરૂશિખરપર ઈન્દ્રો ને છેદતા દારિદ્રય સૌનું દાનના મહાકલ્પથી. 3. દ્વારા અભિષેક 2. પ્રભુની રૂપાતીત અવસ્થા, નિર્વાણ c. શ્રમણ અવસ્થા : પરિકરમાં રહેલ 3. પ્રભુની રાજય અવસ્થા રાજયાભિષેક જિનપ્રતિમાજીનું મુંડમસ્તક (કેશરહિત) જોઈને 4. પ્રભુની શ્રમણ અવસ્થા, દીક્ષા સ્વીકાર પરમાત્માની શ્રમણ અવસ્થા વિચારવી. 5. પ્રભુની પદસ્થ અવસ્થા, સમવસરણ. | હે મુનીશ્વર ! આપના દીક્ષા અવસરની જાણ થતાં નવલોકાંતિક દેવો આપની સેવામાં ઉપસ્થિત | 94 - Page #110 -------------------------------------------------------------------------- ________________ 95 www.ijalnelibrary.org Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ અવસ્થાના શ્લોકો | દુર્મચક્રની સ્થાપના કરે છે. નવ સુવર્ણકમળ પર પગ દીક્ષા તણો અભિષેક જેનો યોજતા ઈન્દ્રો મળી, સ્થાપિત કરતા આપ સમવસરણમાં પધારીને શિબિકા સ્વરૂપ વિમાનમાં વિરાજતા ભગવંતશ્રી, માલકોશ આદિ રાગમાં દેશના દેવાનો પ્રારંભ કરો અશોક, પુન્નાગ, તિલક, ચંપા વૃક્ષ, શોભિત વનમહી. 1. છો. દેવતાઓ તે સમયે વાંસળીઓ વડે પાર્શ્વ સંગીત શ્રી વજૂધર ઈન્દ્ર રચેલા ભવ્ય આસન ઉપરે, લગાડ 3 વગાડે છે. આપની દેશનાનું અમૃતપાન કરતાં હજારો બેસી અલંકારો ત્યજે દીક્ષા સમય ભગવંત જે, નરનારીઓના હૃદયમળ ધોવાઈ જાય છે. બીજબુદ્ધિના ધણી ગણાતા ગણધર ભગવંતના જે પંચમુષ્ટિ લોચ કરતા કેશ વિભુ નિજ કરવડે. 2. આત્માઓ દેશનાથી પ્રતિબોધ પામી પ્રવ્રજયા સ્વીકારે લોકાગ્રગત ભગવંત સર્વે સિદ્ધને વંદન કરે, 'છે.- ત્રિપદીને પ્રાપ્ત કરી દ્વાદશાંગીની રચના કરે છે. સાવધ સઘળા પાપયોગોના કરે પચ્ચખાણને, માન, ગણધરોના મસ્તકે વાસનિક્ષેપ કરીને આપ જે જ્ઞાન-દર્શનને મહાચારિત્ર ૨નત્રયી ગ્રહ. 3. ચતુર્વિધસંઘની સ્થાપના કરો છો. કુંજર સમા શુરવીર જે છે સિંહસમ નિર્ભય વળી, અનંત ઉપકારોની હેલી વરસાવનારા હે ગંભીરતા સાગર સમી જેના હૃદયને છે વરી, વિભુ! આપનાં પાદકમળમાં અમારી કોટિ કોટિ જેના સ્વભાવે સૌમ્યતા છે પૂર્ણિમાના ચંદ્રની. 4. વંદના ! જે શરદઋતુનાં જળસમા નિર્મળ મનોભાવો વડે, ઉપકાર કાજ વિહારકરતા જે વિભિન્ન સ્થળો વિષે, . પદસ્થ અવસ્થાના શ્લોકો જેની સહનશક્તિ સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે. 5. આ જે પૂર્ણ કેવળજ્ઞાન લોકાલોક ને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેરો પાર કો નવ પામતું, બહુ પથનો જયાં ઉદય છે એવા ભવિકના દ્વારને, એ પ્રાપ્ત જેણે ચારઘાતી કર્મને છેદી કર્યું. 1. પાવન કરે ભગવંત નિજ તપ છઠ્ઠ અઠ્ઠમ પારણે, સ્વીકારતા આહાર બેંતાલીસ દોષ વિહીન જે. 6. જે ૨જતસોનાને અનુપમ રત્નના ત્રણ ગઢ મહી. સુવર્ણના નવપધમાં પદકમલને સ્થાપન કરી, (2) પદસ્થ અવસ્થા : ચારે દિશા મુખ ચાર ચાર સિંહાસને જે શોભતા. 2. પરિકરમાં ઉપરના ભાગમાં રહેલી કલ્પવૃક્ષની મહાસર્ય સમ તેજસ્વી શોભે ધર્મચક્ર સમીપમાં, પાંદડીઓ તેમ જ અષ્ટપ્રાતિહાર્યનાં ચિહ્નો જોઈને ભૂમંડલે પ્રભુપીઠથી આભા પ્રસારી દિગંતમાં, પરમાત્માની પદસ્થ અવસ્થા વિચારવી. ચોમેર જાનું પ્રમાણ પુષ્પો અર્થ જિનને અર્પતા. 3. હે યોગીશ્વર ! આપને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ ઈન્દ્રાદિ દેવો દોડી આવે છે. રજત, સોના જયાં દેવદુંદુભિ ઘોષ ગજવે ઘોષણા ત્રણલોકમાં, અને મણિરત્નોથી યુક્ત એવાં ત્રણ ગઢવાળા ત્રિભુવન તણા સ્વામીતણી સૌએ સુણો શુભદેશના, સમવસરણની રચના કરે છે. વચ્ચે અશોકવક્ષને પ્રતિબોધ કરતા દેવ માનવને વળી તિર્યંચને. 4. સ્થાપે છે. ચારેકોર ત્રણ-ત્રણ છત્ર લટકાવે છે. જેને નમે છે ઈન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સહુ, દેવભિના નાદ ગાવે છે. પુષ્પવૃષ્ટિ કરે છે. ચારે જેનાં ચરણને ચક્રવર્તી પૂજતા ભાવે બહુ, દિશામાં સિંહાસન સ્થાપિત કરે છે. ઈન્દ્રધ્વજ અને જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હસ્યા. 5. Jan Education Internet Bivate 96 Soal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૩) રૂપાવીત અવસ્થા : - સુસફળ બનાવવા કાજે ચાલો એ બાકી રહેલી પાંચેય પરિકરમાં કાઉસ્સગ્નમુદ્રામાં ઉભેલી બે ત્રિકોને ક્રમશઃ વિચારીએ.). જિનપ્રતિમાઓને જોઈ પરમાત્માની સિદ્ધ અવસ્થા વિચારવી. (6) દિશાત્યાગ ત્રિક : હે પરમાત્માનું ! જગત્ પર ઉપકાર કરતાં દિશાત્યાગ ત્રિક કરતાં જયારે આપનું આયુષ્યકર્મ ક્ષીણ થવા આવે છે ત્યારે આપ શૈલેશીકરણ કરી, સર્વ કર્મોને ખપાવી, જમણી દિશા ડાબી દિશા પાછળની દિશા શાશ્વત સુખ અર્પતી, સિદ્ધિગતિને પ્રાપ્ત કરો છો, 1. આપણી જમણી. બાજુની દિશામાં સાદિ અનંતકાળ પર્યત અક્ષય સુખોમાં મહાલતા, જેવાનો ત્યાગ કરવો. સ્વભાવમાં ૨મણ કરતા આપ આખાય વિશ્વને 2. આપણી ડાબી બાજુની દિશામાં જવાનો નિહાળો છો. નમસ્કાર હો આપના એ નિષ્કલંક ત્યાગ કરવો. સિદ્ધસ્વરૂપને ! 3. આપણી પાછળની બાજુની દિશામાં રૂપાનીત અવસ્થાના શ્લોકો જોવાનો ત્યાગ કરવો. હર્ષે ભરેલા દેવનિર્મિત અંતિમ સમવસરણે, ચૈત્યવંદનનો પ્રારંભ કરતાં પૂર્વે જે દિશામાં જે શોભતા અરિહંત પરમાત્મા જગતઘર આંગણે, દેવાધિદેવ બિરાજમાન છે. તે સિવાયની બાકીની જે નામના સંસ્મરણથી વીખરાય વાદળ દુ:ખનાં. 1. ત્રણેય દિશામાં જોવાનો પરિત્યાગ કરવો તેનું નામ છે. જે કર્મનો સંયોગ વળગેલો અનાદિ કાળથી, દિશાત્યાગ ત્રિક. ત્રણેય દિશામાં લેવાનો પરિત્યાગ તેથી થયા જે મુકત પૂરણ સર્વથા સદ્દભાવથી, થવાથીચિત્તને ભટકવાનું બંધ થાય છે. ખોટા વિચારો રમમાણ જે નિજરૂપમાં સર્વજગતનું હિત કરે. 2. અટકી જાય છે, પ્રભુભક્તિમાં આપોઆપ તલ્લીનતા પેદા થાય છે. જે નાથ ઔદારિક વળી તૈજસ તથા કાર્મણ તનુ, કોઈપણ માણસ સાથે વાત કરતાં જે આડે એ સર્વને છોડી અહિ પામ્યા પરમપદ શાશ્વતું, . 7 અવળે જોયા કરીએ તો સામા માણસનું અપમાન જે રાગદ્વેષ જળભર્યા સંસારસાગરને તર્યા. 3. કરવા બરાબર છે. તેમ પ્રભુની સ્તવના કરતાં ડોળા શૈલેશીકરણે ભાગ ત્રીજે શરીરનાં ઓછાં કરી, ભમાવ્યા કરવા એ પણ ભગવાનનું અપમાન કરવા પ્રદેશ જીવના ઘન કરી વળી પૂર્વધ્યાન પ્રયોગથી, બરાબર છે. ધનુષ્યમાંથી છૂટેલ બાણ તણી પરે શિવગતિ લહી. 4. આ ત્રિકનું જો યથાર્થ રીતે પાલન કરવામાં નિર્વિઘ્ન સ્થિરને અચલ અક્ષય સિદ્ધિગતિ એ નામનું આવે તો આજે જે યુવાનોની ફરીયાદ આવે છે કે છે સ્થાન અવ્યાબાધ જયાંથી નહિ પુનઃ ફરવાપણું. અમારું મન મંદિરમાં પણ સ્થિર રહેતું નથી. તેનું એ સ્થાનને પામ્યા અનંતા ને વળી જે પામશે. 5. નિરાકરણ જરૂર થઈ જશે. આંખને જે ભટકતી રાખશો, વીતરાગમાં જે એકાકાર નહિ બનાવો તો એ (હવે બાકી રહેતી પાંચેય ત્રિકો ચૈત્યવંદન રાગનાશિકાર શોધતી રહેશે અને સાથે પોતાના પ્રિય સાથે જ સંલગ્ન છે. ભાવપૂજા સ્વરૂપ ચૈત્યવંદનાને મિત્ર મનને પણ ભટકાવતી જ રહેશે. For Prins Personal use only Page #113 -------------------------------------------------------------------------- ________________ દિશાત્યાગ : કેટલાક કથાપ્રસંગો : A. સંત મલેક નમાજ પઢી રહૃાા હતા. તેની આંખ બહુ નાજુક અવયવ છે. એમાં કંઈક સામે એક સુંદર ઈરાની ગુલાબી ગાલીચો બીછાવેલો પડે તો ઉપાધિનો પાર ન રહે. જરીક મરચાનો કણ હતો. ખુદાની બંદગી ચાલુ કરી. ત્યાંથી એકાએક પડે. સ્ટેજ કસ્તર પડે કે લગાર ધૂળ પડે તો કેવી ઝેમ્બન્નિસા નામની એક રાજપુત્રી દોડતી પસાર થઈ વેદના થાય એ સહુ જાણે છે. પણ સબૂર ! આંખમાં ગઈ. ત્યારે તેના કાદવવાળા પગે પેલા ગાલીચાને કંઈક પડે એના કરતાંય આંખ કયાંક પડે તો આફત રગદોળી નાખ્યો. આ વાતનું ભાન તેને ન રહ્યાં કેમકે ઉતર્યા વિના ન રહે. માણસ આંખમાં કશું ન પડે તેનું તે પોતાના પતિને મળવા માટે આતુર હતી. પતિને ધ્યાન રાખે છે પણ આંખ કયાંય ન પડે તેનું ધ્યાન મળી થોડી વારે જયારે તે પાછી વળી ત્યારે નમાજ નથી રાખતો. રે ! આંખને કયાંય નાખવાની અને પઢી રહેલા સંત મલે કે તેને ધમકાવતાં કહાં કે, “તને આંખ મારવાની તો એને ભારે આદત પડી છે. દિવસ આટલું પણ ભાન ન રહ્યાં? આ સુંદર ગાલીચાને તે દરમ્યાન સતત એ ડોળા ભમાવતો જ રહે છે. કૌન કાદવથી ખરડી નાખ્યો. બેટા! જરા જોઈને ચાલે તો આયા, કૌન ગયા, કૌન બેઠા, કૌન બોલા અને બધું શું વાંધો આવે ?” ધ્યાન રાખવાનું કામ માણસ વગર પગાર કરે છે. ઝેબુન્નિસાએ જણાવ્યું કે, સંત ! મને માફ ‘કેટલાક તો પાનના ગલ્લે, દેશના ઓટલે, દુકાનના કરો. હું મારા ખાવિંદને મળવા માટે એવી તો પાટીયે અને રોડના કોર્નર પર અડ્ડા લગાવીને બેસતા ગુમભાન બની ગઈ હતી કે, ન તો હું આપને જોઈ હોય છે. વહેતા નદીના પાણી પર જેમ બગલો શકી. ન તો આપના ગાલીચાને જોઈ શકી પણ ઓ માછલી પર ચાંપતી નજર રાખીને બેસે તે રીતે તે રીતે સંત ! હું આપને પૂછું કે ખુદાની બંદગીમાં લીન કેટલાક અડ્રાબાજો મીંટ માંડીને બેસી રહેતા હોય છે. તે બનેલા આપને દોડતી ઝેબુન્નિસા, આ ઈરાની ન માલુમ કેટલાં ચીકણાં ગલીચ કમ તે લોકો ગાલીચો અને પગનો કાદવ આ બધું શી રીતે દેખાયું. બાંધતા હશે. ? મૌલવીજી ! ખાવિંદની યાદમાં હું દુનિયા આખી - ખેર ! પ્રભુના મંદિરમાં મન વાયરે ન ચડી ભૂલી ગઈ પણ ખુદાની બંદગીમાં આપ ગાલીચા જેવી જાય એટલા માટે આંખને સલામત રાખવાની જરૂર ચીજ પણ ન ભૂલી શકયા. છે. ગુજરાતીમાં કહેવત છે કે‘દેખવું નહિ અને દાઝવું B. એક સંત જયારે સાધના કરવા બેસતા નહિ.' આપણી સન્મુખ જે દિશામાં ત્યારે એવા એકાકાર બની જતા કે તેમના શરીર પરમાત્મા બિરાજયા હોય તે દિશામાં જે નજર પરથી સર્પ ચાલ્યા જતાં તોયે તેમને ખબર ન પડતી કે રાખવી આસપાસની અને પાછળની દિશામાં જવાની શરીર પર શું થઈ રહ્યાં છે. એટલું જ નહિ પણ માંડવાળ કરવી. આ કામ જરીક કપરું છે. મુશ્કેલ છે. તે કયારેક તો તેમણે પહેરેલું કૌપીન પણ છૂટી જતું હોય સતત રખડું બની ગયેલી આંખો પર અંકુશ મૂકવો તેમને ભાન રહેતું ન હતું. મંદિરના પૂજારીઓ જરીક કઠણ જરૂર છે પણ પુરૂષાર્થ કરવામાં આવે તો આવીને તેમનું છૂટી ગયેલું કૌપીન ઠીક કરી દેતા. સફળતા અચૂક મળશે. કમસેકમ જિનાલયમાં તો c. એક સંતને બરડામાં તીર વાગ્યું હતું. એ આઈ કંટ્રોલ કરે જ છૂટકો છે. માંસમાં એવું તો જામ થઈ ગયેલું કે સંતને બેભાન 982 Special use only Page #114 -------------------------------------------------------------------------- ________________ કર્યા વિના ખેંચી શકાય નહિ. પણ એ સંતે બેફીકર જણાવી દીધું કે, હું જયારે ધ્યાન કરવા બેસું ત્યારે ખેંચી લેજો. પ્રભુમાં ઓગળી ગયા બાદ તમે ગમે તે કરશો તોય મને કશી જ પીડા નહિ થાય. કેવી અદ્ભુત તલ્લીનતા ! (7) પ્રમાર્જનાં ત્રિક : પ્રમાર્જના ત્રિક ૩ વાર ૩ વાર ૩ વાર ભૂમિનું હાથ-પગનું મસ્તકનું પ્રમાર્જન પ્રમાર્જન પ્રમાર્જન પ્ર = ઉપયોગપૂર્વક, માર્જના = પંજવું. ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં ખેસના છેડા વડે ચૈત્યવંદન કરવા માટે બેસવાની જગ્યાનું ત્રણ વાર પ્રમાર્જન કરવું તેનું નામ પ્રમાર્જના ત્રિક. આ ત્રિકના પાલન માટે ખેસના છેડા ઓટયા વિનાના, છૂટા રેસાવાળા રાખવા જોઈએ , જેથી લાંબા લટકતા કોમળ છેડા વડે સારી રીતે જયણા કરી શકાય. તેમ જ ખમાસમણ દેતાં સંડાસા (હાથ પગ વગેરે શરીરના અવયવો) પણ પૂંજી શકાય. ૩ દિશામાં લેવાનું બંધ કરી માત્ર પ્રભુ સામે નજર પ્રમાર્જના : વિશ્વમાત્રના તમામ જીવ-જંતુઓ, પશુઓપ્રાણીઓ અને પંખીઓના જીવનનો આધાર માનવ છે. માનવના હૈયે દયા ન હોય તો આ બધા જ જીવો પરેશાન અને હેરાન થાય. કયારેક મોત પણ પામે. માનવ દયાળુ રહે ત્યાં સુધી જ આ બધા જીવોનું જીવતર સલામત છે. અન્યથા માનવ કયારે કોનો વિનાશ કરી નાખે તે કહી શકાય નહિ. - આજે પ્રયોગશાળાઓમાં લાખો વાનરો, સસલાં, દેડકાં પર કારમી સીતમો ગુજારવામાં આવે ચૈત્યવંદનમાં જમીનપર બેસતાં પહેલાં ૩ વાર ભૂમિનું પ્રમાર્જન કરવું. Page #115 -------------------------------------------------------------------------- ________________ છે. પોસ્ટ્રીફાર્મોમાં મરઘાં, બતકોની જીવતાં ચાંચો પ્રસ્તુત ત્રિક દ્વારા આપણે તેનો અમલ કરતાં અને પાંખો કાતરી નંખાય છે. સરકસમાં વાઘ, સિંહ શીખીએ. પર ભયાનક જુલ્મો વર્તાવાય છે. ક્રુર બનેલા માનવે પશુઓની કઈ સતામણી બાકી રાખી છે ? રે હવે તો કેટલાક કથાપ્રસંગો : વિકલેન્દ્રિય જીવોની પણ દશા બેઠી છે. માણસની A. સમાય્ કુમારપાલને ધમોંપદેશ આપવા આતતાયી બનવા માંડયો છે. કીડી, મંકોડા, વાંદા, માટે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય તીડઘોડા, અળસીયા આદિ જંતુઓની પણ વિવિધ ર. હેમચન્દ્રાચાર્ય મહારાજ એક વાર રાજસભામાં વેરાઈટીઝ બનાવીને બે હાથે ખાવા મંડયો છે. આ પધાર્યા. પૂજયશ્રીનું આસન બિછાવતાં પૂર્વે શિષ્ય કુર, ઘાતકી અને અમાનુષી માનવોથી જૈન સદૈવ : રજોહરણ વડે ત્રણ વાર ભૂમિનું પ્રમાર્જન કર્યું. જુદો તરી આવે છે. પ્રભુ મહાવીર દેવે ઉપદેશેલા તે જોઈને કુમારપાલે પૂજયશ્રીને કહ્યું, હે દયાના ઝરણાં હજુય જૈનોના અંતરમાં વહી રહ્યા છે. કૃપાળુ ! આટલું સુંદર, સુઘડ અને સ્વચ્છ સ્ફટીક જૈનોએ જ આ હળાહળ કલિયુગમાં પણ અનેક રત્નનું ભૂમિતલ છે. અહિં તો જીવહિંસા થવાનો પાંજરાપોળો ઉભી કરી છે. લાખો રૂપિયા ખર્ચીને સવાલ જ નથી પછી આ પ્રમાર્જન કરવાની શી જરૂર ? આજે પણ મુંગા, અબોલ જીવોનો નિર્વાહ જૈનસંઘ પૂજયશ્રીએ કહ્યું “કુમારપાલ! સાવધાન રહે તે સાધુ.” કરી રહૃાો છે. ભૂમિતલ સ્વચ્છ હોવા છતાં કયારેક | વિ.સં. ૨૦૪૧-૪૨-૪૩માં ગુજરાતમાં આકસ્મિક રીતે જીવજંતુ આવી જવાનો સંભવ રહે પડેલા ત્રિવય દુષ્કાળમાં જૈનસંઘે કરોડો રૂપિયાના છે. માટે જીવ ન હોય તોય જયણા કરતા જ રહેવાનું. ફંડ કરીને મરતા પશુઓના પ્રાણ ઉગાર્યા હતા. હજુ સરહદ પર યુદ્ધ હોય કે ન હોય પણ સૈનિક તેનું નામ આજે પણ ગામડે ગામડે પંખીઓને ચણ નંખાય છે. છે, જે રાઈફલ સાથે સદા એટેન્શન હોય. કૂતરાંને રોટલા નંખાય છે. મહાજન પાસે કૂતરાં B. એકવાર એક ગુરુમહારાજે પોતાના કબૂતરાંનાં ખેતરો હયાત છે. કયાંક કયાંક જીવાતઘરો શિષ્યને વસ્ત્ર પહેરતાં પૂર્વે જયણા કરવા જણાવ્યું. પણ જોવા મળે છે. જેમાં ઘરમાં અનાજ સાફ કરતાં અવિનયી શિષ્ય સામો જવાબ આપતાં ગુરુને સાફ નીકળેલા જીવડાને રાખવામાં આવે છે. એક નાનામાં જણાવી દીધું કે, વારંવાર શું જો જો કર્યા કરવાનું? નાના જીવની દયા પણ જૈનસંઘ કરતો આવ્યો છે. હમણાં તો વસ્ત્રોનું પડિલેહણ કર્યું છે, એટલામાં જીવ આવા દયાળુ જૈનો જયારે ધર્મક્રિયાનો આરંભ કયાંથી આવી જવાનો છે? કરે ત્યારે જાણતાં અજાણતાં પણ પોતાની ક્રિયા વડે ગુરુ મૌન રહૃા. કિન્તુ દૈવયોગે તે કપડું પેલા કોઈ જીવની હિંસા ન થઈ જાય માટે સતત પૂંજવા શિષ્ય જેવું હાથમાં લીધું કે ધાડ કરતા અંદર ભરાયેલો પ્રમાર્જવાનો ઉપયોગ રાખતા. નાગ હસ્યો. ખભે ખેસ નાખતા અને જયારે કયાંય પણ c. પ્રતિક્રમણ કરવા આવેલા એક શ્રાવકે બેસવા ઉઠવાનો પ્રસંગ પડે તો ખેસના કોમળ કટાસણું પાથરતાં પહેલાં ચરવલાથી ત્રણ વાર જગ્યા છેડાઓ વડે તે ભૂમિનું, શરીરનું પ્રમાર્જન કરતા. પૂંજવાનું ધ્યાન રાખ્યું નહિ. કટાસણું બીછાવી તેઓ ચૈત્યવંદન સમયે પણ આવી પ્રમાર્જના આવશ્યક છે. પલાંઠી વાળીને બેસી ગયા. પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ For Privatpersonal Use Only 100 Page #116 -------------------------------------------------------------------------- ________________ નથી. શ્રાવકોએ જયારે લાઈટ ચાલુ કરી ત્યારે પેલા ભાઈએ થઈ શકતી નથી. માનવનું મન જ એવું છે કે એને ઉભા થઈને કટાસણું ઉપાડયું અને જોયું તો મરેલા આધાર વિના એકાકાર કરવું મુશ્કેલ છે. જો આધાર વાંદાને ઉચકી જતી લગભગ પચાસ જેટલી મળી જશે તો પછી તલ્લીન થઈ જતાં વાર નહિ કીડીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. લાગે. (8) આલંબન ત્રિક : | નાનું બાળક જયારે રડે છે ત્યારે તેના હાથમાં આલંબન ત્રિક એકાદ રમકડું પકડાવી દેવાથી બધું ભૂલી જશે. અને મનને સૂત્રાર્થનું કાયાને જિનબિંબનું રમકડાં સાથે રમવામાં તલ્લીન બની જશે. ઘરઘરમાં આજે ટી.વી. વીડીયોનાં સાધનો ગોઠવાયો છે. નાનાઆલંબન આલંબન મોટા સહુ કોઈ સીરીયલો જોવામાં કેવા તદાકાર બની વચનને સૂત્રોચ્ચારનું જાય છે. બાજુમાં શું ચાલે છે તેની ખબર શુદ્ધાં નથી આલંબન પડતી. માટે જ ઈન્ડિયામાં વધારે ચોરીઓ રાત્રે નહિ ચૈત્યવંદન દરમ્યાન મન,વચન/કાયાના પણ દિવસે સીરીયલોના ટાઈમે થાય છે. માણસ તોફાની ઘોડા ઉન્માર્ગે ચાલ્યા ન જાય તે માટે તે ટી.વી.ના આલંબનમાં એવો તલ્લીન બની જાય છે કે ત્રણેય યોગના ઘોડાઓને 'ત્રણ આલંબનોના ચોર કયારે આવ્યો, કયારે ગયો તેની ખબર જ પડતી આલાનāભ સાથે બાંધી દેવાના છે. મનના ઘોડાને સૂત્રના અર્થનાં આલંબને બાંધવો. જિનાલયમાં પણ નજર સમક્ષ પરમાત્મા વચનના ઘોડાને સૂત્રના શુદ્ધ ઉચ્ચારના અરિહંત દેવાધિદેવના ભવ્યાતિભવ્ય જિનબિંબનું આલંબને બાંધવો. આલંબન છે. એ આલંબનના આધારે ચિત્તને પ્રભુમાં કાયાના ઘોડાને જિનબિમ્બના તથા સ્થિર કરવાનું છે. દુનિયાના આલંબનો લઈને જીવે ચૈત્યવંદનની વિવિધ મુદ્રાઓનાં આલંબને બાંધી દેવો. માત્ર કર્મનું સર્જન કર્યું છે. મન બગાડયું છે. આત્માને આમ ત્રણેય યોગને વિવિધ આલંબનો દ્વારા સ્થિર ભારે બનાવ્યો છે. દિવસ દરમ્યાન નાનું અમથું કરીને ભક્તિયોગમાં તદાકાર બનવું. તેનું નામ છે નિમિત્ત મળશે તો માણસ ત્યાં સ્થિર થઈ જશે. ૨સ્તા આલંબન ત્રિક. વચ્ચે જો મદારીનો ખેલ ચાલતો હોય અને નાગ કેટલાક સુપરફાસ્ટ ટ્રેનની જેમ ધડાધડ સૂત્રો ડોલતો હોય તો માણસ ત્યાં જોવા ઉભો રહી જશે. બોલી જતા હોય છે. તેમાં અર્થ તો અવધારી શકાતો કોઈ વાનરનો ખેલ ચાલતો હશે કે કોઈ જાદુગરનો જ નથી પરંતુ સુત્રના પદ અને સંપદા વગેરે પણ જાદૂ ચાલતો હશે તો માણસ ત્યાં જામી જશે. ટાઈમ જળવાતાં નથી. કયાં જતો રહેશે, એની ખબર શુદ્ધાં નહિ પડે. આમ જગતના આલંબનોમાં ચિત્તને ઘણીવાર દૂષિત અને મલીન કર્યું છે. હવે પ્રભુના જિનાલયમાં આવા ચંચળ આલંબન એટલે આધાર ! અને મલીન મનને આરાધનામાં સ્થિર કરવા માટે કોઈપણ આરાધના આધાર-આલંબન વિના આલંબનત્રિકનો ઉપયોગ કરવાનો છે. I 101 w inelibrary ang Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭) મુદ્રા ત્રિક : માણસના મનમાં જયારે ચિંતાનું ચક્ર શરૂ મુદ્રા ત્રિક થાય છે. ત્યારે તેનો હાથ આપોઆપ લમણા પર જઈને ચોંટી જાય છે. મનમાં કોઈ સ્ત્રી પર વિકારભાવ જાગે છે ત્યારે તેની આંખની કીકી યોગમુદ્રા મુક્તાશુક્તિ મુદ્રા જિનમુદ્રા | આપોઆપ ત્રાંસી થઈ જાય છે. મનમાં જયારે શબ્દાર્થ : મુદ્રા = અભિનય (એકશન) અભિમાન જાગે છે ત્યારે તેના ખભા આપોઆપ ઉંચા જૈનદર્શનમાં ચૈત્યવંદનવિધિમાં, પ્રતિક્રમણવિધિમાં, યોગવિધિમાં વિવિધ પ્રકારની મુદ્રાઓનું મા થવા લાગે છે. કામનાં ચોર્યાસી આસનો એ પણ વિધાન કરવામાં આવેલ છે. જુદાં જુદાં સુત્રો બોલતાં મનને વધુ વિકારી બનાવવા માટેના અભિનયો જ છે ને ? અને ક્રિયા કરતાં શરીરની મુદ્રાઓ (અભિનય) a જિનાગમોમાં જણાવાયું છે કે સાધ્વીજીએ બદલવાની હોય છે. ઘણાના મનમાં સવાલ જાગે છે કે આ વારેવારે મુદ્રાઓ કેમ બદલાવામાં આવતી હશે. કયારેય ચત્તા અને સાધુએ કયારેય ઉધા સૂવું નહિ. કેમકે આ કામને જગાડનારી મુદ્રાઓ છે. આ ઉપરથી ઘડીમાં જમણો પગ ઉચો કરો, ઘડીમાં હાથ ઊંચો કરો એક વાત નિશ્ચિત થાય છે કે મન અને મુદ્રાને પ્રગાઢ તો ઘડીમાં કાઉસ્સગ્ગ મુદ્રામાં ઉભા રહો. આમ સંબંધ છે. અપ્રશસ્ત મુદ્રા = અપ્રશસ્ત મન, વારંવાર શારીરિક અભિનયો બદલવામાં શું કારણ પ્રશસ્ત મુદ્રા = પ્રશસ્ત મન. હશે ? ચૈત્યવંદનાદિ વિધિમાં જે મુદ્રાઓની ગોઠવણ આ અંગે એક સ્પષ્ટ વાત સમજી લઈએ કે કરવામાં આવી છે તેમાં એવી તાકાત રહેલી છે કે તે શરીરથી કરાતી આ મુદ્દાઓને મન સાથે પ્રગાઢ મનના અપ્રશસ્ત ભાવોને દૂર કરી શુભ ભાવોને પેદા સબંધ હોય છે. જેવી મુદ્રા હોય છે તેવું મન બને છે. કયારેક જેવું મન હોય છે તેવી મુદ્રા બને છે. કયારેક જયારે તીવ્ર ક્રોધનો ઉદય થઈ આવે ત્યારે મુદ્રાની અસર મન પર થાય છે તો કયારેક મનની કાઉસ્સગ્ગ મુદ્રામાં ક્ષણવાર ઉભા રહી જશો તો અંદર અસર મુદ્રા પર થાય છે. પાસને બેસીને કોઈ જાગેલો ક્રોધ આપોઆપ શાંત થઈ જશે. જયારે માણસ ગમે તેટલો પ્રયત્ન કરે તોય કોઈનું ખૂન તે અહંકાર જગ્યો હોય ત્યારે કોક પૂજયની પ્રતિકૃતિ નહિ કરી શકે. કેમકે પદ્માસનની પ્રશસ્ત મુદ્રામાં સામે બે હાથ જોડી, મસ્તક નમાવી ઉભા રહી જશો પેલા હિંસાના અપ્રશસ્ત ભાવો પેદા થવા જ તો અહંકાર દૂર થઈ જશે. જયારે મનમાં વાસના મુશ્કેલ છે. ઉભરાતી હોય ત્યારે પધાસનમુદ્રામાં બેસી જશો તો | કોઈનું ખૂન કરતાં પહેલાં તે માણસની મુદ્રા વાસના શમી જશે. જયારે ક્રોધ જાગે ત્યારે કાઉસ્સગ્ગ ખૂની બને છે. તેની આંખો લાલચોળ થઈ જશે, મુદ્રામાં ઉભા રહી જશો તો ક્રોધ શાંત પડી જશે. ચહેરા પર ક્રોધની જવાળાઓ ફરી વળશે, હાથ-પગ પેલા પ્લેટો નામના ગ્રીકને જયારે ગુસ્સો આવેગ અનુભવશે, છાતી અકકડ બની જશે, ગરદન આવતો ત્યારે તે એક ખૂણામાં જઈને ચૂપચાપ બેસી ટાઈટ બની જશે ત્યારે જ તેના અંતરમાં ખૂનનાં જતો. કોઈક પૂછે કે, કેમ શાંત બેસી રહૃાા છો ? તો તે આંદોલનો સળવળી ઉઠશે અને પછી જ તે હુમલો જણાવતો કે અંદર એક જંગલી વરુ પેદા થયું છે. તેને કરી શકશે. સજા ફટકારી રહ્યો છું. in Econo P 102sonal use only Page #118 -------------------------------------------------------------------------- ________________ 1. યોગમુદ્રામાં નમુત્થણે. 2. મુક્તાશુક્તિમુદ્રા કલોઝપ. 3. મુક્તાશુક્તિ મુદ્રામાં જયવીચરાય. 5. યોગમુદ્રા કલોઝપમાં 4. જિનમુદ્રામાં કાયોત્સર્ગ. 103. Page #119 -------------------------------------------------------------------------- ________________ મુદ્રાઓનો આવો અનુપમ મહિમા જાણ્યા આગળથી ચાર આંગળ જેટલું અંતર રાખો. બાદ હવે ચૈત્યવંદનાદિ વિધિમાં આવતી મુદ્રાઓના પાછળની બાજુ ચાર આંગળથી ઓછું અંતર રાખો. પાલનમાં આપણે વધુ સાવધાન બનવાનું છે. ચાલો બેય હાથ સીધા લટકતા છોડી દો. . | એ મુદ્રાત્રિકની પ્રશસ્ત મુદ્રાઓનું અવલોકન કરીએ. હાથના પંજા ઢીંચણની તરફ રાખો. અને (1) યોગમુદ્રા : દષ્ટિને નાસિકા પર અથવા જિનબિમ્બ પર સ્થાપિત - સૌ પ્રથમ બે હાથ જોડો. હાથની કોણી પેટ કરો. આ થઈ જિનમુદ્રા. નવકાર યા લોગસ્સનો પર અડાડી રાખો, જોડાયેલા હાથની દશેય કાઉસ્સગ્ગ આ મુદ્રામાં ઉભા રહીને કરવો. આંગળીઓને એક પછી એક, એમ ક્રમશઃ ચપોચપ ગોઠવો અને હથેળીનો આકાર કોશના ડોડા કેટલાક કથાપ્રસંગો : (બીડાયેલ કમળ) જેવો બનાવો. આ થઈ યોગમુદ્રા. E A. અર્જુનમાલી નામના હત્યારાએ આખાય પ્ર. કયાં સૂત્રો યોગમુદ્રામાં બોલવાં? નગરમાં હાહાકાર મચાવી દીધો હતો. રોજની સાત હત્યાઓ કરવાની એણે પ્રતિજ્ઞા લીધી હતી. તેની જ. પરમાત્માની સ્તુતિ/ઈરિયાવહિય/ ચૈત્યવંદન/નમુસ્કુર્ણ/સ્તવન/અરિહંત ચેઈઆણે આદિ સાત હત્યાનો સ્કોર પૂરો ન થાય ત્યાં સુધી નગરજનો ઘરમાંથી બહાર નીકળતા ન હતા. સૂત્રો આ મુદ્રામાં બોલવાં. એક દિવસ પ્રભુ મહાવીર નગરનાં ઉધાનમાં (2) મુક્તાશક્તિ મુદ્રા : પધાર્યા. આ સમાચાર શેઠ સુદર્શનને મળ્યા. તેઓ બે હાથ જોડો, દશેય આંગળીઓનાં ટેરવાં મોતની પરવા કર્યા વિના પ્રભુને વંદનાર્થે જવા એક બીજાને સામસામે અડે તેવી રીતે ગોઠવો, બન્ને નીકળ્યા. જેના દેહમાં યક્ષે પ્રવેશ કર્યો છે એવા હથેળીઓમાં અંદરથી પોલાણ રહે તેવી રીતે બહારથી બહારથી અર્જુનમાલી શિકારની શોધમાં મુગર લઈને ઉપસાવો અને મોતીછીપ જેવો આકાર બનાવો. આ આકાશમાં ઘુમી રહ્યો છે. જયારે એણે શેઠ સુદર્શનને થઈ મુક્તાશુક્તિ મુદ્રા. જોયા કે તરત જ તે ઉપસર્ગ કરવા તે દિશામાં દોડી પ્ર. કયાં સૂત્રો મુક્તાશુક્તિ મુદ્રામાં બોલવાં? આવ્યો. ઉપસર્ગ આવતો જાણી શેઠ જયાં હતા ત્યાં જ. જાવંતિ, જાવંત અને જયવીયરાય આદિ જિનમુદ્રામાં ઉભા રહી ગયા. ત્યાં તો આશ્ચર્ય સર્જાયું. ‘જ' કારથી શરૂ થતાં સૂત્રોને મુક્તાશુક્તિ મુદ્રામાં ઉપસર્ગ કરવા માટે આવેલો અર્જુનમાલી મહાત થયો, બોલવાં અને તે વખતે બન્ને હાથ ઉંચા કરી લલાટમાં પરાસ્ત થયો, કાઉસ્સગ્ગ મુદ્રાના અચિંત્ય મહિમાએ બે ભ્રમરની વચમાં લગાડવા. કેટલાક આચાર્યદેવોનો તેને આંજી દીધો, ધર્મના દિવ્ય પ્રભાવે તેને રુક એવો પણ અભિપ્રાય છે કે હાથ ભ્રમરની વચમાં જાવનો ઓર્ડર આપી દીધો અને અર્જુન ધબ્બ કરતો. રાખવા પણ કપાળમાં લગાડવા નહિ, દૂર રાખવા. નીચે પટકાયો. (જયવીયરાય સૂત્રમાં માત્ર આભવમખંડા સુધી જ એનું તમામ બળ ખતમ થઈ ગયું. શરીરમાં હાથ ઉંચા રાખવા. બહેનોએ હાથ ઉંચા કરવા નહિ.) પ્રવેશેલો પેલો યક્ષ પણ ગભરાઈને ભાગી છૂટયો. (૩)જિનમુદ્રા : પાંખથી હણાયેલા પંખીની જેમ નીચે પછડાયેલો જિનમુદ્રા એટલે કાયોત્સર્ગ મુદ્રા. અર્જુનમાલી શેઠના ચરણમાં આવીને નમ્યો. ઉપસર્ગ સીધા ઉભા રહો. બે પગનાં તળીયા વચ્ચે પૂર્ણ થતાં કાઉસ્સગ્ન પાળીને શેઠે તેને પ્રતિબોધ En Education internation For P 04 ersonal use only Page #120 -------------------------------------------------------------------------- ________________ પમાડ્યો. પ્રભુ વીર પાસે લઈ ગયા.. સંયમમાર્ગે મનનું પ્રણિધાન ચડાવ્યો. સંયમ ધર્મની આરાધના કરી, સર્વ કર્મને જ જે ક્રિયાવિધિ શરૂ કરી હોય તેમાં જ મનને ભસ્મસાત્ કરી, માત્ર છ માસની આરાધના કરી, જોડી રાખવું. તે વિધિવિધાન સિવાયના બહારના અર્જુન મુનિવર કૈવલ્યજ્ઞાન અને મોક્ષ પામી ગયા. કોઈપણ વિચારને મનમાં ન પ્રવેશવા દેવો. | ઓ મુદ્રા ! તારો મહિમા ખરેખર મહાનું છે. (વચનનું પ્રણિધાન : | | B. મુંબઈમાં એકવાર મને એક એકયુપ્રેશર જે સૂત્રોચ્ચાર ચાલી રહૃાો હોય તેના ઉચ્ચાર થીયરીના જાણકાર ભાઈ મળેલા. તેમણે મને જણાવ્યું (પ્રોનાઉન્સેશન) નો, પદનો, સંપદાનો પૂરો ખ્યાલ કે, કોઈ પણ દર્દને, ચિંતાને મીટાવી દેવા માટે રાખીને સૂત્રોચ્ચાર કરવો, સૂત્રોચ્ચારની પણ એક શરીરના અમુક ભાગમાં જો પ્રેશર આપવામાં આવે પરંપરાગત પદ્ધતિ હોય છે જેને ઈગ્લીશમાં લેંગ્વજ તો દર્દ અને ચિંતા મટી જાય છે. જયારે મન બેચેની આર્ટ કહેવાય છે. તે શીખી લેવી જોઈએ અને અન્ય ખીન્નતા અને સ્ટ્રેસ અનુભવતું હોય ત્યારે જો જમણા પાપવચનો પરિત્યાગ કરવો. પગની ઘૂંટી પર પ્રેશર કરવામાં આવે તો અપ્રસન્ન કાયાનું પ્રણિધાન : મન તરત જ પ્રસન્ન બને છે. ત્યારે મેં તેમને જણાવ્યું જે મુદ્રામાં ક્રિયા કરવાની હોય તે જ મુદ્રામાં કે, અમારી ચૈત્યવંદનની મુદ્રા જ એવી છે કે જેમાં શરીરને ગોઠવવું અને અન્ય પાપચેષ્ટાઓનો જમણા પગની ઘૂંટી પર આપોઆપ આખા શરીરનું પરિત્યાગ કરવો. પ્રેશર આવતું હોય છે, ઓછામાં ઓછું દિવસમાં પ્રણિધાન : સાતવાર તો આવું પ્રેશર ચૈત્યવંદના દ્વારા ઘૂંટીને મળી ? બધી જ આરાધનાઓનો જો કોઈ મૂલાધાર જતું હોય છે. વિવિધ ક્રિયામાં થતી મુદ્રાઓ, પ્રસન્નતા, સ્થિરતા અને એકાકારતા આપવામાં હોય તો તે છે પ્રણિધાન જે આરાધનામાં મન, વચન સહાયક બને છે. પ્રભુશાસનના આ ક્રિયાયોગમાં અને કાયાના યોગો તદાકાર બનતા નથી તે આરાધના ઉત્કૃષ્ટ ફળ આપી શકતી નથી. એકયુપ્રેશરની થીયરી પણ સમાયેલી છે. ક્રિયાયોગમાં જોડાઈ જવાનું કામ સહેલું છે. પણ જોડાઈ ગયા બાદ મન, વચન, કાયાના તોફાની ઘોડાઓને સીધા લગામમાં રાખવાનું કામ મુશ્કેલ છે. 10) પ્રણિધાન ત્રિક : જિનપૂજા, ચૈત્યવંદન, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ - પ્રણિધાન ત્રિક કરતા ઘણા બધા આરાધકો મન, વચન, કાયાના યોગોને લગભગ રખડતા અને રમતા રાખે છે. તેમનું મનનું પ્રણિધાન કાયાનું પ્રણિધાન શરીર ઝંડાની જેમ ખૂલ્યા કરતું હોય છે. આંખો મગરમચ્છની જેમ ચારેકોર ડોકીયા કર્યા કરતી હોય વચનનું પ્રણિધાન છે. હાથપગ સનેપાતના દર્દીની જેમ સતત શરૂ કરેલા અનુષ્ઠાનમાં ચૈત્યવંદનાદિમાં મન, ઉચાનીચા થયા કરતા હોય છે. સર્પની જીવાની વચન, કાયાના યોગોને એકતાન, એકાકાર બનાવી જેમ જીભડી સદા લપલપ થતી રહે છે. અને મન તો દેવા તેનું નામ છે પ્રણિધાન ત્રિક. દૂરસુદૂર હજારો કીલોમીટરોના યાત્રા પ્રવાસે નીકળી 105 Page #121 -------------------------------------------------------------------------- ________________ પડતું હોય છે. આવી ચંચળતાના કારણે હૃદયમાં પરમાત્મા પ્રત્યે પૂર્ણ અહોભાવ, સદ્ભાવને મહામૂલ્યવંતી આરાધનાઓમાં જે ચૈતન્ય ઉત્પન્ન થવું ધારણ કર્યો અને મનોમન નકકી કર્યું કે, ‘મયણા જે જોઈએ તે થતું નથી. જે રસાસ્વાદનો અનુભવ થવો કરે તે માટે પણ પ્રમાણ.” શ્રીપાલે મયણાની જોઈએ તે થઈ શકતો નથી. સાવ નીરસ બની ગયેલી ક્રિયાવિધિમાં અનુમોદના રૂપે પોતાની પાર્ટનરશીપ લુખી આરાધનાઓને જીવ અનિચ્છાએ પણ કોક ને નોંધાવી દીધી. મયણાના કંઠેથી સ્તુતિનાં સ્વર રેલાઈ કોક કારણસર થોડા સમય સુધી માંડ માંડ ખેંચી તો રહૃાા છે. હૃદયમાં ભક્તિનો મહાસાગર ઉછળી રહયો જાય છે. અને જીવ પાછો પાપાચારના માર્ગે તણાઈ છે. શરીર રોમાંચિત બન્યું છે. પ્રભુના દર્શને નયન જાય છે સદ્ગુરુનો સમાગમ થતાં પુનઃ તે જીવ વિકસ્વર બન્યાં છે. મન પ્રભુમાં એકાકાર બની ગયું આરાધનાના પથ પર ચડે છે પણ પાછા પડી જતાં છે. સંસાર ભૂલાઈ ગયો છે. આવા સુપર સંયોગ વાર લાગતી નથી. સમય જતાં જે પુનઃ સદ્ગુરુનો સતા મયણાનો આત્મા અમૃત અનુષ્ઠાનનાં શિખરો સમાગમ મળે તો વળી પાછો લાઈન પર આવી જાય સર કરવા લાગ્યો. શ્રીપાલ પણ એવા જ ભાવોમાં છે. પણ થોડા સમયમાં વળી પાછો હતો ત્યાંનો ત્યાં ઝીલવા લાગ્યા અને ત્યાં એકાએક દેવાધિદેવનાં પહોંચી જાય છે. તેના જીવનમાં આવા અપ ડાઉન ખોળામાંથી શ્રીફળ ઉછળ્યું અને ગળામાંથી માળા વારંવાર ચાલ્યા કરે છે. આવા જીવનનાં ઝોલાં બંધ ઉછળી. શ્રીપાલે શ્રીફળ ગ્રહણ કર્યું અને મયણાએ કરી દેવાનો સીધો, સરળ અને સાચો માર્ગ તે છે કે જે માળાને ગ્રહણ કરી. દર્શનવિધિમાં આવેલી આરાધના કરો તેમાં તમારા મન, વચન, કાયાને તલ્લીનતાનો આ માત્ર એક સામાન્ય પરચો હતો. સ્થિર બનાવી દો. તે આરાધના પ્રત્યે હૃદયમાં પૂર્ણ બહાર નીકળ્યા તો આચાર્યદેવ મુનિચન્દ્રસૂરીશ્વરજી અહોભાવને ધારણ કરો. કશી જ ખબર ન પડતી મહારાજા મળ્યા. એમની કૃપાએ શ્રી સિદ્ધચક્ર હોય તો માત્ર એટલું તો પૂર્ણ વિશ્વાસથી હૃદયને ભગવાનની આરાધના મળી. યથોકત વિધિ પ્રમાણે સમજાવી દો કે આ ક્રિયાવિધિ મારા પરમોપકારી આરાધના કરતાં રાજા શ્રીપાલનો કોઢ રોગ દૂર થયો. પરમપિતા તારક જિનેશ્વર દેવાધિદેવે મારા કલ્યાણ અને નવમા ભવે મોક્ષ બુક થઈ ગયો. માટે જ બતાવી છે. આ ક્રિયાવિધિથી નિશ્ચિતપણે હૃદયમાં અહોભાવ, સદ્ભાવ અને ભક્તિ મારા આત્માને લાભ થવાનો જ છે. ધારણ કરીને યથોકત વિધિનું મન વચન/કાયાથી જો 1 અહોભાવ, સદ્ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસ પરિપાલન કરવામાં આવે તો જિનપૂજા એ અવશ્ય સાથે જે ક્રિયાવિધિઓ જે રીતે કરવાની જણાવી છે. લાભને કરનારી છે. સંકટોને સો ટકા દૂર કરનારી તે રીતે કરશું તો નાનકડી પણ આરાધના જબ્બર છે. અભ્યદયને સાધી આપનારી છે અને અંતે ચમત્કાર દેખાડશે. શ્રીપાલ-મયણાની જેમ આપણને પણ મોક્ષ પહોંચાડનારી છે. રાજા શ્રીપાલ : - ઓલા શ્રીપાલ! સાવ અજાણ, એમને કશી પ્રિય વાચકો ! બસ ! અહિં દશ ત્રિક અને જ આવડત ન હતી. પરણ્યા પછી મયણા સાથે સૌ પૂજાવિધિ સમાપ્ત થાય છે. છેલ્લી પ્રણિધાન ત્રિકને પ્રથમ જયારે ભગવાન યુગાદિદેવના દર્શને ગયા ત્યારે ફરીવાર ધ્યાનમાં લેજો અને જયારે પણ ક્રિયાવિધિનો સ્તુતિ પણ બોલતાં આવડતી ન હતી તેમ છતા તેમણે પ્રારંભ કરો ત્યારે મન, વચન, કાયાના ઘોડાઓની 106 sonal use only Page #122 -------------------------------------------------------------------------- ________________ લગામ બરાબર સંભાળી લેજો અને પછી આગળ | B. ચૈત્યવંદનનાં સૂત્રોના અર્થો ગુરુગમથી વધજો. તમારી આરાધના તાંબુ મટીને સોનું બની અવશ્ય જાણી લેવા જોઈએ. જશે. કોપર ગોલ્ડમાં ટ્રાન્સફર થઈ જશે. બસ! c. ચૈત્યવંદનનાં સૂત્રો ન આવડતાં હોય તો આથી વધુ બીજું જોઈએ શું? વહેલી તકે કંઠસ્થ કરી લેવાં. કેટલીક સાવધાની : D. ચૈત્યવંદનનાં સૂત્રોમાં પદ, સંપદા | A. ઈરિયાવહિયા કરીને પછી જ ચૈત્યવંદન વગેરેનો ઉપયોગ રાખી બીજાને અંતરાય ન પડે તે શરૂ કરવાનું વિધાન વ્યવહારસૂત્ર આવશ્યકસુત્ર રીત બોલવો. મહાનિશીથસૂત્ર/ ભગવતીસૂત્ર વિવાહલિક E. ચૈત્યવંદન અને ધ્યાન પ્રભુની જમણી પ્રતિક્રમણચૂર્ણિ આદિ ગ્રંથોમાં છે. મહાનિશીથ બાજુએ કરવું. સૂત્રમાં અવિધિથી ચૈત્યવંદન કરનારને પ્રાયશ્ચિત જણાવેલ છે. કેમ કે અવિધિથી કરનારો અન્યને પણ અશ્રદ્ધા ઉત્પન્ન કરનારો બને છે. શાંતિકળશની અખંડધારાની જેમ ત્રણેયોગની અંખડધારા ચાલવી જોઈએ. 107 nelibrary.org Page #123 -------------------------------------------------------------------------- ________________ નવાંગી પૂજાનો ક્રમ અષ્ટપ્રકારી જિનપૂજા ક્રમ 1. જલપૂજા 2. ચંદનપૂજા 3. ફૂલપૂજા 7. નૈવેધપૂજા 8. ફળપૂજા 4. નવાંગીપૂજા ક્રમ 5. દીપકપૂજા 4. ધૂપપૂજા 6. અક્ષતપૂજા Den Education international 108 Small Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ વિવિધ અંગરચના ** . G B ( . ) 3. કેશર-બાદલાની ડીઝાઈનમાં અંગરચના 1. વિવિધ ફૂલોથી પ્રભુની અંગરચના 2. વરખમાં ડીઝાઈન કરીને અંગરચના 4. ફૂલોની માળાથી અંગરચના 5. બહુરંગી ફૂલોથી અંગરચના www.ja nelibrary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ જિનાલયમાં વપરાતાં ઉપકરણો 1. મોરપીછી 2. ચામર 3. પુનપેટી 4 કળશ 5, ચાંદીની કટોરીઓ 6. આરતિ 7. મંગળદીવો 8. ઓરસીયો-સુખડ 9. સ્ટેન્ડવાળો દીપક 10. કલાત્મક કળશ 11. વૃષભકળશ 12. વાસકુપી 13. પુષ્પગંગેરી 14. ઘંટડી, છૂપીયુ, ફાનસ અને માચીસ 15. પંખો 16. નવણ જલવટ 17, થાળી, વાડકી અને કેસર 18. ધૂપધાળુ 19. દીપકવાળી ડીસ For Privale p o Page #126 -------------------------------------------------------------------------- ________________ 9999999999999999999999999999999oooooooooooooooooooo -પ્રભુ તારી નવાંગી પૂજા ! ooooooooooooooooooooooooooooooooooછછછછછછછછછછછછછછછછ8 પરમાત્મા જિનેશ્વર દેવાધિદેવની નવાંગીપૂજા તે વિશ્વેશ્વર ! "શક્તિપાત”ની અચિંત્ય પ્રક્રિયા કરતાં આપણા હૃદયમાં કેવા ભાવોલ્લાસ જાગવા વડે અવશ્ય મારું કલ્યાણ થશે એવો પાકો વિશ્વાસ જોઇએ તેનાં કેટલાક સંવેદનો અત્રે રજૂ કર્યા છે. ધારણ કરીને, ત્રણે ભુવનને પરિપૂજય એવા 1 | જમણા તથા ડાબા પગના અંગૂઠેઃ . આપના પવિત્ર ચરણકમલની પૂજા કરું છું. જળ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પુજીત ||2 | મણા તથા ડાબા જાનુએ : અષભ ચરણ અંગૂઠડે, દાયક ભવ જલ અંત. ૧ જાનુ બળે કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ વિદેશ પરમાત્માના ચરણ-અંગુઠની પૂજા કરતાં ખડા ખડા કેવળ લઉં, પૂજો જાનુ નરેશ. ૨ વિચારવું કે, પરમાત્માના જાન-ઢીંચણની પૂજા કરતાં હે પરમેશ્વર ! આ એ ચરણ છે, જેના વિચારવું કે, સ્પર્શમાત્રથી મેરુપર્વત ધણધણી ઉઠયો હતો. હે પ્રાણેશ્વર ! આ એ જાનુ છે, જેના બળ હે સર્વેશ્વર ! આ એ ચરણ છે, જેના પાવન પર આપ કૈવલ્યજ્ઞાનની સંપ્રાપ્તિ પર્યત કાઉસ્સગ્ન સ્પર્શે ધોરાતિઘોર પાપીઓ પણ પુણ્યાત્મા બન્યા ધ્યાનમાં ઉભા રહ્યા. હતા. | હે લોકેશ્ર્વર ! આ એ જાનું છે, જેના બળે છે જિનેશ્વર ! આ એ ચરણ છે. જેનો અભિષેક આપે વિહાર કરીને આ વિશ્વવસુંધરાને પાવન કરી. કરવા માત્રથી યુગલીયાઓએ આત્મકલ્યાણ સાધ્યું હે લોકશ્રેષ્ઠ ! આ એ જાનું છે, જેના દ્વારા હતું. આપે વિરાસન, ગોદુહિકાસન આદિ યોગાસનોને જિનેશ્વર ! આ એ ચરણ છે, જેમાં ચોસઠ ધારણ કર્યા અને કૈવલ્યજ્ઞાનને ઉત્પન્ન કર્યું. ઈન્દ્રો, અસંખ્ય દેવ-દેવીઓ, ચક્રવર્તીઓ, બળદેવો, તો લોકેશ્વર ! આપના જાનુની પૂજા કરતાં વાસુદેવો અને મોટમોટા રાજરાજેશ્વરોએ પણ મારામાં પણ એવું બળ પ્રગટે કે હું પણ કૈવલ્યજ્ઞાન પોતાનાં મસ્તક ઝુકાવ્યાં છે. પર્યત કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભો રહી શકું. ખાડા, હે દેવેશ્વર ! આપના આ ચરણકમલની પૂજા ટેકરા અને કાંટાઓથી ઉભરાતા આ સંસાર માર્ગને કરતાં મારાં પાપકર્મો પણ મેરુપર્વતની જેમ ધ્રુજી પાર કરીને વહેલી તકે મોક્ષની મંજીલ પર પહોંચી જાઉં. ઉઠો, મારી અનામિકા આંગળી અને આપના છે સર્વલોકમહેશ્વર ! આશા જ નહિ પણ હવે અંગુઠાના કનેકશન દ્વારા, પાવરહાઉસ સમાં આપની. તો વિશ્વાસ છે. કે આપના જાનુની પૂજાના પ્રભાવે આત્મામાંથી અંધકારથી ઉભરાતા મારા આત્મગૃહમાં ? માં હું પણ આપ જયાં બિરાજયા છો ત્યાં વહેલી તકે પ્રકાશ રેલાઓ ! મારા રોમેરોમમાં, લોહીના પહોંચી જઈશ. બુંદબુંદમાં અને આત્માના પ્રદેશ પ્રદેશમાં આપની ના અચિંત્ય શકિતનો વિદ્યુત પ્રવાહ વહેતો રહો ! |3| જમણા તથા ડાબા કાંડે : આપના બિંબમાંથી છૂટી રહેલાં શુભ પરમાણુઓ લોકાંતિક વચને કરી, વરસ્યાં વરસીદાન મારા શરીરમાં સંક્રાંત થાઓ ! કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન છે ૩ છે 109 • Page #127 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના કાંડે પૂજા કરતાં વિચારવું કે, હે પ્રાણનાથ ! આ એ હસ્ત છે, જેના દ્વારા આપે ત્રણ અબજ, અઠ્ઠયાસી લાખ, એંશી હજાર સોનામહોરોનું દાન દીધું છે. હે જગનાથ ! આ એ વરદ હસ્ત છે, જેમાંથી આશિષની વૃષ્ટિ થતાં દૃઢપ્રહારી અને ચંડકૌશિક જેવા પાપાત્માઓનું પણ આત્મકલ્યાણ થયું છે. હે દીનાનાથ ! આ એ સિદ્ધ હસ્ત છે, જેના દ્વારા આપે ગણધર ભગવંતોના મસ્તકે વાસક્ષેપની વૃષ્ટિ કરીને ધર્મતીર્થની સ્થાપના કરી છે. . હે કૃપાનાથ ! આ એ પુણ્ય હસ્ત છે, જેના દ્વારા આપે સેંકડો મુમુક્ષોઓને રજોહરણનું દાન કર્યું છે. હે મારા નાથ ! આપના આ કરકાંડાની પૂજા કરતાં એવી પ્રાર્થના કરું છું કે મને વહેલી તકે વિચરતા વિહરમાન ભગવાનનો સંયોગ મળે, તેમનો પવિત્ર હાથ મારા મસ્તક પર પડે, તેમના વરદ હસ્તે મને વાસક્ષેપ-આશીર્વાદ અને પ્રજયા મળે. હે પ્રભુ ! પતિ જેમ પત્નીનો હાથ પકડયા બાદ જીવનભર તેને નભાવે છે. તેમ આપ પણ મારો હાથ પકડી અને કાયમ માટે મને નભાવી લો. કેમકે ગમે તેમ તોય હવે હું આપનો છું. બસ પ્રભુ ! બસ, કરકાંડે પૂજા કરતાં પુનઃ પુનઃ એજ વિનંતી છે કે આપ હવે મારો હાથ ન છોડશો, મને હાથ પર રાખશો, અને આ સંસારની કેદમાંથી જલ્દી છોડાવશો. 4 જમણા તથા ડાબા ખભે : માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત । ભુજા બળે ભવજળ તર્યા, પૂજો બંધ મહંત ॥ ૪ ॥ પરમાત્માના ખભે પૂજા કરતાં વિચારવું કે, હે નિરહંકાર ! આ એ સ્કંધ છે, જેમાંથી અહંકાર સાવ નામશેષ થઇ ગયો છે. હે નિરંજન ! આ એ સ્કંધ છે, જેણે શરણાગત તમામ જીવોને મુક્તિપુરીમાં પહોંચતા કરવાની જવાબદારી વહન કરી છે. હે નિરાકાર !“આ એ સ્કંધ છે, જેમાં રહેલા અનંત વીર્યના બળે આપ ખુંખાર અને તોફાની ગણાતા એવા ભવસાગરને પણ તરી ગયા છો. હે નિરુપાધિક ! આખા ય વિશ્વની જવાબદારી વહન કરવાની શક્તિ આપ કૃપાળુમાં છે, તો હવે મહેરબાની કરીને મને તારવાની જવાબદારી પણ આપ ઉઠાવી લેવા કૃપા કરો. હે નિરાગી ! અહંકારનું એડ્રેસ છે ખભો ! માણસ જયારે અભિમાનથી ઉભરાય છે ત્યારે તેના ખભા સતત ઉંચાનીચા થવા માંડે છે. હે પ્રભુ ! અચિંત્ય શકિત અને સામર્થ્ય હોવા છતાં આપે અહંકારને કયાંય ઘૂસવા દીધો નથી. હે નિસ્નેહી ! મોહવશ બનેલા માતાપિતા આપને વિદ્યા ભણાવવા પંડિત પાસે લઇ ગયા. ત્યારે આપ મહાજ્ઞાની હોવા છતાં શાંત રહ્યા અને પંડિતના ગૃહાંગણને પવિત્ર કર્યુ. ગોશાળા, ગોવાળિયા કે ગામડીયા જે કોઈ ઉપસર્ગ કરવા આવ્યા તે સહુને આપે સહર્ષ વધાવી લીધા. કયારેક જમાલી જેવા શિષ્યોએ ખુદ આપની સામે જ બંડ પોકાર્યું, તોય આપ સાગરવર ગંભીરા બની રહ્યા. હે નિરામય ! આપની સ્કંધપૂજાના પ્રભાવે મારો અહંકાર નષ્ટ થાઓ, અને મને વિનયગુણની પરિપ્રાપ્તિ થાઓ. 5 | મસ્તક-શિખાએ સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત । વસીયા તેણે કારણ ભવિ, શિરશિખા પૂર્જત ॥ ૫ ॥ પરમાત્માની મસ્તકશિખાએ પૂજા કરતાં વિચારવું કે, હે વિશ્વમૂર્ધન્ય ! આ એ મસ્તક છે, જેમાં સકલ વિશ્વના જીવોનું કલ્યાણ કરવાની કામના ઠાંસી ઠાંસીને ભરેલી છે. હે વિશ્વશરણ્ય ! આ એ મસ્તક છે, જેમાં 110 Page #128 -------------------------------------------------------------------------- ________________ અનુરાગી કે અપરાધી, શત્રુ કે મિત્ર સહુના પ્રત્યે લાગ્યો હતો, તેમ પ્રભુ મારા લલાટમાં પણ હવે મૈત્રી ભાવનો અવિરત સ્રોત વહી રહ્યો છે. જલ્દીથી કૈવલ્યજ્ઞાનનો પ્રકાશ વહેવા લાગો. હે વિશ્વવંદ્ય ! આ એ મસ્તક છે, જેમાં પૂર્વે ઓ ભવ્યમૂર્તિ! છેલ્લે છેલ્લે જરા વિનંતિ કરી ધર્મધ્યાન અને શુભ ધ્યાનની ધારાઓ વહી રહી લઉ કે કન્યા સ્વયંવરમાં મનપસંદ પતિના ગળામાં હતી. માળા આરોપીને જયારે તેના કપાળમાં તિલક કરે હે વિધ્વાધાર ! આ એ મસ્તક છે, જે આપના છે. ત્યારે એ કન્યાની સમગ્ર જવાબદારી ઓલા ઉત્તમ ગણાતા સર્વે અંગોમાં ઉત્તમોત્તમ છે. દેહમાં પતિની થઇ જાય છે. તેમ મેં પણ આપને પસંદ જેમ મસ્તક સૌથી ઉપર હોય છે તેમ આપનો કરીને આપના લલાટમાં સમર્પણને સૂચવતું તિલક વાસ પણ સૌથી ઉચે સિદ્ધશીલા પર છે. કર્યું છે. હવે મને મોક્ષ સુધી પહોંચાડવાની હે વિશ્વપૂજય ! આ મસ્તકની પૂજા કરતાં જવાબદારી પણ પ્રભુ આપની જ થઈ જાય છે. મારા મસ્તકમાં માત્ર એટલો જ વિચાર આવે છે કે મને સોએ સો ટકા ખાતરી છે કે મારો ધણી મને આપની મસ્તકપૂજાના પ્રભાવે મારા મસ્તકના દુષ્ટ રઝળતો નહિ જ મૂકે. વિચારો નાશ પામો. કોઇનું પણ ભૂંડું કરવાના 17| કંઠ પ્રદેશે : ભાવ મારા મસ્તકમાં કયારેય ન જન્મો. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવનાનાં મીઠાં ઝરણાં મારા સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ | મસ્તકપ્રદેશમાં વહેવા લાગો. પ્રભુ ! આપના મધુરધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ છા મસ્તકની પૂજાને યથાર્થ કરવા મારું મસ્તક હવેથી પરમાત્માનાં કંઠે પૂજા કરતાં વિચારવું કે, આપના ચરણે ધરી દઉ છું. હે કામઘટ ! આ એ કંઠ છે, જેમાંથી જગતકલ્યાણકારિણી એવી ધર્મ દેશનાનો સ્રોત વહ્યો | 6 | લલાટ પ્રદેશે ? કે જેનું અમૃતપાન બારે પર્ષદાએ કર્યું. તીર્થંકર પદ પુજ્યથી, ત્રિભુવન જન સેવંત હે કલ્પવૃક્ષ ! આ એ કંઠ છે, જેમાંથી માલકોશ ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત કા આદિ ચોસઠ હજાર સંગીતના સૂરોમાં સોળ પ્રહર પરમાત્માના લલાટની પૂજા કરતાં વિચારવું કે, સુધી એવી વાણી વહી હતી કે, જેના પ્રભાવે હે પુણ્યમૂર્તિ ! આ એ લલાટ છે, જેમાં આખાય ભલભલા પાપાત્માઓ પણ પાપના માર્ગથી પાછા વિશ્ર્વના ભગવાન બનવાના લેખ લખાયા હતા. વળી ગયા હતા. પાપીઓએ પોતાનાં કાળાં મસોતાં હે સત્યમૂર્તિ ! આ એ લલાટ છે, જેમાં જેવા જીવતરને આપની વાણીનાં પાણીમાં ધોઈને સર્વોત્કૃષ્ટ પુણ્યનો તેજપુંજ સમાયો હતો. કલહંસની પાંખ જેવું ઉજળું બનાવ્યું હતું. હે બ્રહ્મમૂર્તિ ! આ એ લલાટ છે, જેના હે કામકુંભ ! આ એ કંઠ છે, જેમાંથી ત્રિપદી, કેન્દ્રસ્થાને રહેલા આજ્ઞાચક્રના પ્રભાવે ત્રણે ભુવનમાં નવતત્ત્વ, દાન, શીલ, તપ અને ભાવરૂપ આપશ્રીની આણ વર્તાઇ રહી છે. વધુ શું કહું ધર્મતત્ત્વનું જ્ઞાન વિશ્વને સંપ્રાપ્ત થયું. મારા નાથ ! ખરેખર તો આખાય વિશ્વને માટે હે કામવિજેતા ! આ એ કંઠ છે, જેમાંથી કયારેય આપ આખાને આખા 'ત્રિલોક તિલક સમા છો !' પાપવચન, દુવચન કે અસત્યવચન નીકળ્યું જ હે મંગલમૂર્તિ ! ઓલી દમયંતીએ પૂર્વભવે નથી. સદાને માટે સત્યવચન વદતા એવા આપની આપના લલાટની રત્નતિલકથી પૂજા કરી હતી તો કંઠની પૂજાના પ્રભાવે મારી વાણીમાંથી પણ તેના લલાટમાંથી જેમ રત્ન જેવો પ્રકાશ વહેવા કર્કશતા, અસત્યતા, દુતા, ઉગ્રતા અને મૌખર્યતા 111 Page #129 -------------------------------------------------------------------------- ________________ નાશ પામો ! આપના પવિત્ર કંઠથી પ્રગટ થયેલી આપના સિવાય કોઈને પણ રાખીશ નહિ. પ્રભુ ! વાણીનું મને શ્રવણ મળો ! મારા હૃદયમાં હું આપને રાખું છું. તેથી મને ચોક્કસ હે કામધેનુ ! આપના આ કંઠની પૂજા કરતાં વિશ્વાસ બેસે છે કે હવે આપ પણ આપના હૃદયમાં મારા મનમાં એવો ભાવ આવી જાય છે કે આવતા મને રાખશો જ. પ્રભુ ! હૃદયથી એક વાર હા જ ભવે મને સાક્ષાત્ તીર્થંકર પરમાત્માની વાણી પાડો અને દીલથી કહી દો કે, હા ભાઈ ! હું સાંભળવાનો અપૂર્વ અવસર મળશે જ ! તારા હૃદયમાં અને તું મારા હૃદયમાં ! | 8 | હૃદય પ્રદેશે : 9 | નાભિ પ્રદેશેઃ હદય કમળ ઉપશમ બળે, બાળ્યા રાગને રોષ રત્નત્રયી ગુણ ઉજજવલી, સકલ સુગુણ વિશ્રામ હિમ દ વન ખંડને, હૃદય તિલક સંતોષ ૮ નાભિકમળની પૂજના, કરતા અવિચલ ધામ છે ૯ છે પરમાત્માના હૃદયપ્રદેશે પૂજા કરતાં પરમાત્માના નાભિકમળની પૂજા કરતાં વિચારવું કે, વિચારવું કે, હૃદયરંજન ! આ એ હૃદય છે, જેમાં વિશ્વના દયાનિધિ ! આ એ નાભિ છે, જે સકલ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યની અમૃતધારાઓ વહી વિશ્વનો મૂલાધાર છે. આખાય જગતનું કેન્દ્રરહી છે. સ્થાન છે. હે દીલરંજન ! આ એ હૃદય છે, જેમાં એવો હે કૃપાનિધિ ! આ એ નાભિ છે. જેમાં જ્ઞાન, ઉપશમ ભાવ છલકી રહ્યો હતો કે, જેના પ્રભાવે દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયી આદિ અનંત ગુણોનો રાગદ્વેષનાં મૂળીયાં બળીને સાફ થઈ ગયાં હતાં. વિશ્રામ છે. જાણે કે હિમ પડયું અને વન બળીને સાફ થઈ હે કરુણાનિધિ ! આ એ નાભિ છે, જેમાં ગયું. કુંડલીનું ઉત્થાન, અસંપ્રજ્ઞાતસમાધિ, યોગસાધના, હે મનરંજન ! આ એ હૃદયકમળ છે. જેમાં ગ્રંથભેદ, ક્ષપકશ્રેણી અને કેવલજ્ઞાન આદિ તમામ કોઈના હૃદયને દુભાવનારો કોઈ દુષ્ટ ભાવ કયારેય ગુણોને આપવાની પ્રચંડ તાકાત રહેલી છે. પેદા જ થયો નથી. તે ' હે પુણ્યનિધિ ! આપની આ નાભિકમળની પૂજા આત્મરંજન ! આ એ હૃદય છે. જેને મારા કરતાં મને એક વાત યાદ આવી જાય છે, કે મારી હૃદયની પૂરેપૂરી જાણકારી છે. આ વિશ્ર્વમાં પ્રભુ! નાભિ નીચે પણ આઠ આત્મપ્રદેશો એવા શુદ્ધ, આપનું હૃદય એવું છે કે જે મારા ભવોભવની પરમશુદ્ધ અને સ્વચ્છ અવસ્થામાં રહેલા છે કે જેને કથની જાણે છે. આ જન્મમાં આચરેલા સારાં નઠારાં કોઇપણ કર્મનું આવરણ લાગ્યું નથી. જેવા તમામ કાર્યોની જાણ આપના હૃદયને છે. મારા શુદ્ધાતિશુદ્ધ આપના સર્વે આત્મપ્રદેશો છે. તેવા જ હદયના ખૂણેખૂણાને આપ જાણો છો. શુદ્ધાતિશુદ્ધ મારા આઠ આત્મપ્રદેશો છે. હે જનરંજન ! આપના હૃદયપ્રદેશની પૂજાના હે સુખનિધિ ! આ૫ કરોડપતિ છો અને હું પ્રભાવે મારા દીલમાં બીલ-દર કરીને બેસી ગયેલી માત્ર એક કોડીનો પતિ છું. હવે કંઈક એવી કૃપા માયારૂપી નાગણો દૂર થાઓ ! દુર્ભાવો નાશ પામો! કરો કે આપની જેમ મારા પણ સર્વ આત્મપ્રદેશો અને વિશ્વમાં સર્વજીવો પ્રત્યે વાત્સલ્યભાવ જાગૃત આપના જેવા જ શુદ્ધ અને સ્વચ્છ બની જાય. થાઓ ! હે નાથ ! આપના હૃદય પર હાથ રાખીને હે ગુણનિધિ ! આ છેલ્લી નાભિકમળની પૂજા આજે કબૂલાત આપું છું કે હવે પછી મારા હૃદયમાં કરતાં મારી ડુંટીમાં જે હતું. તે મેં આપને કહી 112 Page #130 -------------------------------------------------------------------------- ________________ દીધું. હવે મારી વાત ધ્યાન પર લેશો અને કર્મોથી હે પ્રભુ ! મારું જેવું રૂપ બહાર અરીસામાં, આચ્છાદિત બની ગયેલા મારા આત્મપ્રદેશોને વહેલી સમાજમાં, મંદિરમાં દેખાય છે. તદનુરૂપ મારા તકે શુદ્ધ કરી આપવા મહેરબાની કરશો. હૃદયનું સ્વરૂપ નથી. હું બહારથી જુદો છું અને હે તેજનિધિ ! સાચેસાચ કહું છું. મારી ડુંટીમાંથી હૃદયથી સાવ જ જુદો છું. વધુ શું કહે પ્રભુ ! અત્યારે જ અવાજ આવી રહ્યો છે કે, આપની આ 'મેરે દિલકી તુમ સબ જાનો' પૂજાના પ્રભાવે, મહારાજા ભરત, શ્રેણિક, પ્રભુ ! મારી નાભિ એટલે કુસંસ્કારોનું એક કુમારપાલ, મંત્રી પેથડશા, વસ્તુપાલ, તેજપાલ, વિરાટ સંગ્રહસ્થાન ! કેટલીય માયાઓ અને ઉદાયન અને શાંતનુની જેમ મારું પણ આત્મકલ્યાણ ઈર્ષ્યાઓની ઝેરીલી નાગણો અંદર કુંડલી વાળીને અવશ્ય થશે જ. બેઠી છે. • અંતિમ વિનંતિ : પ્રભુ ! ક્યાં આપનાં અંગો અને કયાં મારાં ઓ કરણાસાગર ! મારાં તો સર્વ અંગો સતત અંગો ! હું સર્વાગ અશુદ્ધ, આપ સર્વાગ શુદ્ધ, પાપ કર્મો કરવામાં જ વપરાયાં છે. મારા પગ ન પ્રભુ ! આપની કેવી કૃપા છે કે હું આવો અશુદ્ધ જવા યોગ્ય જગ્યામાં કયારેક જઈ આવ્યા છે. અને અસ્પૃશ્ય હોવા છતાં આપ મને આપના અંગે જિનાલયે આવનારા પગને હું કયારેક ટોકીઝમાં. સ્પર્શ કરવા દો છો, અડવા દો છો, પૂજવા દો બીયરબારોમાં કે હરવા-ફરવાનાં સ્થાનોમાં લઇ ગયો છો, પ્રભુ ! આપના સ્પર્શે હું આનંદિત છું. પ્રસન્ન છું. મારા હાથ ! ઓહ પ્રભુ ! શું વાત કરું આ છું અને ક્ષેમકુશળ છું. આપના સ્પર્શનો આનંદ હાથે તો અનીતિનાં ધન ઉઠાવ્યાં અને વિજાતીયના દિવસ-રાત મારા દીલમાં ઉભરાયા કરે છે. સંસ્પર્શ કર્યા, ચોરીના ધંધા કર્યા. ખોટા ચોપડા હે પ્રભુ ! ગટરનું પાણી જયારે ગંગાના લખ્યા, જુઠ્ઠા પત્રો લખ્યા, અભક્ષના ભક્ષણ કર્યા. પ્રવાહમાં ભળે છે ત્યારે તે ગમે તેટલું ગંદુ હોય નિર્દોષ જીવોની મારઝૂડ કરી, જાતજાતના પાપી તોય પવિત્ર બની જાય છે. તેમ પ્રભુ હું ગમે અભિનયો કર્યા, આ હાથે તો શું શું નથી કર્યું તે તેટલો ગંદો હોવા છતાં ભાગીરથી ગંગાસમાં પવિત્ર સવાલ છે. પ્રભુ ! હાથ મારા ચોખ્ખા નથી રહ્યા. એવા આપનાં અંગોનો સ્પર્શ કરવાથી અવશ્ય મારું મસ્તક તો જાણે ન્યુયોર્કનું સ્વીચ બોર્ડ ! ન પવિત્ર બની જઇશ. એમાં શંકાને સ્થાન નથી. જાણે કેટલીયે લાઈનોના કનેકશન એમાં જોડાયેલાં પ્રભુ ! આપના નવે અંગને વારંવાર નમું છું, છે. દુનિયા આખીના વિચારો સતત એમાં ઉભરાયા પૂજે છું, વંદું છું અને અનુમોદું છું. વિશ્વનાં કરે છે. કોઈપણ ખૂણે જયાં પણ આપના અંગો પૂજાતાં પ્રભુ ! મારા કંઠની શી વાત કરું ? એમાંથી હોય તેનું હાર્દિક અનુમોદન કરું છું અને ભાવના સતત કઠોર શબ્દો, આક્રોશભરી ભાષા, આગ ભાવું છું કે સમગ્ર વિશ્વ મારા નાથની પૂજામાં ઝરતા પ્રલાપો અને બીજાના દીલના ટુકડા કરી પ્રવૃત્ત થાઓ ! ઘરેઘરમાં મારા નાથની ભકિતનાં નાખે તેવા વિષપ્રવાહો સતત વહ્યા જ કરે છે. ગીતો ગુંજી ઉઠો ! સકલ લોકમાં મારા પ્રભુનો મારા હૃદયની શી કથની કહું ? આપ કયાં નથી પ્રભાવ પ્રસરો ! અને આધિ, વ્યાધિ, ઉપાધિથી જાણતા કે એ હૃદયમાં દિવસ-રાત શું શું ચાલી પીડાતા સંસારી જીવો મારા પ્રભુની પૂજાને પ્રાપ્ત રહ્યું છે. કરીને કૈવલ્યજ્ઞાનને સંપ્રાપ્ત કરો ! For Privatlersonal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Sજ ગૃહમંદિર નિર્માણ કે આજના મોડર્ન જમાનામાં રહેણીકરણી ફરવા મંદિર અમારે ત્યાં ચાલ્યું આવે છે. પહેલા શહેરમાં લાગી છે. મકાનોની ડીઝાઈન બદલાવા લાગી છે. હતું. પછી દીકરાઓ મોટા થયા. પરિવાર વધ્યો પૂર્વે મકાનોની ડીઝાઈનમાં રસોડું, ચોક, પરસાળ અને બહાર નીકળવું પડયું પણ અમે ગૃહમંદિરને અને ઓરડો હતો. ઘરની પાછળમાં ચારેકોર અન્ને સાથે લેતા આવ્યા. રોજ ઘરના બધા દીવાલવાળું ફળીયું રહેતું. આંગણાના એક કોર્નર પૂજા-સેવા-દર્શન અને આરતિનો લાભ લે છે. પર અથવા મકાનના પ્રથમ માળે જિનમંદિર રહેતું. ક્યારેક ગુરૂભગવંતોનાં પગલાં પણ આપની જેમ ખંભાત, પાટણ, અમદાવાદ વગેરે સ્થળે આજે પણ આકસ્મિક રીતે થઈ જાય છે. જાના મકાનોમાં એવા ગૃહમંદિરો જોવા મળે છે. એક શહેરમાં મકાનના ત્રીજા માળે મેં એક કેટલાક મંદિરોમાં ખુબ જ સુંદર કહી શકાય એવી એવું ગૃહમંદિર જોયેલું જેમાં લાકડામાં અતિભવ્ય કોતરણી કારમાં કરેલી હોય છે. પૂર્વના ગૃહમંદિરો કોતરણી કરેલી હતી. ઘરમાલિકને મેં પૂછયું કે આ મોટેભાગે કારના કોતરકામવાળા બનતા. ત્રણસોથી જિનાલય અહિં કયારથી છે ? તેમણે કહ્યું કે ચારસો વર્ષ જુનાં છતાંય મજબૂત એવા કાષ્ટ મંદિરો ઓછામાં ઓછા ૩૦૦ વરસથી તો આજ જગ્યા મેં અનેક સ્થળે નજરે નિહાળ્યાં છે. કેટલાક પર છે. પ્રતિમાજી પરની સંવતો જોતાં તો 500 સ્થળે કાષ્ઠ પર ચાંદી અથવા પીત્તળના પતરાં પણ થી ૧૫00 વર્ષ જુના જિનબિંબો છે. મઢી દીધેલાં હોય છે. આ બધું જોતા વિચાર આવે ખંભાતમાં ગુર્જર કવિકુલ શિરોમણી શ્રીમદ્ કે શ્રાવકોના હૃદયમાં કેવી જિનભકિત વસી હશે કે ઋષભદાસ શ્રાવકનું ૩૦૦ વર્ષ પ્રાચીન ગૃહમંદિર આવા ભવ્યગૃહમંદિરો તેમણે બનાવ્યા હશે. પણ આજે વિદ્યમાન છે. આજે પવન પલટાયો છે. આજના કહેવાતા આજના વિષમકાળમાં પણ કલકત્તામાં કાંકરીયા શ્રાવકો આવા ટોપકલાસ ગૃહમંદિરો બનાવાને બદલે એસ્ટેટના નવમા માળે શ્રીમતી તારાબેન હરખચંદ હાઈકલાસ કહી શકાય એવા કોઈગ રૂમ અને કાંકરીયાનું ગૃહમંદિર, પૂનામાં શ્રી ખીમચંદ બેડરૂમ બનાવી રહ્યા છે. ફલેટના ફરનીચર પાછળ દયાલચંદનું રથ આકારનું ગૃહમંદિર, સુરતમાં જ લાખ માંડીને દશ લાખ, વીસ લાખ કે પચાસ કિરીટભાઈ ચોકસીનું સાઉન્ડપૃફ પાંચ દીવાલોલાખનું પાણી કરનારા નરવીરો (!) શૂરવીરો (!) વાળું અન્ડરગ્રાઉન્ડ ગૃહમંદિર, હિંગણઘાટમાં આજે મોજૂદ છે. એમને કોઈગરૂમો અને બેડરૂમો પ્રકાશચંદ્ર કોચરનું શિખરબંધી ગૃહમંદિર આદિ સજાવાનું સુઝે છે. પણ ગૃહમંદિર યાદ નથી આવતું પ્રસિદ્ધ ગૃહમંદિરો વિદ્યમાન છે. મુંબઈ સુરત જેવા એ કેવી કમનસીબી કહેવાય ! શહેરોમાં જગ્યાના ઉચા ભાવ હોવા છતાં આજે ચાંદીના પતરાથી મઢેલા એક એવા જિનાલયના અનેક શ્રાવકોએ પોતાને ત્યાં ગૃહમંદિરો બનાવ્યા દર્શન મેં એક સોસાયટીના બંગલામાં કર્યા. દર્શન છે. દરેક ગૃહમંદિરમાં ખૂબ સારી રીતે પૂજા-ભકિત કર્યા પછી ઘરના બધાએ ગુરૂવંદન, ગુરૂપૂજન કરી થાય છે. અને પરમાત્માની કૃપાથી સહુને ત્યાં આજે માંગલિક સાંભળ્યું. પછી મેં કહ્યું કે તમે શહેરથી સારા પ્રમાણમાં સુખશાંતિ છે. જયાં પરમાત્માનું આટલે દૂર પણ ગૃહમંદિર રાખ્યું છે, બહુ સારું અસ્તિત્વ હોય ત્યાં અશાંતિ હોય જ કયાંથી ? કર્યું. ઘરમાં ગૃહમંદિર હોવાથી બીમારીના સમયે પણ ત્યારે તેમણે કહ્યું કે અમારી પેઢીઓથી આ પરમાત્માના દર્શન કરી શકાય છે. તેમજ જીવનના For Private L4rsonal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ - જિનમંદિર પ્રવેશ અને પૂજાક્રમ 1. નિીહિ બોલીને પ્રવેશ કરવો. 2. પરમાત્માનું મુખ દેખાતાં 'નમો જિણાણું' બોલવું. ૩. અર્ધવનત પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા કરવી. 4. મધુર કંઠે સ્તુતિ બોલવી. 5. બીજી નિસીહિ બોલીને ગર્ભગૃહમાં પ્રવેશ કરવો. 6. પ્રતિમાજી ઉપરથી નિર્માલ્ય ઉતારવું. 7. પ્રતિમાજી પર મોરપીંછી કરવી. 8. પાણીનો કળશ કરવો. 9. મુલાયમ વસ્ત્રથી કેસરપોથો કરવો. (વાળાકૂંચીનો બીજાને વિઘ્ન ન થાય તેમ બોલવાં. ઉપયોગ ન કરવો હિતાવહ ગણાશે.) 10. પંચામૃતથી અભિષેક કરવો, શુદ્ધ જળથી સફાઇ કરવી. 11. અભિષેક વખતે ઘંટનાદ, શંખનાદ આદિ કરવું. 12. પબાસણ પર પાટલૂછણાં કરવાં. (પાટલૂછણાં બે રાખવાં) 13. પરમાત્માને ત્રણ અંગલૂછણાં કરવાં. 14. જરૂર પડે તો તાંબાકૂંચીનો ઉપયોગ કરવો. 15. બરાસથી વિલેપનપૂજા કરવી. 16. ચંદનપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા, દીપકપૂજા ક્રમશઃ કરવી. 17. ચામરનૃત્ય કરવું, પંખો ઢાળવો. 18. ભગવાનને અરીસો ધરવો. 19. અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા અને ફળપૂજા કરવી. 20. નાદપૂજા રૂપે ઘંટનાદ કરવો. 21. યથાસ્થાને અવસ્થાત્રિક ભાવવી. 22. ત્રીજી નિસીહિ બોલી, ત્રણ વાર ભૂમિપ્રમાર્જન કરી ચૈત્યવંદન કરવું. 23. દિશાત્યાગ, આલંબન મુદ્રા, અને પ્રણિધાન ત્રિકનું પાલન કરવું. 24. વિદાય થતાં સ્તુતિઓ બોલવી. 25. પૂજાનાં ઉપકરણો યથાસ્થાને મૂકી દેવાં. 26. પૂંઠ ન પડે તે રીતે બહાર નીકળવું. 27. ઓટલે બેસી ૩ નવકા૨નું સ્મરણ કરી ભકિતભાવોને સ્થિર ક૨વા. 28. પરમાત્માના વિયોગથી દુઃખાતા હ્રદયે તરફ વિદાય થવું. * રહી ગયેલાં કેટલાંક સૂચનો 1. ધૂપપૂજા ગભારાની બહાર ઉભા રહીને કરવી. 2. પુરુષોએ ભગવાનની જમણી બાજુ અને બહેનોએ ડાબી બાજુ ઉભાં રહેવું. ૩. અંગલૂછણાં બહુ સાવધાનીપૂર્વક કરવાં, બળ કરવું નહિ. 4. જળપૂજા બે હાથે કળશ પકડીને, કળશ ભગવાનને ન અડે તે રીતે કરવી. ગૃહ 5. સ્તુતિ, સ્તવન વગેરે મધુર અને ગંભીર સ્વરે 6. પૂજા/ભાવનામાં ભાઇઓ/બહેનોએ સામસામાં મોઢાં કરીને બેસવું નહિ. વાજીંત્રવાદકોએ/ ગાયકોએ બહેનો તરફ સૂંઠ થાય તે રીતે બેસવું. આજકાલ કેટલાક માણસો ઈરાદાપૂર્વક બહેનો સામે મુખ રાખીને બેસી જાય છે, તે બરાબર નથી. રૂપદર્શનની આ બાલિશચેષ્ટા ભયંકર ચીકણાં કર્મનો બંધ કરાવનારી છે. 7. પ્રભુજીને હાથમાં લેતાં કે પધરાવતાં બે હાથે બહુમાનપૂર્વક પકડવા, 8. જે પાટલૂછણાંથી જમીન સાફ થાય છે તેને ભગવાન ઉપર લગાડાય નહિ તેને અડયા બાદ હાથ ધોયા વિના ભગવાનને અડાય નહિ. 9. અંગલૂછણોં સાફ અને મુલાયમ રાખવાં, જેથી પ્રતિમાજીને ધસારો લાગે નહિ, આશાતના થાય નહિ. 10. અંગલૂછણાં સૂકવવા માટે દોરી અને પીન જુદી રાખવી, તેના પર બીજાં કપડાં સૂકવવાં નહિ, ચાલતાં કોઇનું માથું, હાથ વગેરે અડવા જોઇએ નહિ. 11. દેરાસરના ઓટલે ગપ્પાં મારવાં નહિ, માવામસાલા ચાવવા નહિ, 12. એંઠું મોં પાણીથી સાફ કર્યા વિના મંદિરમાં દાખલ થવું નહિ. 13. અંગલૂછણાં અને પાટલૂછણાં ભેગાં કરવાં નહિ, For Priv: 15 Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ અંત સમયે પણ જિનાલય નજીક હોવાથી છેલ્લે ! | * ગૃહમંદિર નિર્માણ અંગે સૂચનો | છેલ્લે પણ પ્રભુદર્શન પામી શકાય છે. સાધુ-સાધ્વીજી મહારાજના આવાગમનના કારણે 1. ઘરમાં પેસતાં ડાબે હાથે ઘરમંદિર સ્થાપવું. ઘરમાં સંતાનોમાં પણ સંસ્કાર સલામત રહે છે. 2. ઘરના ફલોરીંગથી ઘરદેરાસર દોઢ હાથ ઉંચે ઘરના તમામ સભ્યો પૂજા, આરતિ અવસરે રાખવું. ઉપસ્થિત રહે અને તે દ્વારા ઘરનું સામુદાયિક પુણ્ય 3, ઘરમંદિર દક્ષિણ કે પશ્ચિમ સન્મુખ રાખવું. પણ વધે છે. વિપ્નો અને ઉપાધિઓ ટળે છે. પાપ કરતાં મનમાં ખટકો રહે છે. પ્રભુનું “. ૧૨માદરમાં માતમા ૯ કે ૧૧ ઈચના રાખવા. અસ્તિત્વ અને તેમની ભકિત મનની નિર્મળતા કરી 5. ઘરમંદિરમાં મૂળનાયક પરિકરવાળા જ રાખવા. આપે છે. સમ્યકત્વની પ્રાપ્તિ તથા શુદ્ધિ કરાવી 6. ઘરમંદિરમાં કોઈપણ જાતનાં લેપથી બનાવેલી, આપે છે. ઘરનાં નાના મોટા કામકાજ કરતાં મનમાં પાષાણમાંથી બનાવેલી, હાથીદાંતમાંથી કે ચંદનાદિ સદૈવ પરમાત્માનું સ્મરણ રહે છે. પ્રત્યેક વાત અને કાર્ડમાંથી બનાવેલી કે લોટમાંથી બનાવેલી પ્રતિમા વિચારણામાં પરમાત્માની પ્રધાનતા રહે છે. રાખવી નહિ. એમ નિરયાલીસૂત્રમાં જણાવેલ છે. જિનેશ્વર દેવ પર મમત્વભાવ વધે છે. જિનબિંબ સાથે આત્મીયતા વધે છે. પરલોકે દેવલોકમાં (આજે ઘણાં મંદિરમાં પાષાણની પ્રતિમાઓની ગયા પછી પણ અવધિજ્ઞાનથી પોતાના ગામંદિરને સ્થાપના ઘણા જાણકાર આચાર્ય ભગવંતોના વરદ અને જિનબિંબને જોઈ શકાય છે. અનુમોદના કરી હસ્તે કરવામાં આવી છે.) શકાય છે. ભૂતકાળમાં તો અષાઢી વગેરે શ્રાવકો 7. ગૃહમંદિરમાં, પોતાની નામરાશિનો મેળો પોતે ભરાયેલા પ્રતિમાજીને દેવલોકમાં પણ લઈ જોવડાવીને પછી જે મૂળનાયક આવતા હોય તે ગયાને અને ત્યાં પણ ઉપાસના કર્યાના શાસ્ત્રપાઠો રાખવા મળે છે. વળી દેવાધિદેવ જયાં પધારે ત્યાં એમના સેવકદેવો, અધિષ્ઠાયક દેવો પણ સાથે આવે અને 8. ઘરમંદિરમાં પૂજકનું મુખ ઉત્તર કે પૂર્વ સન્મુખ તે દેવો પણ મોક્ષ માર્ગની આરાધનામાં સહાયક રહેવું જોઇએ. બને. ભવિષ્યમાં આવનારી ઉપાધિને અટકાવે છે. ઘરદ્વારની ડાબે હાથે ભગવાન બિરાજમાન ઈત્યાદિ અનેક લાભો ગૃહમંદિરો સ્થાપવા દ્વારા કરવા. સંપ્રાપ્ત થાય છે. 10. ઘરમંદિરમાં પ્રદક્ષિણાની સગવડ અવશ્ય શાસ્ત્રમાં એવું વિધાન છે કે સો રૂપિયાની રાખવી. મૂડીવાળા શ્રાવકે પણ ગૃહમંદિર રાખવું. (આજે , રૂપિયાનું ડીવેલ્યુએશન થવાથી કદાચ સોને બદલે 11. ઘરમંદિરના અંદરના ભાગમાં ઘૂમટ | શિખર હજાર કે દશ હજાર સમજો.) આ વિધાન એ ધ્વજા રાખી શકાય. સૂચવે છે કે સાધારણ સ્થિતિમાં ગૃહમંદિરની સ્થાપના 12. ઘરમંદિરની કોઈપણ આવકનો ઉપયોગ કરવી હિતાવહ છે. ગૃહમંદિર કેવી રીતે સ્થાપવું સ્વમંદિરમાં ન કરવો. તેની વિગતો અત્રે રજૂ કરી છે. જેનું વાંચન કરીને ગૃહમંદિરની સ્થાપના માટે શકય પુરૂષાર્થ આરંભવો. For Private 116sonal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ એકબીજાને અડાડવા નહિ, સાથે ધોવાં નહિ. કેસર વાસી થાય નહિ. 14. જે જગ્યાએ પગ ધોવાતા હોય, વાસણ મંજાતાં 23. એક હાથમાં પ્રભુજીને અને બીજા હાથમાં હોય, તે જગ્યા પર પરમાત્માનાં અંગલૂછણાદિ સિદ્ધચક્ર ભગવાન એમ બંનેને સાથે લેવા ન ધોવા નહિ. આંગી સાફ કરવી નહિ. તે માટે જુદી જોઇએ. જગ્યા રાખવી. 24. અંધારામાં કે વહેલી પરોઢે દેરાસરમાં પૂજા 15. અંગલુછણાં થાળીમાં રાખવાં. જમીન પર પડી થાય નહિ ને પાણી ગળાય નહિ કે કાજો (કચરો) ગયા બાદ ભગવાન માટે વપરાય નહિ. કઢાય નહિ. માટે શકય બને તો સૂર્યોદય પછી 16. જિનમંદિરની જગ્યામાં પોતાનાં કપડાં અનાજ કરવાનો વિધિ જાળવવા પ્રયત્ન કરવો. વડી/પાપડ વગેરે સૂકવવાં નહિ. પૂજામાં સ્ટીલનાં 25. ભાઇઓએ અને બહેનોએ સાથે દાંડીયા-રાસ સાધનો વાપરવાં નહિ. લેવા નહિ. પૂજા ભાવનામાં પુરુષોની હાજરીમાં 17. નવણ ખૂબ પવિત્ર અને પૂજય છે. કોઈનો બહેનોએ એકલા ગાવું નહિ. પગ તેના પર આવવો જોઇએ નહિ. નવણ ભોય 26. પૂજાનાં કપડાંમાં સામાયિક, પ્રતિક્રમણ કે અન્ય પર ઢોળવું નહિ. નાભિથી ઉપરના શરીર પર પ્રવૃત્તિ ન કરવી. લગાડવું. 27. પૂજા, દર્શન, વંદન વખતે યાત્રામાં કે 18. પૂજા, આંગી તથા ધીની બોલીની રકમ તે જ તીર્થસ્થાનમાં નિયાણું ન કરવું. પરમાત્માનાં દર્શન દિવસે અથવા સંધે ઠરાવેલી મુદત પ્રમાણે ભરપાઈ અને પરમાત્માની દ્રવ્યપૂજા, દ્રવ્યનો મોહ ઉતારવા કરવી જોઈએ. દેરાસરની ઉધારી દોષમાં નાખે છે. અને ભાવપૂજા સ્વરૂપ-સર્વવિરતિ ધર્મ પામવા માટે બાકી રહી જાય તો તેટલા દિવસના વ્યાજ સાથે કરવાની છે. ભરપાઈ કરવી જોઈએ. 28. દેરાસરમાંથી નીકળતાં પ્રભુજીને પૂંઠ ન પડે તે 19. જિનાલયનો ભંડાર એકલા ટ્રસ્ટીએ કયારેય ધ્યાનમાં રાખવું. ખોલવો નહિ. સાથે અવશ્ય ઓછામાં ઓછા બીજા 29. પ્રભુભકિતનાં તમામ કાર્યો કર્મની નિર્જરા ત્રણ કે ચાર સાક્ષીને રાખવાનો શ્રાદ્ધવિધિમાં આદેશ કરાવનારાં છે. દેરાસરની સફાઈ વગેરે બધાં નાનાં કરેલ છે. મોટાં કામો જાતે કરવાથી ઉત્તમ લાભ પ્રાપ્ત થાય 20. પ્રભુજીને મુખ બાંધીને અડકવું જોઇએ કે પગે છે. અશુભ કર્મોનો નાશ થાય છે. પૂજારી પાસે પડવું જોઈએ. ભગવાનના ખોળામાં માથું મુકાય અંગત કામ કરાવવું નહિ. કેસર, ચંદન ઘસવાનું, નહિ. હાથ સિવાયનું આપણું શરીર પ્રભુજીને અડવું અંગલુછણાં કરવાનું, કાજો કાઢવાનું વગેરે કામો કે ઘસાવું ન જોઇએ તથા કપડાં પણ અડવાં ન જાતે કરવાં. ઈન્દ્ર જેવા ઈન્દ્ર પણ પ્રભુજીની ભકિત જોઇએ. કરવા પશુનું રૂપ ધારણ કર્યુ હતું તો આપણી શી 21, પાટલા, બાજોઠ વગેરે ચૈત્યવંદન પૂર્ણ થતાં વિસાત છે ? બાજુ ઉપર મૂકવા જેથી પાટલા ઠેબે ન ચડે. બને 30. આ યુગના ટ્રસ્ટીઓને શાસ્ત્રનું જ્ઞાન અવશ્ય ત્યાં સુધી ચોખા, બદામ, પૈસા વગેરે ભંડારમાં જોઈએ. તેમ ટ્રસ્ટ એકટ, ઈન્કમટેક્ષ એકટ વગેરેનું પોતે જ નાખી દેવાં અને ફળ, નૈવેદ્ય અલગ સ્થાને જ્ઞાન જોઈએ. તે જ્ઞાન નહિ હોય તો સંસ્થાને થાળીમાં મૂકવાં. અને વહીવટદારોને નુકશાન-દંડની સજાની જોગવાઈ 22. ચંદન ઘસવાના ઓરસીયા કામ પતી ગયા છે. ૧૦ A નંબરનું ફોર્મ ભરી સેટ એપાર્ટ માગી બાદ બરાબર સાફ કરી દેવા, જેથી તેની પર ચોંટેલું ઈન્કમટેકસમાંથી લાખો રૂપીયા બચાવી શકાય છે. For Prival 16ersonal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ 31. આપણાં ધર્મસ્થાનો, દેરાસર, ઉપાશ્રય કે ડ્રિલ અને ચેઈનની વ્યવસ્થા રાખવામાં આવે તો ધર્મશાળા, ધર્મપ્રવૃત્તિ, ધર્મજાગૃત્તિ અને ધર્મવૃદ્ધિ ઉપર ચડવાની જરૂર જ ન પડે. નીચેથી જ ચેઈન માટે છે. તેને બદલે આજે ધર્મશાળા તો વિલાસનાં દ્વારા ધ્વજા ઉપર ચડાવી શકાય. સાધનોથી ઉભરાઈ રહી છે. બાથરૂમ, સંડાસ, 39. કાચનાં ચક્ષુ કરતાં પણ મીનાકારી ચક્ષુ વધુ કિચન, પ્લેટફોર્મ, ડેસીંગ ટેબલ, પલંગ, ફર્નિચર, સારાં લાગે છે. તેથી તેવી બે | ચાર જોડી એક પંખા, અરીસા આદિ ઢગલાબંધ સામગ્રીઓ વધી સાથે બનાવી રાખવી જોઇએ. રહી છે. કાલે કદાચ ફાઈવ સ્ટાર હૉટલનું સ્વરૂપ 40. ફાટેલાં પુસ્તકો, તૂટેલી માળાઓ વગેરે મંદિરમાં ધારણ કરે તો ના નહિ. ભરી ન રાખતાં ઉચિત સ્થળે તેનો નિકાલ કરી 32. પૂજા સ્નાત્ર આદિમાં જયારે થાળી વગાડવાની દેવો જોઈએ. હોય ત્યારે કુલ સત્યાવીશ ડંકા વગાડવા. તેના 41. કાચના ટુકડાઓ ચીટકાડીને જે ડીઝાઈનો સ્ટેપ નીચે પ્રમાણે લેવાં. મંદિરોમાં બનાવામાં આવે છે તે બરાબર નથી. ૭ + ૭ + ૭ + ૨ + ૧ + ૨ + ૧ = ૨૭ થોડો સમય જતાં તે ટુકડા પર પકડ છૂટી જતાં 33. પરમાત્માની શાસનની પેઢી ટેબલ, ખુરશી- ખરી પડે છે ત્યારે સાવ બેકાર લાગે છે અને પૈસા વાળી ન રાખતાં ગાદી તકીયાયુકત પ્રાચીન ફોગટ વેડફાઈ જાય છે. પદ્ધતિવાળી રાખવી. 42. ગણધરબિંબ જો ગુરૂમુદ્રામાં હોય તો તેમની 34. પુરુષોની સભામાં સ્ત્રીઓએ નૃત્ય ન કરવું. પૂજામાં વાપરેલું કેસર પ્રભુપૂજામાં ન વપરાય પણ તેમ જ સ્ત્રીઓની પૂજામાં સ્ત્રીઓ ગાતી-નાચતી ગણધરમૂર્તિ જો સિદ્ધમુદ્રામાં હોય તો વાપરવામાં હોય ત્યારે પુરુષોએ કે બાળકોએ ન જવું. વાંધો નથી. 35. સાથીયાની ક્રિયા અને ચૈત્યવંદન સાથે ન થાય. 43. પરમાત્માના પ્રક્ષાલ માટે તૈયાર કરેલી ભેગી ક્રિયા ડહોળાઇ જાય છે. ક્રિયાનું હાર્દ જળ પંચામૃતથી ભરેલી ડોલો, કુંડીઓ ઢાંકીને રાખવી વાતું નથી. જેથી બોલતાં ચૂંક અંદર ન પડે. 36. પૂજા કે દર્શન કરતાં પૂર્વે પ્રદક્ષિણા અવશ્ય 44. તિલક માટે રાખેલા આરીસામાં જોઇને મેકપ કરવી. કરવો, વાળ ઓળવા, ઈનશર્ટ કરવું ઈત્યાદિ 37. સવારે સ્કૂલ-કૉલેજ, પ્રવાસ કે કામકાજના ચેષ્ટાઓ ન કરવી. કારણે પૂજા ન થઇ શકે તો બપોરે અથવા સાંજે 45. મંદિરના ઓટલે કે પ્રદક્ષિણામાં ઉભા રહીને સૂર્યાસ્ત પહેલાં પણ કરી શકાય. વાતો ન કરવી. 38. વર્ષગાંઠને દિવસે ધ્વજારોપણ કરવા માટે 46. જિનાલયમાં સાક્ષાતુ પરમાત્મા બિરાજમાન કાયમી માંચડો બાંધી રાખવો જરૂરી નથી. હમણાં હોવાથી હવે ફોટાઓ ટીંગાડવાની આવશ્યકતા જે એલ્યુમિનિયમનાં પાંજરા બનાવાય છે. તે પણ રહેતી નથી. ફોટાઓની સંખ્યા વધી જતાં ઠીક નથી. તેથી મંદિરના શિખરની શોભાને હાનિ જિનાલયની સુંદરતા ટકતી નથી. પહોંચે છે. રાષ્ટ્રધ્વજની જેમ ધ્વજાદંડ પર એવી આરતિ કરતાં પૂર્વે ધૂપ કરવો, બે બાજુ કલશમાંથી પાણીની ધારા કરવી, પુષ્પવૃષ્ટી કરવી પછી નીચેનો | દુહો બોલીને આરતિ ઉતારવી. મરગય મણિ ઘડિય વિસાલ થાલ માસિક મંડિઅ પર્વ નવણયર કરુ ખિતે ભમઉ નિણારવિએ તુમ્હ . For Private 118.onal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ 'આ શુદ્ધિ સાત પ્રકાર છે 1. અંગ 2. વસન 3. મન 4. ભૂમિકા, 5. પૂજોપકરણ સાર | 6. ન્યાયદ્રવ્ય 7. વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર | - 1] અંગશુદ્ધિ : માનવીય કાયા, મળમૂત્ર, વગેરે જાડા માદરપાટ વગેરેનાં ન વાપરતાં કોમળ પસીના, ઘૂંક, બલગમ અને ધૂળ આદિથી સદા -ઉત્તમ વસ્ત્રમાંથી બનાવેલાં વાપરવાં. ખરડાતી રહે છે, માટે પૂર્વે જણાવેલ સ્નાનવિધિથી 16] દ્રવ્યશુદ્ધિઃ પરમાત્માની પૂજામાં વપરાતી તેને શુદ્ધ કર્યા બાદ જ પરમાત્માનો સ્પર્શ કરવો તે સામગ્રી ખરીદવામાં તેમ જ અભિષેક આદિની અંગશુદ્ધિ છે. જયારે શરીરમાં ગૂમડાં વગેરે થતાં ઉછામણીમાં ન્યાય-નીતિપૂર્વક મેળવેલું ધન વાપરવું. હોય અને તેમાંથી સતત પરુ-રસી વગેરે વહ્યા કરતા તેમ કરવાથી ભાવોલ્લાસ વધુ જાગે છે અને હોય ત્યારે જિનપૂજા ન કરવી. ડ્રેસીંગ કર્યા બાદ અગણિત લાભ તે શુદ્ધ દ્રવ્યના ઉપયોગ દ્વારા જો શુદ્ધિ રહેતી હોય તો કરવામાં બાધ નથી.) મળે છે. 12] વશુદ્ધિ : વસ્ત્ર અને વિચારને ગાઢ 7 |વિધિશુદ્ધિ : પરમાત્માની પૂજાની તથા સંબંધ છે; માટે જ કહેવાય છે જેવો વેશ તેવી ચૈત્યવંદન વગેરેની વિધિ શુદ્ધ રીતે કરવી. કયાંય વૃત્તિ. વિકારી વેશ વિકાર પેદા કરે છે, મલીન પ્રમાદ, અવિધિ, આશાતના દોષોને પેસવા દેવા વેશ મનમાં પણ મલીનતા પેદા કરે છે. તેવી રીતે નહિ. શુદ્ધ નિર્વિકાર વેશ પણ મનની શુદ્ધિ કરવામાં કારણ 2. નિર્માલ્ય કોને કહેવાય ? | બને છે. માટે પૂજાનો વસ્ત્રો શાસ્ત્રોમાં જણાવ્યા મો વન વુિં નિષ્ણને રિત્તિ વિત્યા | ઉત્પવૃા. ૮૨ મુજબના ઉજજવલ અને શુદ્ધ વાપરવાં, વાપર્યા અર્થાતુ ગીતાર્થો, ભોગથી નષ્ટ થયું હોય બાદ રોજ તેને ધોવાં જરૂરી છે. તે દ્રવ્યને નિર્માલ્ય કહે છે' એમ ચૈત્યવંદન 3|મનશુદ્ધિ : પરમાત્માની પૂજા કરતાં મનને બ્રહભાગમાં જણાવેલ છે તથા "જિનબિંબ ઉપર પણ શુદ્ધ રાખવું જોઇએ એટલે કે મનને મલીન ચઢાવેલું જે નિસ્તેજ થયું હોય, જેની શોભા ચાલી કરનારા દુષ્ટ વિચારોનો સદંતર ત્યાગ કરવો. બધી ગઈ હોય, જેની ગંધ બદલાઈ જવાથી દુર્ગન્ધજ સામગ્રી શુદ્ધ હોવા છતાં જો મન મલીન રહેશે વાળું બન્યું હોય, શોભાના અભાવે દર્શન કરનારા તો બધુંયે વ્યર્થ જશે. ભવ્ય જીવોના મનને પ્રમોદ ઉપજાવી ન શકે તેને 14]ભૂમિશુદ્ધિ : જે ધરતી પર જિનાલયનું બહુશ્રુતો નિર્માલ્ય કહે છે એ પ્રમાણે પૂ. શ્રી નિર્માણ કરવાનું હોય તે ભૂમિને પાતાલ સુધી શુદ્ધ દેવેન્દ્રસૂરિજી મ. કૃત સંઘાચારભાષ્યમાં પણ આઠમી કરી તેમાં પડેલાં કોલસા, હાડકાં, કલેવર વગેરે ગાથાના પૂજા ત્રિકના અધિકારમાં કહ્યું છે કે, જે તત્ત્વોને દૂર કરવાં. તે પછી જ જિનમંદિર બાંધવું. જે દ્રવ્ય ભોગથી નષ્ટ થયું હોય, ફરી ચઢાવવા ચૈિત્યવંદનાદિ વિધિ કરતાં જિનમંદિરમાં કચરો વગેરે લાયક ન રહ્યું હોય તે નિર્માલ્ય સમજવું. અશુદ્ધિ પડી હોય તેને દૂર કરવી. આ ઉપરથી ફલિત થાય છે કે પરમાત્માને 5] ઉપકરણશુદ્ધિ : પરમાત્માની પૂજામાં ચઢાવેલાં ફૂલ વગેરે વ્યવસ્થિત ગોઠવવા માટે ઉપયોગમાં આવતાં તમામ ઉપકરણો સોના, ચાંદી થાળીમાં ઉતારી લેવામાં આવે તો એ નિર્માલ્ય જેવી ઉત્તમ ધાતુમાંથી બનાવવાં તેમ જ ઉપયોગમાં બનતાં નથી. તેમ જ આજના વપરાયેલ વસ્ત્ર, લેતાં પહેલાં તેને સારી રીતે સાફ કરવાં. અંગલુછણાં આભૂષણ, બાજુબંધ આદિ પણ નિર્માલ્ય થતાં નથી. 119 Page #137 -------------------------------------------------------------------------- ________________ * આશાતના કોઈ ન કરશો કે જિનમંદિરની જઘન્ય દશ આશાતનાઓ | 38. પાપડ સૂકવે ૩૭. વડી, ખેરો, શાક, અથાણાં તંબોલ પાણ ભોયણ, વાણહ મેહુન સુઅણ નિષ્ઠવણં સૂકવે, 40. રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ મુઝુમ્યારે જુએ, વજજે જિણનાહ જગઈએ છે રહે, 41. સંબંધીનું મૃત્યુ સાંભળી રડે, 42. વિકથા 1. તંબોલ ખાવું, 2. પાણી પીવું, ૩. ભોજન કરે, 43. શસ્ત્ર-અસ્ત્ર-યંત્ર ઘડે કે સજે, 44. ગાય, કરવું, 4. પગરખાં પહેરવાં, 5. સ્ત્રીસેવન કરવું, ભેંસ વગેરે રાખે, 45. તાપણું તપે, 46. પોતાના 6. થુંકવું, 7. શ્લેષ્મ ફેંકવું, ૩. પેશાબ કરવો, ૭. કામ માટે દેરાસરની જગ્યા રોકે, 47. નાણું પારખે, ઝાડો કરવો અને 10. જુગાર ખેલવો 48. અવિધિથી નિસીહિ કહ્યા વગર દેરાસરમાં જવું. આ દસ જઘન્ય આશાતનાઓ અવશ્વ તજવી, (49 થી 51) છત્ર, પગરખાં, શસ્ત્ર, ચામર વગેરે શરીર વગેરે અશુદ્ધ છતાં પૂજા કરવી, પ્રતિમા વસ્તુ દેરાસરમાં લાવવી, 52. મનને એકાગ્ર ન નીચે પાડી દેવા વગેરે મધ્યમ આશાતના ૪૨ પ્રકારે રાખવું, 53. શરીરે તેલ વગેરે ચોળવું-ચોપડવું, 54. ફૂલ વગેરે સચિત્ત દેરાસરની બહાર મૂકીને ન થાય છે. આવવું, 55. રોજના પહેરવાના દાગીના બંગડી | જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓઃ | વગેરે પહેર્યા વિના (શોભા વિના) આવવું, 56. દેરાસરજીમાં 1. નાકનું લીંટ નાખે, 2. ભગવંતને જોતા જ હાથ ન જોડવા, 57. અખંડ જુગાર, ગંજીફો, શેતરંજ, ચોપાટ વગેરે રમતો રમે, વસ્ત્રનો ખેસ પહેર્યા વિના આવવું. 58. મુગટ 3. લડાઈ-ઝઘડો કરે, 4. ધનુષ્ય વગેરેની કળા મસ્તકે પહેરવો, 59. માથા પર પાઘડીમાં કપડું શીખે, 5. કોગળા કરે, 6. તંબોલ, પાન, સોપારી બાંધે, 60. હારતોરા વગેરે શરીર પરથી દૂર ના વગેરે ખાય, 7. પાનના ડૂચા, દેરાસરમાં ઘૂંકે, 8. કરે, 61. શરત હોડ બકવી, 62. લોકો હસે એવી ગાળ આપે, ૭. ઝાડો, પેશાબ કરે, 10. હાથ, ચેષ્ટાઓ કરવી, 63. મહેમાન વગેરેને પ્રણામ પગ, શરીર, મોઢ વગેરે પૂવે, 11. વાળ ઓળે, કરવા, 64. ગીલીદંડા રમવા, 65. તીરસ્કારવાળું 12. નખ ઉતારે, 13. લોહી પાડે, 14. સુખડી વચન કહેવું, 66. દેવાદારને દેરાસરમાં પકડવો, વગેરે ખાય, 15. ગુમડા, ચાંદા, વગેરેની ચામડી પૈસા કઢાવવા, 67. યુદ્ધ ખેલવું, 68. ચોટલીના ઉતારીને નાંખે, 16. પિત્ત નાંખે, પડે. 17. ઉલ્ટી વાળ ઓળવા, 69. પલાંઠી વાળીને બેસવું, 70. કરે, 18. દાંત પડે તે દેરાસરમાં નાંખે, 19. આરામ પગમાં લાકડાની પાવડી પહેરવી, 71. પગ લાંબા પહોળા કરીને બેસવું, 72. પગચંપી કરાવવી, 73. કરે, 20. ગાય, ભેંસ, ઊંટ, બકરા વગેરેનું દમન હાથ-પગ ધોવા, ઘણું પાણી ઢોળી ગંદકી કરવી, કરે, (21 થી 28) દાંત-આખ-નખ 74. દેરાસરમાં પગ કે કપડાંની ધૂળ ઝાટકે, 75. ગાલ-નાક-કાન-માથાનો તથા શરીરનો મેલ નાખે, મૈથન-ક્રીડા કરે, 76. માંકડ, જૂ વગેરે વીણીને 29. ભૂત-પ્રેત કાઢવા મંત્ર સાધના કરે, રાજય દેરાસરમાં નાંખે. 7. જમે. 78. શરીરને ગુપ્તભાગ વગેરેના કામે પંચ ભેગું કરે, 30. વાદ-વિવાદ બરાબર ઢાંકયા વિના બેસે, દેખાડે, 79. વૈદું કરે, કરે, 31. પોતાના ઘર-વેપારના નામાં લખે, 32. 80. વેપાર, લેવડ-દેવડ કરે, 81. પથારી પાથરે, કર અથવા ભાગની વહેંચણી કરે, 33. પોતાનું ખંખેરે, 82. પાણી પીવે અથવા દેરાસરના નેવાનું ધન દેરાસરમાં રાખે, 34. પગ ઉપર પગ પાણી લે, 83. દેવી, દેવતાની સ્થાપના કરે 84. ચઢાવીને બેસે, 35. છાણાં થાપે, 36. કપડાં સૂકવે, દેરાસરમાં રહે. 37. શાક વગેરે ઉગાડે કે મગ, મઠ આદિ સૂકવે, આ 84 આશાતના ટાળવા ઉદ્યમવંત બનવું. For Private & 120 al Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ 126 ખંડ ૩ હાઇ લાઇટ્સ 1. આઈન્ચે પ્રણિદષ્મણે 121 જેને જીવનમાં શાંતિ જોઇતી હશે તેણે પૂજા કરે જ છૂટકો છે. હજુ બી શરૂ કરી દો. સ્ટીલ ટાઇમ ટુ સ્ટાર્ટ. 2. તીર્થયાત્રાએ જતાં પૂર્વે બસયાત્રાના સંધપતિ બનતાં પહેલાં કે બસમાં યાત્રાએ જતાં પહેલાં વાંચો ! 3. તીર્થો અને ટ્રસ્ટીઓ 130 તમે જે કોઇ તીર્થના ટ્રસ્ટી બની ગયા હો તો જ વાંચો ! 4. શાસ્ત્ર દષ્ટિએ ટ્રસ્ટી 134 | માત્ર ટ્રસ્ટી સાહેબો’એ જ વાંચવા યોગ્ય. 5. જે નૂતન જિનાલય બનાવીએ તો ? 136 હોંશમાં આવીને મંડાણ કરતાં પહેલાં વાંચો. 6. સ્થાવર જંગમ મિલ્કતોની સુરક્ષા 140 જૈન શાસન પ્રત્યે કંઈક પણ લાગણી હોય તો વાંચો 7. ઉપાશ્રયના નિર્માણ પૂર્વે આડેધડ ઉપાશ્રયો બાંધી નાખતાં પહેલાં સાધુની સલાહ લેજે !! 8. સાત ક્ષેત્ર 145 | એન્ટ્રીઓ આઘી પાછી કરતાં પહેલાં વાંચો. 142 Page #139 -------------------------------------------------------------------------- ________________ વીર નીવણ ભૂમી-પાવાપુરી જલમંદિર પ્રકાશક :- અહંદુ ધર્મ પ્રભાવક ટ્રસ્ટ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ | I આઈલ્ય પ્રણિબહેT - BOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO8 અનંત ઉપકારી અરિહંત પરમાત્માનું પ્રણિધાન મનને મારીને, દાબીને કે ચંપાવીને નહિ થાય. કરીને વાચકોને વિદિત કરવાનું કે આખું વિશ્વ મનને મારવાને બદલે મનને વાળવું પડશે. રાગને જયારે ભૌતિક આકર્ષણોથી ઘેરાયું છે, ચારેકોર લાગમાં લેવાનો સીધો રસ્તો છે. પહેલાં એને પૌગલિક પદાર્થોના રાગની ભયંકર આગમાં જયારે પરમાત્મામાં જોડો. રાગ પરમાત્મામાં જોડાશે એટલે આખો માનવ સમુદાય શેકાઈ રહ્યો છે, ત્યારે આ વિષયો પરથી આપોઆપ છૂટવા લાગશે. ભડભડતી જવાલાઓમાંથી જો કોઈ બચાવી શકે. મુંબઈમાં ચોપાટી પર દરિયા કિનારે નશાબંધી તો માત્ર અરિહંત પરમાત્માની ભકિત ! મંડળે એક મોટું હોર્ડીંગ મૂક્યું છે તેમાં એક તરફ અનંતકાળના રઝળપાટમાં જીવને રાગના, બાળકને ચૂમી કરી રહેલા મહાત્મા ગાંધી દર્શાવ્યા મમત્વના, પૌગલિક પદાર્થોના આકર્ષણના અને છે અને બીજી તરફ શરાબની બૉટલ બતાડીને કુવાસનાઓના કુસંસ્કાર એવા ગાઢ બની ગયા છે તેની પર ડેન્જરનો ક્રોસ બતાડયો છે. નીચે કે જરીક નિમિત્ત મળતાંની સાથે જ ભીતરમાં અગન ખોપડીઓ બતાડી છે. આખા પીકચરની નીચે જવાલાઓ સળગી ઉઠે છે. જયારે કોક રૂપવંતી મરાઠી ભાષામાં એક સ્લોગન લખ્યું છે. મૂલાંચી સ્ત્રીનું મુખ જોવા મળે, ફેશનેબલ વેષભૂષા જોવા સંગત જોડા, દારૂચી સંગત તોડા. તમે બાળકો મળે, રાતાપીળાં લૂગડાં જોવા મળે, માર્કેટમાં નવી સાથે સંગત જોડો બાળકો સાથે પ્રેમ કરો એટલે નવી રંગબેરંગી મોડર્ન આઈટમો જોવા મળે કે લારી આપોઆ૫ દારૂનો સંગ છૂટી જશે. કંઈક નવું પકડો પર પાઉંભાજી કે રગડા પેટીસ જેવી કોઈ એટલે જુનું છૂટી જશે. બાળક મોટું થાય અને વેરાઈટીઝ જોવા મળે તો જીવડો લલચાયા વિના ગીલ્લીદંડા હાથમાં આવે એટલે ઢગલા ઢીગલીના રહેતો નથી. રમકડાં આપોઆપ છૂટી જાય છે. જીવના આત્મપ્રદેશોમાં ઠાંસી ઠાંસીને કૂટ કૂટ અનાદિકાળથી જીવ ભૌતિક પદાર્થો સાથે રમતો વિષય રાગ ભરેલો છે. ભૌતિક પદાર્થોનો પ્રાર, આવે છે. હવે પરમાત્માના ગુણોમાં જો રમણ ચાલુ પ્રેમ, રાગ અને રૂચી એ જીવની અનાદિની આદત થાય તો પેલી અનાદિની રમત આપોઆપ છૂટી બની ગઈ છે. દિવસ દરમ્યાન એક પણ ક્ષણ જાય. એવી નહિ હોય કે જે ક્ષણે જીવ કોઈ પદાર્થના પરમાત્મા સાથે પ્રથમ સંબંધનો પ્રારંભ આકર્ષણ રાગમાં રગદોળાતો ન હોય. દ્વારા થાય છે. જયાં સુધી પ્રભુ પ્રત્યે આકર્ષણ આ કુટેવ જયાં લગી છૂટે નહિ ત્યાં લગી મોક્ષ પ્રગટે નહિ ત્યાં સુધી સંબંધ બંધાય નહિ. રેલ્વેના થવો અશકય છે. સદ્ગતિ મળવી મુશ્કેલ છે. ડબ્બામાં કે એસ. ટી. સ્ટેશન પર ઘણા માણસોના રાગાદિ કુસંસ્કારોની નિબિડ ગ્રંથી ભેદવાનો એક ટોળાં હોય છે પણ બધાની સાથે કોઈ સંબંધ બાંધતું માત્ર ઈલાજ હોય તો પરમાત્મ ભકિત ! નથી. પચાસ માણસના ટોળામાંના જે એકાદ માણસ પ્રભુભકિત એ પૌઇંગલિક પદાર્થોના રાગમાંથી તરફ આકર્ષણ થઈ જાય છે એ વ્યકિત સાથે સંબંધ મુકિત અપાવે છે. પદાર્થોના રાગને તોડવા માટે ચાલુ થઈ જાય છે. ચિત્તને પરમાત્મામાં જોડવું જરૂરી છે. રાગનો નાશ જે વ્યકિત પ્રત્યે આકર્ષણ થાય એ વ્યકિત પ્રિય - For Pri121 Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ કો લાગ્યા વિના ન રહે. તેના પર પ્રેમ થયા વિના હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ધનુષ્ય ટંકાર જેવા ન રહે. પ્રેમ પ્રગટે એને સારી સારી ચીજ ભેટ વચનો આ વાતની શાખ પૂરતાં જણાવે છે કે, આપવાની ઈચ્છા થયા વિના ન રહે. કોઈપણ વિનqઝનસત્વારોપતાતસારી ચીજ હાથમાં આવે એટલે પોતાના પ્રિય હત્યા નિતિરિણામ પાત્રને તે ચીજ આપ્યા વિના ન રહે. તેને મૂકીને પરમાત્મા અને પૂજાના, પરમાત્માના સંસ્કારની છોડીને કયાંય જવાની ઈચ્છા ન થાય. કદાચ જવું લાલસા એ ખરેખર દેશવિરતિ જીવનનો આદ્ય પડે તો વિરહમાં પ્રિય પાત્રનું સતત સ્મરણ થયા પરિણામ છે એટલે કે કોઈપણ શ્રાવકના વિના ન રહે. એક માત્ર આકર્ષણ થવાથી આખે શ્રાવકપણાનો પ્રારંભ સૌપ્રથમ જિનેશ્વર દેવની આખો જીવડો એ પ્રિય પાત્ર પાછળ પાગલ બની પૂજા-ઉપાસનાથી થાય છે. પરમાત્માની પૂજા વિના જાય છે. જીવને જયારે પરમાત્મા પ્રત્યે આકર્ષણ શ્રાવક જીવનના આગળના ગુણો પ્રગટી શકતા પેદા થશે, જીવ જે દિવસે સુરમ્ય સુલક્ષણ અને નથી. સર્વવિરતિ મળી શકતી નથી. સુંદર પરમાત્માના બિંબને જોઈને એટ્રેક થઈ જશે જે શ્રાવકને હજુ જિનપૂજાની ઈચ્છા જાગ્રત નથી તે દિવસે તે દિવસથી તે પરમાત્મામાં ગાંડો થયા થઈ, તેને હજી પ્રભુમાં પ્રેમ પ્રગટયો નથી. તેનામાં વિના નહિ રહે. પ્રભુમાં આકર્ષણ જાગશે એટલે હજી શ્રાવકપણું આવ્યું નથી, પછી ભલે ને તે પ્રેમ પ્રગટયા વિના નહિ રહે. પ્રેમ પ્રગટશે એટલે નવકારશીમાં શ્રાવક બનીને શીરો જમી આવતો સ્વભોગ્ય સર્વ પદાર્થો પરમાત્માને સમર્પણ કરવાની હોય. શ્રાવક તેનું નામ છે જે જિનપૂજા વિના રહી ભાવના થયા વિના નહિ રહે. જેના અંતરમાં પ્રભુ જ ન શકે. સ્વશકિત અનુસાર પૂજાના દ્રવ્યો પ્રભુને પ્રત્યે પ્રેમ પ્રગટયો હશે એને પ્રભુની પૂજા માટે ચડાવ્યા વિના રહી જ ન શકે. પ્રભુના પ્રેમમાં પ્રેરણા નહિ કરવી પડે. એ આપોઆપ તૈયાર થઈ પાગલ, ગાંડો, બાવરો બન્યા વિના રહે જ નહિ. જશે. પૂજાનાં વસ્ત્રો પહેરશે. જલ, ચંદન, કુસુમ, પરમાત્મા પ્રત્યે પ્રગટેલા આ હારને, આ ધૂપ-દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ જેવા ઉત્તમ સમર્પણને શાસ્ત્રો પ્રીતિઅનુષ્ઠાન કહે છે. અને ણ કરશે. પ્રભુના બિંબ પાસે જશે અને પરમાત્માના આકર્ષણથી જાગેલા પ્રેમને શાસ્ત્રો પ્રભુને સમર્પણ કરશે. પ્રભુને છોડીને જવાની એને પતિ-પત્નીના પ્યાર જોડે સરખાવે છે. અનંતનાથ ઈચ્છા નહિ થાય. પ્રભુના વિરહમાં એનું દીલ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે, “જિમ પદ્મિની મન દુભાશે. વિરહકાળમાં સતત પ્રભુનું સ્મરણ કર્યા પિઉં વસે, નિરધનીય હો મન ધનકી પ્રીત, કરશે. મધુકર કેતકી મન વસે જિમ સાજન હો વિરહી આટલું થાય એટલે સમજવું કે જીવનું ભાગ્ય જન ચિત્ત, અનંત જીણદર્શ પ્રીતડી. ઉઘડી રહ્યું છે. અધ્યાત્મની ક્ષિતિજો ખૂલી રહી છે. પદ્મિની સ્ત્રીના મનમાં જેમ પિયુ વસે, નિર્ધન મિથ્યાત્વનો અંધકાર ટળી રહ્યો છે. યોગ માણસને જેમ સતત ધનના જ વિચારો આવે, સાધનાઓના ગિરિશૃંગોની તળેટીમાં એ આવી ભ્રમરને જેમ સતત કેતકીનું ફૂલ યાદ આવે છે ચૂક્યો છે. સમ્યગુદર્શનની દિવ્યપ્રભાઓ એના અને વિરહથી પીડાતી સ્ત્રીને જેમ પોતાનો પતિ અંતરમાં અજવાશ રેલાવશે અને સર્વવિરતિ ધર્મને યાદ આવે છે તેની જેમ ભકતની દશા પણ કંઈક સંપ્રાપ્ત કરાવતી દેશવિરતિ જીવનની મંઝીલ હવે તેના જેવી જ સર્જાય છે. તાજી પરણેલી એક તેનાથી ઝાઝી દૂર નહિ હોય. યુવતિને પોતાના પતિ પર જેવું આકર્ષણ, પ્રેમ, સુરિપુરંદર યાકીનીમહત્તરાસુનુ ભગવાન્ શ્રી લાગણી અને ખેંચાણ હોય છે, તેવું જ કંઈક અહિં 122 Page #142 -------------------------------------------------------------------------- ________________ પછી ભગવાન અને ભકત વચ્ચે સર્જાતું હોય છે. પ્રીતિમાં છે સમય સમય સો વાર સંભારું, તુજ છે લગની જર રે પ્રવેશેલા ભકતને શાસ્ત્રો સાધક કહે છે. આ સાધક મોહન મુઝરો માની લીજે, જયું જલપર પ્રીતિ મોરી રે. સમય... કયારે, કેવી રીતે. કેવો પ્રેમ કરી બેસે તેનો કોઈ નિશીથ સૂત્રમાં વર્ણવાયેલો પેલો શ્રાવક ગંધાર! પ્રકાર વર્ણવી ન શકાય કેમકે તે પ્રભુમાં સાવ જેને ગુફામાં પ્રભુની સમક્ષ ગીતો ગાવામાં આખી . ગાંડો બની ગયો હોય છે. રાત કયાં વીતી ગઈ એનું ભાન સુદ્ધાં ન રહ્યું. આવો સાધક કયારેક પ્રભુની સામે નૃત્ય અને ઓલો રાવણ ! ભકિતના આવેગમાં જેણે ડાન્સ પણ કરે, કયારેક પ્રભુને રીઝવવા જાતજાતની પોતાના શરીરમાંથી નસ ખેંચી કાઢીને તંબુરા સાથે વિનંતિઓ કરે, કયારેક સાધક રીસાઈ જાય અને જોડી દીધી. પ્રભુને થોડો ઠપકો પણ આપે. કયારેક પ્રભુના પુણ્યાત્મા પેથડ ! ફુલોની અંગરચનામાં જે સાવ ચરણોમાં આળોટવા માંડે. કયારેક પ્રભુની અંગરચના ગુમભાન બની જતો. કરીને તાકી તાકીને પ્રભુનું મુખડું જોયા કરે. કયારેક ધર્માત્મા કુમારપાળ ! આરતિ ઉતારતાં ઉતારતાં સાવ બાવરો બનીને પ્રભુનું નામ રટયા કરે. કયારેક જેની ભુજાઓ થંભી ગઈ અને એ પ્રતિજ્ઞા લઈ આભૂષણો અને ફૂલો ભગવાનના અંગો પર બેઠો કે, જયાં સુધી પઋતુના ફૂલથી પ્રભુપૂજા ન ચડાવીને એ રાજી થયા કરે, ક્યારેક એ ભોજનના કરું ત્યાં સુધી અન્નપાણીનો ત્યાગ. થાળ ભગવાન સામે ધરીને સંતૃપ્ત થતો રહે તો ઓલો પાસિલ ! જે કહે છે કે જયાં સુધી કયારેક બારણા બંધ કરીને પગે ઘુઘરા બાંધીને મંદિર બંધાવું તેટલું ધન ન મેળવું ત્યાં સુધી ચારે હાથમાં ચામર લઈને પ્રભુની સામે મન મૂકીને આહારનો ત્યાગ. નાચવા પણ લાગે. કયારે શું કરશે તે કહેવાય ઓલી દમયંતી, દ્રૌપદી, સીતા જેણે જંગલોમાંય નહિ. કેમકે અંતરમાં જાગેલી પ્રીતિનો ઉછાળો એવો પરમાત્માની પૂજા ન જવા દીધી. પર્વતોની હોય છે એ તમામ દુનિયા વીસરી જતો હોય છે. ગુફાઓમાં રહેલા જિનબિંબોની પૂજા કરીને બસ માત્ર એને પ્રભુ જ દેખાતા હોય છે. જયાં પોતાના અંતર ઠાર્યા હતા. જયાં નજર ઠરે ત્યાં ત્યાં સર્વત્ર પ્રભુ, પ્રભુ, પ્રભુ, કેટકેટલા પ્રભુપ્રેમીઓને યાદ કરીએ ? એનો જ દેખાયા કરે. ક્યારેક તો ભકત પોતાની જાતને પાર ન આવે. એનો તાગ ન પામી શકીએ એમની ભૂલી જઈને પ્રભુ પાસે ગાવા મંડી પડે છે. દુનિયા પણ ઘણી મોટી છે. એમની મસ્તી કંઈક ૦ ૫ભ જિનેશ્વર પ્રીતમ માહરો, નોખી છે. રે ! સાવ અનોખી છે ! ઔર ન ચાહું રે કત ભૌતિક પદાર્થોના રાગમાં ચુંથાઈ રહેલા રીઝયો સાહિબ સંગ ન પરિહરે, ભોગીઓને એમની મસ્તીનો શો અંદાજ આવે ? ભાંગે સાદિ અનંત. ૫૯ જિનેશ્વર, એ તો મુજ મનડામાં તુ વસ્યો રે જ કુસુમમાં વાસ. મહીં પડયા તે મહાપદ માણે દેખણહાર દાઝે જોને ! અલગો ન રહે એક ઘડી રે સાંભરે શ્વાસોશ્વાસ, દરિયાના તળીયે ડૂબેલા શું મેળવે છે એનો લાગ્યા નેહ જિન ચરણે હમારાઘ અંદાજ કિનારે ઉભેલાને શો આવી શકે? જેને જિમ ચકોર ચિત્ત ચંદપિયારા. અંદાજ પામવો હશે એણે ઝંપલાવવું પડશે. જે • વિરહ વેદના આકરી, કહી પાઠવું કુણ સાથ ઝંપલાવશે તે પામ્યા વિના નહિ રહે. પંથી તો આવે નહિ, એ મારગ જગનાથ સર્વવિરતિ ધર્મ વિના મોક્ષ નથી. દેશવિરતિ ૦ મુજ ઘટ આવ રે નાથ !. વિના સર્વવિરતિની સંપ્રાપ્તિ નથી અને પરમાત્મા કરૂણા કટાસે જઈને દાસને કરજો સનાથ. 123 Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે શ્રદ્ધા દર્શન, અને પૂજન વિના દેશવિરતિ જશે. હવે પરમાત્મા અને પ્રિય નહિ પણ પૂજય જીવનની સંપ્રાપ્તિ શકય નથી. અને પ્રભુ પ્રત્યે લાગશે. પ્રેમનું પાત્ર નહિ પણ આદર, માન આકર્ષણ પ્રગટયા વિના પ્રીતિ અને પ્રણય પણ સન્માન અને બહુમાનને યોગ્ય લાગશે. હવે સાધકને શકય નથી. જેણે પણ મોક્ષ પામવો હશે એણે પ્રભુમાં વિરહમાં નાના બાળકને મા વિના જેવી 1. પ્રભુઆકર્ષણ વેદના થાય તેવી વેદનાનો અનુભવ થવા લાગશે. 2. પ્રભુપ્રીતિ ચિત્તની નિર્મળતા, સ્થિરતા પણ પ્રીતિયોગ 3. પ્રભુ શ્રદ્ધા-દર્શન-પૂજન કરતાં વૃદ્ધિગત થશે. શ્રદ્ધાનો ગઢ વધુને વધુ 4. દેશવિરતિ-જીવન મજબૂત બનશે. પરમાત્મા સાથેના સંબંધની ગાંઠ 5. સર્વવિરતિ જીવન હવે કોઈ છોડાવી નહિ શકે. આવી સ્થિતિમાંથી 6. ગુણશ્રેણીની પ્રાપ્તિ પસાર થઈ રહેલા સાધકને આંગણે એક ધન્ય પળ 7. અને અંતે મોક્ષ. આવીને ઉભી રહે છે અને સાધક સર્વસંગનો આ સાત સ્ટેપમાં ક્રમશઃ આગળ વધવું પડશે. પરિત્યાગ કરીને ઘર છોડીને અણગાર બનીને પાયાની પહેલી ઈટ છે પ્રભુ પ્રત્યેનું આકર્ષણ. નીકળી પડે છે. પ્રીતિ અને ભકિતના સહયારા આ આકર્ષણ પ્રભુના અદ્ભુત રૂપથી, પ્રભુના પ્રભાવથી સાધકના અંતરમાં પરમાત્માના વચનો અદ્ભુત પ્રભાવથી,પ્રભુના અદ્ભુત સ્વભાવથી અને પ્રત્યે અનુરાગ પ્રગટે અને મારા પ્રભુએ શું કહ્યું છે પ્રભુના અદ્ભુત ગુણોના શ્રવણથી પેદા થાય છે. એ જાણવાની તાલાવેલી જાગે છે. સદ્ગુરુના તથાભવ્યત્વના પરિપાકથી, કર્મોની લઘુતાથી સમાગમથી એ જિનાગમને, જિનવચનને વહાલા આવું કોક આકર્ષણ ભકતના અંતરમાં પ્રગટે છે. પ્રભુએ કહેલી વાતોને જાણે છે. જેમ પછી. એ પ્રભુને પૂજયા વિના રહી જ શકતો નથી. વાતો જાણે છે તેમ તેમ વૈરાગ્ય વધતો ? અંતરમાં ઉમટેલા અથાગ પ્રેમથી જયારે એ પ્રભુને રાગ તૂટતો જાય છે. પ્રભુ પરનો પ્રેમ વધતો જાય ટે નીકળે ત્યારે પ્રભપજનનો શાસ્ત્રીયવિધિ છે. અને સાધક પ્રભુએ કહ્યા પ્રમાણે જ મારે જીવવું પૂજકના ધ્યાનમાં રહે અને વિધિવત્ એ પરમાત્માની છે એવો દઢ નિર્ધાર કરીને સર્વવિરતિ ધર્મના દ્રવ્યભાવ ઉપાસનામાં લીન બને તે માટે પ્રસ્તુત પુણ્યવંતા મારગડા પર આવીને ઉભો રહે છે. કદાચ પુસ્તક તેને ખૂબખૂબ ઉપયોગી બનશે. સર્વવિરતિ ધર્મને સાધવા સમર્થ ન બને તો તેનું પ્રભુની આ દ્રવ્યપૂજા અને આ પરમાત્મા પ્રીતિ લક્ષ રાખીને દેશવિરત જીવનને તો અવશ્ય સ્વીકારે અશુભ કર્મોનો ક્ષય કરી નાખનારી છે. વિકાસમાં છે. શાસ્ત્ર આ દશાને વચન અનુષ્ઠાન તરીકે નવાજે આડે આવતાં વિઘ્નોને ટાળી દેનારી છે. સાધકનો છે. અને ભકત અને ભગવાન વચ્ચેના સંબંધને માર્ગ નિષ્કટક કરી આપનારી છે. અગણિત સ્વામી અને સેવક ભાવ તરીકે ઓળખાવે છે. તે પુણ્યકર્મનો બંધ કરાવી આપનારી છે. પ્રભુ ! તું મારો માલિક અને હું તારો અદનો પ્રીતિથી સર્જાતાં આ સુરમ્ય વાતાવરણના પ્રભાવે વફાદાર સેવક ! તું મારો સાહિબો હું તારો દાસ! સાધક એક દિવસ કૂદકો મારીને પ્રીતિમાંથી ભકિત તું મારો રાજા અને હું તારો કિંકર ! અનુષ્ઠાનમાં ચાલ્યો જશે અને ભાવોલ્લાસ પૂર્વ છે રાજેશ્વર ! તારે આજ્ઞા કરવાની અને મારે કરતાં કંઈ ગુણો ચડીયાતો બની જશે. પ્રભુ પ્રત્યેનો આચરણ કરવાનું. તું જેમ કહે તેમ મારે કરવાનું. પ્રેમભાવ પતિ-પત્નીની તુલ્યતાને વટાવીને હવે મારા મન વચન અને કાયાના તમામ યોગોનાં માતા અને દીકરા જેવા સ્નેહભાવમાં ટ્રાન્સફર થઈ પ્રવર્તન પર તારી આજ્ઞાની મહોર લાગેલી હોય. 124 Page #144 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પ્રભુના વચનની આરાધના કરતાં કરતાં એક દિ' એવી ધન્ય ઘડી પળ આવે છે કે જેમ ભકત બાહ્ય સંયોગથી નિવૃત થયો છે તેમ અંદર આત્મામાં રહેલા વિષય કષાયોના સંગથી વિરામ પામી જાય છે. તેના અંતરાત્મામાં એક વિરાટ પ્રશમનો મહાસાગર ઉમટવા મંડે છે. વિષયો અને કષાયોના તોફાન ઉપશાંત થઈ જાય છે. આવી પરિસ્થિતિ રચાઈ જતાં સાધકને સ્વાત્મામાં પરમાત્માનું નિમળ દર્શન સંપ્રાપ્ત થાય છે. પ્રભુ સાથેનો ભેદ મીટી જાય છે. સાધક પરમાત્મા સાથે તન્મય તલ્લીન અને તદ્રુપ બની જાય છે. આખું જગત તેને ૫૨માત્મામય દેખાવા મંડે છે. પૂર્વે સાધક મંદિરમાં રહેલા ભગવાનની ભકિત કરતો હતો પણ હવે તો તેના હૃદયમંદિરમાં જ તેને પરમજયોતિ સ્વરૂપે ૫રમાત્માનું પાવન નિર્મળ દર્શન સંપ્રાપ્ત થાય છે. આખું વિશ્વ તેને પરમાત્મામય દેખાય છે. જગતના સર્વ પદાર્થો વિનાશી અને તુચ્છ ભાસે છે. દેહાઘ્યાસના તૂટીને ટૂકડા થઈ જાય છે. આવા સાધકને કોઈ ઘાણીમાં ઘાલી પીલે તોય તે કૈવલ્યજ્ઞાન મેળવીને ઝંપે છે. શાસ્ત્રકાર પરમર્ષિ ભગવંતો આને અસંગઅનુષ્ઠાન કહે છે. જેને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી કેમકે તે નિરુપમ, અનુપમ છે, અદ્ભુત છે અને અભૂતપૂર્વ છે. આવા અસંગ અનુષ્ઠાનમાં વર્તતો સાધક લાગ આવે તો માત્ર અંતઃમુહુર્તમાં ક્ષપકશ્રેણી માંડી કૈવલ્યજ્ઞાન પામી શૈલેષીકરણ કરી અષ્ટકર્મને ક્ષણવારમાં ભસ્મીભૂત કરીને શાશ્વત મોક્ષપદ પર બિરાજી જાય છે. પ્રભુના આકર્ષણથી પ્રારંભાયેલી આ વિકાસયાત્રા આગળ વધતાં વધતાં છેક શાશ્વત ધામ ૫૨ પહોંચાડીને ઝંપે છે. મોક્ષ પામવો, મોક્ષ મેળવવો એ સૌથી છેલ્લી વાત છે. એ સૌથી છેલ્લી સિદ્ધિ છે. તેનો પ્રારંભ પ્રભુ પ્રત્યેના આકર્ષણથી, પ્રભુ પ્રત્યેના પ્રેમથી અને પ્રભુના પૂજન અને અર્ચનથી કરવાનો છે. પ્રભુના દર્શન અને પૂજનમાં પાંચ અભિગમ અને દશત્રિકનું પાલન કરવાનું છે. અભિગમ અને દશત્રિક પાલન કેવી રીતે કરવું તે અંગેની માહિતી પ્રસ્તુત પુસ્તકમાં રજૂ થઈ છે. દ્રવ્યપૂજા અને દ્રવ્યક્રિયાનો ભાવપૂજા સાથે સીધો સંબંધ છે. જેટલા દ્રવ્યો ઉત્તમ હશે એટલા ભાવ ઉત્તમ જાગશે. જેટલી ક્રિયા શુદ્ધ હશે એટલો ભાવ શુદ્ધ થશે. જેટલો ભાવ શુદ્ધ થશે તેટલો સ્વભાવ વિશુદ્ધ બનશે. કેટલાક દ્રવ્યપૂજા કે દ્રવ્યક્રિયાને જતી કરીને માત્ર ભાવશુદ્ધિ કરવાની વાતો કરે છે, તે લોકો ખરેખર હવામાં બાચકાં ભરવાની કે પાણી વગર પ્યાસ બુઝાવવાની ચેષ્ટા કરી રહ્યા છે. પ્રથમ આપણે દ્રવ્યપૂજાને, દ્રવ્યક્રિયાને શુદ્ધ બનાવીએ. શાસ્ત્રીય બનાવીએ અને તે દ્વારા ભાવશુદ્ધિને સંપ્રાપ્ત કરીએ. ફરી એકવાર કહી દેવાનું મન થાય છે કે જૈનત્વના મૂલાધાર સમી, શ્રાવક જીવનના પાયા સમી, અઘ્યાત્મમાર્ગની સોપાનશ્રેણી સમી, વિઘ્નોનો વિનાશ કરનારી, અભ્યુદયને સાધી આપનારી, પાપકર્મોને ટાળનારી, પુણ્યકર્મોને વધારનારી અને છેક શાશ્વતધામ પરમપદ પહોંચાડનારી આ ત્રિભુવનગુરૂ શ્રી જિનેશ્વર દેવાધિદેવની પૂજા વિના ઉદ્ધાર નથી, વિકાસ નથી, આગળ વધવાનો કોઈ અવકાશ નથી. માટે વહેલી તકે સહુ કોઈ પ્રભુની દ્રવ્ય અને ભાવપૂજામાં પ્રવૃત્ત થાય એ શુભાભિલાષા. આતિની જેમ મંગળદીવાને પણ પૂજીને પછી નીચેનો દુહો બોલીને મંગળદીવો ઉતારવો. ભામિજીંતો સુરાસુરેહિં તુહ નાહ મંગલપઈવો ! કણચાયલસ્સ નઈ, ભાણુ પાહિણે દિંતો ॥ 125 For Pe & Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦૦૦૦૦૦૦૦૦0000000000000000000000000 તીર્થયાત્રાએ જતાં પૂર્વે ૪૦૦૦૦૦૦૦૦૦૦000000000000000000000000000 એક સમય હતો, જ્યારે તીર્થયાત્રા પદયાત્રા દ્વારા જ થતી જ. અથવા તો ગાડા જોડીને થતી આજે પણ એવા વૃદ્ધો છે જેમણે ગાડા જોડીને જાત્રા કરી હતી. બસ, ટ્રેન કે ટેક્ષી જેવાં સાધનો ન હતાં એટલે વિરાધના ઓછી થતી અને પગપાળા અથવા ગાડા કે ઘોડાઓ દ્વારા યાત્રાઓ થતી. આજે સમય પલટાયો, યુગ બદલાયો અને વિજ્ઞાને વાહનોનો ઢગલો કરી નાખ્યો. ૨ ! હવે તો રોડ પર માણસને ચાલવાની જગ્યા જ કયાં રહી છે ? રોડ પર ધસમસતા નદીના પૂરની જેમ સતત વાહનો દોડયે જતાં હોય છે. ધરતી વાહનોથી ભરાઈ રહી છે અને નભોમંડળ ફલાઈટોની ઘરાટીથી ગાજી રહ્યું છે. હવે તો એરટેક્ષીઓના આગમનના ભણકારા વાગી રહ્યા છે. આવતી કાલે કદાચ આકાશમાં ટ્રાફિક જામ થઈ જાય તો કંઈ કહેવાય નહિ ! વાહનો વધ્યા તેમ સાથે સાથે વાહનો દ્વારા તીર્થયાત્રાઓ પણ વધી છે. દૂરદૂરના પ્રદેશોમાં, અંતરીયાળ તીર્થોમાં પણ યાત્રિકો જવા લાગ્યા છે. વહીવટદારો પણ જાગ્રત થયા છે અને મોટાભાગના તીર્થોમાં યાત્રિકોને સારી સુવિધાઓ પણ મળવા લાગી છે. શ્રાવક સંઘમાં દાનનો પ્રવાહ પણ વધ્યો છે, જેના પ્રભાવે તીર્થોમાં સગવડો વધી છે. અને નવા નવા કેટલાક તીર્થો કરોડો રૂપિયાના ખર્ચે પણ વઘ્યા છે. આમ 1. તીર્થયાત્રાઓ વધી છે. 2. તીર્થો વઘ્યા છે. 3. તીર્થોમાં સગવડો વધી છે. 4. અને શ્રાવક સંઘમાં ઉદારતા પણ વધી છે. પણ આ વધારાથી એકદમ રાજી થઈ જવાય એવું નથી. કેમકે જેમ ၁ဝဝဝဝဝဝဝဝဝဝဝ၉ 2000000008 1. તીર્થયાત્રાઓ વધી છે તેમ સાથે આશાતનાઓ પણ વધી છે. 2. તીર્થોવઘ્યા છે,સાથે સાથે ગેરવહિવટો પણ વધ્યા છે. 3. તીર્થોમાં સગવડો વધી છે સાથે સાથે તે સગવડોનો દુરુપયોગ પણ વધ્યો છે. 4. ઉદારતા વધી છે તેમ સાથે સાથે માત્ર નામના કરી લેવાની અને પૈસા આપીને છૂટી જવાની વૃત્તિ પણ વધી છે. તેથી જ તીર્થો એક ચિંતાનો વિષય બન્યા છે. હમણાં ગવર્મેન્ટે ઈયરએન્ડીંગ દીવાળીને બદલે માર્ચમાં ફેરવ્યું છે. તેથી છેલ્લા બે એક વર્ષથી મોટેભાગે ચોપડા પૂજન બંધ થઈ ગયું છે. તેથી લોકો ધરે ન રહેતાં વેકેશન પડતાંની સાથે તીર્થોમાં ઉપડી જાય છે. આ વર્ષે (વિ.સં. ૨૦૪૮) દરેક તીર્થોમાં યાત્રિકોનો ભરાવો એટલા મોટા પ્રમાણમાં થયો કે બહાર મંડપો નાખીને લોકોને ઉતારવા પડે એવી પરિસ્થિતિ આવી ગયેલી. થોડાક વર્ષો પૂર્વે સુરત, મુંબઈ જેવા શહેરોમાં ધંધાર્થે ગયેલા શ્રાવકો દીવાળી ટાણે દેશમાં આવી જતા, ઘર ઉઘાડતા, ગામડામાં રહેતા અને જિનાલયો વગેરેની સાફસફાઈનું તથા વહિવટની સમુચિત વ્યવસ્થા કરતા. હવે લોકોએ ગામડે જવાનું બીલકુલ માંડી વાળ્યું છે. એટલે ગામડાંના મંદિરોની દેખભાળ બીલકુલ બંધ થઈ જવા પર છે. વેકેશનમાં ગામડે જવાને બદલે લોકો સપરિવાર તીર્થોમાં જવા લાગ્યા છે. તે લોકોને જણાવવાનું કે ગામડાંના મંદિરોની ઉપેક્ષા સેવાય તે બરોબર નથી. વર્ષમાં એકવાર તો ગામડાંના મંદિરોની સાર-સંભાળ કરવા શહેરોમાંથી સમય કાઢીને ત્યાં જવું જ જોઈએ. ઘણા ગામડાંઓમાં પાંજરાપોળો, કબૂતરાંનાં 126 Page #146 -------------------------------------------------------------------------- ________________ કૂતરાંનાં ખેતરોની જમીનો અન્ય માણસોએ કલ્પે એ યાત્રા તમારી ભવયાત્રાને વધારનારી સાબિત કરી લીધી છે. ઘણા સ્થળે ઉપાશ્રયો વગેરેની થશે. માટે પૈસાના પાણી કરીને ફોગટ આવા કર્મો જગ્યાઓના પણ દુરુપયોગ શરૂ થઈ ચૂકયા છે. બાંધવાની વહેલી તકે માંડવાળ કરી દેજો. વધુમાં જણાવવાનું કે સપરિવાર તમે તીર્થોમાં યાદ રહે કે અન્ય સ્થાનમાં કરેલું પાપ જાવ ત્યારે તમારા મગજમાં એ વાત સતત ધ્યાનમાં તીર્થસ્થાનમાં આવવાથી પરમાત્માની સાચી ભકિત રહેવી જોઈએ કે અમે તીર્થસ્થાનમાં આવ્યાં છીએ. કરવાથી ખપી જાય છે પણ તીર્થસ્થાનમાં કરેલું યાત્રા કરવા આવ્યાં છીએ, ભવજલ તરવા આવ્યા પાપ વજલેપ સમાન બની જાય છે. તીર્થમાં સેવેલું છીએ પણ ડૂબવા આવ્યાં નથી. પાપ એનો વિપાક બતાડશે. ચમત્કાર દેખાડશે અને વેકેશનોમાં તીર્થોમાં ઉતરી પડેલા પ્રવાસીઓને ન ધારેલી ઉપાધિ ઉભી કરશે જ માટે કશુંક કરતાં મેં યથેચ્છ, સ્વચ્છંદ અને બેફામ રીતે વર્તતાં પહેલાં જરીક સાવધાન બનીને શાંત ચિત્તે વિચાર અનેકવાર જોયા છે. કેટલાક તો જાણે યાત્રાના કરજો. બહાના હેઠળ મોજમજા કરવા જ ઉતરી પડતા નવ્વાણુપ્રકારી પૂજાની ઢાળમાં શ્રીમદ્ વીરવિજય હોય છે. હવા-ફેર કરવા અને તબિયત સુધારવા મહારાજે ઉચ્ચારેલી કડક વોર્નીગ ફરી એકવાર વાંચી આવતા હોય છે. યાદ રહે કે તીર્થસ્થાનમાં લેજો, કાળજાની કોર પર કોતરી લેજોને પછી ઠીક તીર્થયાત્રા સિવાયના આશયથી આવવું અને લાગે તેમ કરજો. ધર્મસ્થાનોનો ઉપયોગ કરવો એ આત્માને હાથે - તીરથની આશાતના નવિ કરીએ કરીને દુગર્તિ ભેગો કરવાનું સ્વ રચિત કાવત્રુ છે. નવિ કરિયે રે નવિ કરીએ. તીર્થની આશાતનાઓને નહિ જાણનારા, ધર્મને આશાતના કરતાં ધનહાનિ નહિ સમજનારા, સદ્ગુરુઓથી સદાને માટે દૂર ભૂખ્યાં નહિ મળે અન્નપાણી ભાગનારા આજના છટકેલ યુવા-યુવતિ આ કાયા વળી રોગે ભરાણી આ ભવમાં એમ તીર્થધામોમાં આવીને જુગાર, શરાબથી માંડી વિષય તીરથની આશાતના નવિ કરીએ. સેવન સુધીનાં ધોરાતિઘોર પાપો કરતાં હોય છે પરભવ પરમાધામીને વશ પડશે શત્રુંજય મહાસ્ય નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, વૈતરણી નદીમાં મળશે આ તીર્થમાં આવીને સ્વ-સ્ત્રી સાથે અબ્રહ્મનું સેવન અગ્નિને કેડે બળશે નહિ શરણું કોઈ કરનાર નીચમાં નીચ માણસ કરતાંય ભંડો છે. તીરથની આશાતના નવિ કરીએ પછી પરસ્ત્રીનું સેવન કરનારની તો વાત જ શી ઉપરોકત પૂજાની કડીઓમાં ઘણી શિખામણ કરવી ? થોડીક કડક લાગે તોય કહ્યા વિના ન આવી જાય છે. તીર્થની આશાતના કરવાથી ધનની ચાલે એવી ભાષામાં કહેવું પડે છે કે "જે લોકોથી હાનિ થાય છે. એટલે દેવાળું નીકળે, રેડ પડે. તીર્થસ્થાનોમાં આવ્યા પછી પણ સીધા - ન રહી આગ લાગે, ગમે તે રીતે ધનનો નાશ થાય. શકાતું હોય તે લોકોએ ધર્મસ્થાનને અભડાવા માટે ધનહાનિ થતાં હાલત એવી થાય કે ભૂખ્યાં પડી આવવાની જરૂર નથી એમના માટે હીલ સ્ટેશનો રહેવું પડે કોઈ રોટલીનું બટકું આપનાર ન મળે. શરીરમાં ભયંકર વ્યાધિ અને પીડાઓ તથા અસાધ્ય તીર્થમાં આવો તો તીર્થની મર્યાદા પાળવી જ દર્દો પેદા થાય આ તો માત્ર આ ભવની જ વાતો પડે. એની અદબ જાળવવી જ પડે. બધા નિયમોને થઈ. નેવે મૂકીને તમે તીર્થયાત્રા કરવા માગતા હો તો પરભવમાં નરકમાં પરમાધામીના હાથમાં પરવશ ધણા છે." 127 Page #147 -------------------------------------------------------------------------- ________________ થવું પડે. વૈતરણી નામની લાવારસથી ઉકળતી છે તીર્થયાત્રા માટે કેટલાક સૂચનો છે. નદીમાં ડૂબવું પડે. સળગતા અગ્નિકુંડોમાં બળવું ક યાત્રાએ જતાં ઘરેથી નીકળતા પૂર્વે કંકુતિલક પડે અને કોઈ કહેતાં કોઈ આધાર કે શરણ ન કરી ૧૨ નવકાર ગણી ગામના જિનાલયે બને તેવી સાવ દીન, અનાથ અને કંગાલ પરમાત્માને ૩ પ્રદક્ષિણા કરી શુભ શુકન જોઈને પરિસ્થિતિમાં સતત સદાવું પડે. આવા ઘોર નિકળવું, રસ્તામાં યાચક, માગણ વગેરેને યથોચિત વિપાકોને જાણીને પ્રત્યેક યાત્રિકે તીર્થસ્થાનમાં પગ દાન આપી તેમને પ્રસન્ન કરવા. મૂકતાં પહેલાં પોતાના આત્માને સાવધાન બનાવી * મુસાફરી દરમ્યાન બસમાં કે ટ્રેનના ડબ્બામાં દેવો જોઈએ. - સમૂહધૂન, ભકિતગીતો કે અરિહંતવંદનાવલી જેવા કેટલાક શ્રીમંતો પોતાના સગાંવહાલાંને કે કાવ્યોનું સમૂહગાન ચાલુ રાખેવું. (પુસ્તકો સાથે સમાજને બસની સગવડ દ્વારા તીર્થયાત્રા કરાવી રાખવાં) તથા પ્રસ્તુત નિયમોના હેન્ડબીલ છાપીને દેવા આયોજનો પણ કરતા હોય છે. ભાવના સારી દરેક યાત્રિકને આપી દેવા.) * નિંદા-કુશળી-આડીઅવળી વાતોચીતો બંધ કરવી. છે - પણ આગળ પાછળનો વિચાર અવશ્ય કરવો. * સંસારના કાર્યો, ઉપાધિઓ વગેરે કશું યાત્રામાં જો તીર્થયાત્રાના નિયમો (જે આ લેખના છેડે સંભાળવું નહિ. મુકવામાં આવ્યા છે.) બરાબર પળાવાના હોય. આ તીર્થસ્થાનમાં ઉતર્યા પછી ભોજનશાળા કે તીર્થની આશાતના ન થવાની હોય તો જરૂર લાભ ધર્મશાળા ન શોધતાં પહેલાં પરમાત્માના દર્શને થાય પણ માત્ર ધીંગા-મસ્તી, હાહા, ઠઠ્ઠા-મશ્કરી જવું. પછી જ ઉતારાની તેમજ જમવા વગેરેની અને અશોભનીય વર્તાવ થવાનો હોય તો એવાઓને વ્યવસ્થા સંભાળવી. તીર્થયાત્રા કરવાનો કોઈ અર્થ નથી. ગાંડું લોક ! * તીર્થયાત્રામાં દરેક વ્યકિતએ પોતાનાં પૂજાનાં તમારી વાહ વાહ ! એમાં રાજી થઈ જવા જેવું કપડાં, પૂજાની પેટી (જેમાં પૂજા માટેના કેશર, નથી. યાત્રામાં પ્રવેશ આપતાં પૂર્વે જ ફોર્મ ભરાવી ચંદન, બરાસ, વાસક્ષેપ, અક્ષત, નૈવદ્ય, ફળ વગેરે જે નિયમો પાળવાની તૈયારી દર્શાવે તેને જ યાત્રામાં બધાં દ્રવ્યો ભરેલાં હોય) વગેરે સાથે રાખવાં. સામેલ કરવા. * તીર્થસ્થાનમાં શકય બને તો ભૂમિ પર સંથારો તીર્થોમાં ગયા પછી જો બ્રહ્મચર્ય ન પાળવાનું પાથરીને સુવાનું રાખવું. હોય, રાત્રે ખાવાનું હોય, અભક્ષ ખાવાનું હોય કે તીર્થસ્થાનમાં પાન-મસાલા, તમાકુ, શરાબ, પૂજા-સેવા પણ ન કરવાની હોય અને મોજ-મજા જુગાર, વગેરે બદીઓથી સદંતર દૂર રહેવું. જ કરવાની હોય તો એવી યાત્રા ન કરવી સારી * તીર્થસ્થાનમાં બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું. વિજાતીયનો પરિચય ન કરવો તેમજ વાતચીતો ગણાશે. પણ ન કરવી. આપણા પૂર્વજોએ તીર્થો તરવા માટે ઉભા કર્યા * શકય બને તો ઉપવાસ, આંબેલનો તપ કરવો. છે - કેવી ઉદારતા સાથે તીર્થોનું નિર્માણ કર્યું છે. * વાતોમાં, રખડવામાં સમય ન બગાડતાં સમયસર જે સમયમાં ખટારા કે ક્રેઈન જેવા સાધનો ન હતા સ્નાન કરીને પૂજાના વસ્ત્રો પહેરીને જિનાલયમાં તેવા સમયમાં કેવા વિશાળ, વિરાટ, ભવ્ય અને પૂજા માટે પહોંચી જવું-જેટલાં પણ જિનબિંબો હોય તોતીંગ તીર્થો આપણા શ્રીસંઘે ઉભા કર્યા છે એમના તે તમામ પરમાત્માની પૂજાનો લાભ લેવો. હૃદયની ભવ્યભાવનાની કદર કરીને સહુએ તીર્થ * યથાશકિત ઉછામણી બોલીને પણ પરમાત્માની આશાતના ટાળીને તીર્થયાત્રા માટે પ્રયત્નશીલ બનવું પૂજા-આરતિ વગેરેનો લાભ મેળવવો. જોઈએ. * હિલસ્ટેશનોમાં જે રીતે સ્ત્રી-પુરૂષો એકબીજાને 128 Page #148 -------------------------------------------------------------------------- ________________ ખભે હાથ મૂકીને જેમ ફરતા હોય તેમ તીર્થસ્થાનમાં જોખમરૂપ બની જાય છે. ન ફરવું. * આજે દરેક તીર્થસ્થાનમાં મોટેભાગે યુવાન * સંધ્યાના સમયે બહાર રોડ પર આંટા મારવા કર્મચારીઓ હોય છે. બહેનોએ પોતાના ન જતાં જિનાલયમાં જઈ અરિહંત વંદનાવલી જેવી વેશ-પહેરવેશની મર્યાદા રાખવી જોનારનું મન સ્તુતિઓ ગાવી, ગીતો ગાવા, ભકિત કરવી પણ ભડકી ઉઠે એવો ઠઠારો ન કરવો. રખડવું નહિ. * સ્નાનાગારમાં ગરમ પાણીનો ઉપયોગ બેફામ * તીર્થસ્થાનોમાં કયા કયા સ્થાનો દર્શનીય વંદનીય રીતે ન કરવો. કેટલાક બાથરૂમમાં બેસીને ડોલોની છે તેની જાણકારી પેઢી પર મેળવી લેવી. સમય ડોલો ભરીને ગાંડા હાથીની જેમ ગરમ પાણીએ કાઢી સર્વ જિનાલયોના દર્શન-પૂજા વગેરે કરી લેવાં. હાયા જ કરે છે. મફતમાં મળે છે માટે આમ * પ્રત્યેક તીર્થનો ઈતિહાસ જાણવા પ્રયત્ન કરવો. નાહી નાખવાની જરૂર નથી. ઈતિહાસ જાણવાથી તીર્થ પ્રત્યે અહોભાવ વધે છે. * પેન્સીલ કે કોલસાથી દીવાલો પર અમે કયા * બહેનોએ M.C.નું પરિપાલન ચુસ્ત રીતે કરવું. દિવસે પધાર્યા હતા તેના શીલાલેખો લખવાની જરૂર ભોજનશાળા, પરબો, ગાદલાં, ગોદડાં વગેરે નથી. અભડાય નહિ તે રીતે વર્તવું. ક, તીર્થસ્થાનના બગીચા વગેરેમાં જઈને ફૂલઝાડને * તીર્થના મેનેજર, કર્મચારી-પૂજારી આદિ સાથે ? છે કે ફળાદિનાં વૃક્ષોને નુકશાન કરવું નહિ. સૌમ્ય-મીઠી ભાષામાં વાતચીત કરવી. રૂઆબથી 0 * તીર્થસ્થાનમાં જે કોઈ ભકિત, ભેટશું વગેરે કરો કોઈને ઉતારી પાડવા નહિ. તીર્થ માટે જોખમકારક - એમાં પ્રધાનતા અરિહંત પરમાત્માની જ રહેવી જોઈએ. કેટલાક સ્થળોમાં પરમાત્માને ગૌણ કરીને કોઈ ફરીયાદ હોય તો ટ્રસ્ટીઓના સરનામાં મેળવી અધિષ્ઠાયક દેવોની પ્રધાનતા વધારી દેવાય છે તે તેમની સાથે અવશ્ય પત્રવ્યવહાર કરવો. મારે યોગ્ય નથી ગમે તેમ તોય અધિષ્ઠાયકો એ શું ?' એમ કરીને ગંભીર વાત જતી ન કરવી. પરમાત્માના સેવક દેવતાઓ છે. તીર્થ આપણું છે આપણે ચિંતા નહિ કરીએ તો ૪ તીર્થસ્થાનમાં ધર્મશાળાના સંડાસ-બાથરૂમ, સ્નાન કાલે તીર્થ જોખમમાં મૂકાશે. માટે ગરમ પાણી - ગાદલા, રજાઈ, પલંગ અને * પેઢી પર જે પૈસા ભરો તેની પાકી રસીદ લેવી ભોજનશાળા આદિનો ઉપયોગ કર્યા પછી તીર્થસ્થાન અને રસીદની સાથે નીચેની કાર્બન કોપીનો આંકડો છોડતાં પૂર્વે તે સાધનો વ્યવસ્થિત ભળાવીને જવું મેળવી લેવો. કેમકે કેટલાક સ્થળે પહોંચ ફાડનારા ગમે તેમ છોડીને જતા રહેવું નહિ. જે વપરાશ રકમના ખાનાની જગ્યાએ કાર્બન પેપર કાપીને કર્યા હોય તે ધન તીર્થની પેઢી પર લખાવી દેવું રાખે છે એટલે ઉપરનો આંકડો નીચે લખાય જ જોઈએ. 'મફતકા ચંદન ઘસ બે લાલીયા' જેવો નહિ. પાછળથી કાર્બન પેપર ખસેડીને તમે ૨૦૦ ધંધો ન કરવો. તીર્થસ્થાનમાં સાતે સાત ક્ષેત્રોમાં રૂ. ભર્યા હોય તો તે ૨૦ રૂા. લખીને ૧૮૦ તેમજ અનુકંપ આદિમાં પણ દાન કરવું. ખીસ્સામાં મૂકી દે આવું બધે નથી બનતું પણ કે એક દિવસમાં પાંચ તીરથ કરી લેવાને બદલે કયાંક બને છે માટે સાવધાન રહેવું. કમસેકમ એક આખો દિવસ એક તીર્થમાં રહીને * કર્મચારીને પૈસા આપીને ખરીદી લેવા જેવી તમામ જિનબિંબોની પૂજા, દર્શન, ચૈત્યવંદન. પરિસ્થિતિ નહિ સર્જવી. કેટલાક લોકો કામ કઢાવી ભકિત, ભાવના વગેરે કરવું. રાતના સમયે બે લેવા કર્મચારીને બેફામ પૈસા આપીને કાયમ માટે કલાક જાપ કરવાથી પણ ઘણી ચિત્તપ્રસન્નતા માથે ચડાવી દે છે. પછી એ કર્મચારી તીર્થ માટે સંપ્રાપ્ત થશે. 129. For PVSE & Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ઝ૦૦ ၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ - તીર્થો અને ટ્રસ્ટીઓ &000000000000000000000000000000000000000000000000008 જૈનસંઘ પાસે પ્રાચીન અનેક તીર્થો આજે જાના-નવા તીર્થોનો વહીવટ સંભાળવો મુશ્કેલ વિદ્યમાન છે. જેનો વહીવટ આસપાસના બન્યો. આમ થતાં આજે ઘણા બધા ભાગ્યસ્થાનિકસંઘો સંભાળતા હતા. માઉંટ આબુ પર શાળીઓ આવા તીર્થોમાં ટ્રસ્ટ તરીકે જોડાયા છે. દેલવાડાના દેરાં બાંધ્યા પછી મંત્રીશ્વર વસ્તુપાલે સારી વાત છે - સારી ભાવના છે. જોડાવું જ પહાડની કોરેમોરે ફરતાં બાર ગામડાંને વહીવટ જોઈએ, અને પોતાથી બનતું કરી છૂટવું જોઈએ. સોંપ્યો હતો. બંધારણ એવા પ્રકારનું હતું કે દર આમ બનતું કરી છૂટવા કટીબદ્ધ બનેલા બેસતે મહિને એક ગામનો સંઘ ઉપર આવે, ટ્રસ્ટીભાઈઓને જેટલા ધન્યવાદ આપીએ એટલા સ્નાત્રપૂજા ભણાવે, દેખ-ભાળ અને જે કાંઈ કરવા ઓછા છે. કેમકે આજના આ કાળે બધું મળે છે યોગ્ય કાર્ય હોય તે કરતા જાય, આગામી મહિને પણ સમય આપનારા સારા માણસો મળતા નથી. આવનારા ગામના સંઘ માટે કંઈ સૂચન હોય તો ધર્મક્ષેત્રનો સાચી રીતે વહીવટ કરવાથી નોંધપોથીમાં લખતા જાય. અને વહીવટ સમુચિત તીર્થકર નામકર્મ જેવું પુણ્ય ઉપાર્જન થાય છે. આવો રીતે ચાલતો રહેતો. લ્હાવો, લાભ કોઈ વિરલ અને પુણ્યશાળીને જ તારંગાજી તીર્થનો વહીવટ વડનગરના શ્રાવકો મળે. સંભાળતા હતા. જિનાલયના અખંડ દીપક માટે આવું પ્રચંડ પુણ્ય ઉપાર્જન કરી આપનારા આસપાસના પંદરેક ગામમાં ઘીનો લાગો બાંધેલો ધર્મસ્થાનનું ટ્રસ્ટીપદ મલ્યા પછી તમારી પણ એક હતો. વરસે એકવાર પૂજારી બોગાણું લઈને જતો, જવાબદારી બને છે એ અવશ્ય ખ્યાલમાં રહેવું લાગા પ્રમાણે સહુ શુદ્ધ ઘી આપતા. જે અખંડ જોઈએ. અને તમારા મસ્તકે આવેલી જવાબદારીને દીપકમાં વપરાતું આજે પણ આ પ્રથા તમારે વફાદારી સાથે અદા કરવી જ જોઈએ. જો વિદ્યમાન છે. એમાં ગરબડ થાય તો તીર્થકર નામકર્મ તો દૂર આ બધું જોતાં આસપાસનાં ગામડાં વહીવટ રહ્યું પણ કદાચ દુગર્તિમાં ભટકાડી દે અને આ કરતાં એ વાત નક્કી છે. પણ દેશ-કાળ બદલાયો જન્મમાં હેરાન-હેરાન કરી મૂકે એવું કોઈ કર્મ ન અને ગામડાં પડી ભાગ્યાં વહીવટ કરનાર કોઈ બંધાઈ જાય તેની તકેદારી રાખવી જોઈએ. રહ્યું નહિ. તેથી ઘણા સંઘોએ, ગામોએ પોતાનો ટ્રસ્ટી’ પર લોકો એટલો બધો ટ્રસ્ટ ધરાવતા વહીવટ શેઠશ્રી આણંદજી-કલ્યાણજીની પેઢીને સોંપી હોય છે કે ન પૂછો વાત ! માટે જ ટ્રસ્ટીને દીધો. આજે આ પેઢી અનેક તીર્થોનો વહીવટ સારી મોટેભાગે કોઈ કશું કહી શકતું નથી. સ્થાનિક રીતે સંભાળી રહી છે. સંઘોમાં ચાતુર્માસ પધારતા પૂ. આચાર્યદેવો કે પ્રાચીન તીર્થોના વહીવટનો, સંભાળનો, મુનિવરો પણ - નાહક ચાતુર્માસ શા માટે બગાડવું દેખભાળનો પ્રશ્ન ઉભો હતો અને એમાં બીજા એમ મન મોટું રાખીને ઘણેભાગે ટ્રસ્ટીગણને કશું નવા તીર્થો પણ આજના કાળે ઉમેરાયાં તેથી કહેતા નથી. જેના પરિણામે ટ્રસ્ટીગણને પોતાની વહીવટનો બોજ ઘણો વધી ગયો નવા ટ્રસ્ટીઓને ભૂલ સમજવાની કે સુધારવાની તક જ મળતી નથી લીધા વિના, નવા ટ્રસ્ટો ઉભા કર્યા વિના અને હું કરે છે તે બરાબર છે એમ મિથ્યા 130 Page #150 -------------------------------------------------------------------------- ________________ માન્યતામાં પોતે અટવાયા કરે છે. આપીને કામ કરાવામાં કોન્ટ્રકટરો પણ સુથાર, ટ્રસ્ટીગણને પણ ધ્યાનમાં રાખવા યોગ્ય કેટલાક લુહાર, કડીયા વગેરેને કોન્ટ્રાકટ આપી દેતા હોય સૂચનો અત્રે રજા કરવા ધાર્યા છે. જગતમાં સર્વશ્રેષ્ઠ છે. પરિણામે નવું બાંધકામ સાવ થર્ડકલાસ થાય ગણાતા પરમાત્મા જિનેશ્વરદેવના ત્રિકાળાબાધિત છે. આવી ઈમારતોનો ઉદ્ઘાટન પહેલાં જ જૈનશાસનનો વહીવટ ગરબડીયો ન ચાલી શકે એ જીર્ણોદ્ધાર શરૂ કરી દેવો પડતો હોય છે. જાગ્રત, જીવંત અને શાશ્વત શાસનના વહીવટમાં 7. ચાલુ ધર્મશાળાઓ જે રીતે R.C.C.માં કોઈ બે નંબરીયો માણસ પણ ન જ ચાલી શકે. બનાવવામાં આવે છે તેને બદલે હમણાં તાજેતરમાં પ્રત્યેક તીર્થસ્થાનનો ધર્મસ્થાનનો વહીવટ સ્વચ્છ, ઉપરીયાળાજીમાં જે નવી ધર્મશાળા પથ્થરના લાંબા સુંદર અને સુઘડ રાખવા માટે પ્રત્યેક ટ્રસ્ટીની અદની પાટીયા ગોઠવીને છત ભરીને બનાવામાં આવી છે ફરજ બને છે. એમ સમજીને નીચેના સૂચનો ધ્યાન તે વધુ મજબૂત, ઉપયોગી અને સુંદર લાગે છે. પર લેવા યોગ્ય કરશો. નજરે એકવાર નિરીક્ષણ કરી લેવું જોઈએ. ખર્ચ 1. તમારા ટ્રસ્ટની સ્થાવર/જંગમ મિલ્કતોની, પણ લગભગ R.C.C. જેટલો જ થાય છે પણ દસ્તાવેજોની પૂરેપૂરી માહિતી તમને હોવી જોઈએ. પથ્થરનું કામ વધુ ટકાઉ બને છે. 2. ટ્રસ્ટીગણની મીટીંગમાં કોઈપણ નિર્ણય લેવાનો છે. તીર્થમાં દેવદ્રવ્યની સારી આવક હોય તો અન્ય હોય તો તેમાં વ્યકિત રાગ કે વ્યકિત દ્વેષને નજરમાં સ્થળે જીર્ણોદ્ધારમાં ઉદારતાપૂર્વક રકમ આપવી ન રાખતાં પ્રભુના શાસનને નજરમાં રાખીને નિર્ણય જોઈએ. પણ પૈસે બીજે આપવા કરતાં આપણે લેવાવો જોઈએ. ફલાણાએ કહ્યું છે માટે મારો ટેકો ત્યાં જ કેમ ના વાપરવા ? એવી વૃત્તિ રાખીને છે અથવા ઢીકણાભાઈએ કહ્યું છે માટે એની વાત જરૂર વગરના કામ ઉભા કરીને વાપરી નાખવામાં તોડી પાડો, આવી ઉદર-બીલાડી જેવી રમત ટ્રસ્ટની આવે તો એમાં દેવદ્રવ્ય વિણાસ્યાનો દોષ લાગે. મીટીંગમાં ન રમવી. ઘણે સ્થળે મેં સારામાં સારા ફલોરીગો તોડી 3. જે કોઈ નિર્ણય લો તે તમારી સ્વનીતિથી નહિ નાખ્યાના, શિખરો તોડી નાખ્યાના, પ્રસંગો જોયા પણ શાસ્ત્રાશા અને જિનશાસનની પરંપરાને છે. એ તોડયા પછી પણ આજે કામચોર કારીગરો ધ્યાનમાં લઈને લેવો જોઈએ. અને મજારોના કારણે પૂર્વે જે હતું તેવું મજબૂત કે 4. જે તીર્થમાં તમે ટ્રસ્ટી હો ત્યાં તમારે મહિને સુંદર બનાવી શક્યા નથી એટલે આવા કંઈ ફેરફારો એકવાર તો અવશ્ય વિના નોટીસ એકાએક પહોંચવું કરતાં પૂર્વે વિચાર કરવો. જોઈએ અને ત્યાં તીર્થનું કામકાજ કઈ રીતે ચાલે ૭. તીર્થોમાં આજે કર્મચારીઓનો પ્રશ્ન પણ માથાનો છે તેનું જાતનિરીક્ષણ કરતા જ રહેવું જોઈએ. આ દુઃખાવો બનવા લાગ્યો છે. તેથી તે અંગે પ્રારંભથી રીતે સમયનો ભોગ ન આપી શકાય તો નાહક જ ચાંપતાં પગલાં લેવાં જરૂરી ગણાય. એક સાથે ચાર-પાંચ તીર્થોમાં ટ્રસ્ટી બની જવાનું 10, ઘણા તીર્થોમાં સ્થાનિક 'દાદા' માણસો તીર્થોમાં જોખમ કરવું નહિ. અડ્ડા લગાવતા હોય છે. તેમને ગમે તેમ કરીને 5. જે બેંકમાં ટ્રસ્ટની ફીકસ ડીપોઝીટ કરાવી હોય રોકવા જોઈએ. કેટલાક સ્થળે તીર્થસ્થાનના સંડાસ, ત્યાં પોતાનું પર્સનલ ખાતુ ટ્રસ્ટીએ રાખવું નહિ. બાથરૂમ, ગરમ પાણી વગેરેનો ઉપયોગ સ્થાનિક 6. નવું બાંધકામ કરવાનું હોય ત્યારે ચોક્કસાઈપૂર્વક લોકો વિના રોકટોક કરતા હોય છે. તેમની આ નિરીક્ષણ કરી શકે તેવી એક જવાબદારી વ્યક્તિ પ્રવૃત્તિ રોકી દેવી જોઈએ, દેખરેખ માટે હાજર રાખવી જોઈએ. કોન્ટ્રાકટ 11. શકય બનતા પ્રયત્નોએ સ્થાનિક અથવા 131 Page #151 -------------------------------------------------------------------------- ________________ નજીકના કર્મચારી રાખવા હિતાવહ નથી. તીર્થમાંથી વિશાલ અને સુંદર રાખવા પંખા-ચામર, દીવા, નવા માટલા, ગાદલા, થાળી, વાટકા સુદ્ધાં ધૂપીયા વગેરે ચાર-ચાર રાખવા જોઈએ. બે સેટ કર્મચારીઓના ઘરોમાં પાછલે બારણે પહોંચી જતા ગભારાના દ્વાર પાસે, બે સેટ રંગમંડપના દ્વાર પાસે હોય છે. એક તીર્થમાં અજૈનની ઘણી વસ્તી છે. એટલે યાત્રિકને ખોટી ન થવું પડે અને રાહ જોઈને સાંભળવામાં મુજબ દરેક ઘરમાં તીર્થના થાળી- ઉભા રહેવામાં ખોટી જગ્યા ન રોકાય. વાડકા, ગાદલા નીકળે, નીકળે અને નીકળે જ. 18. લોખંડના તાર પર ફેવીકોલ લગાડીને ભંડારમાં 12. સ્થાનિક લગ્ન સમારંભોમાં પણ તીર્થની હલાવી થોડીવારે બહાર ખેંચે તો ધણી નોટો બહાર ધર્મશાળા ભોજનશાળાનો ઉપયોગ ન થાય તે અંગે ખેંચાઈ આવે છે. આવી ટેકનીક કરતાં એક સચેત બનવું. સ્થળે પૂજારીઓ પકડાયા હતા. માટે ભંડારના કાણા 13. તીર્થના કબજા હેઠળ જેટલા સ્થાનો હોય તેનો નીચે અંદરની બાજુ તાંસા,પતરાની પ્લેટો મૂકાવી માલિકી, હક, દસ્તાવેજ, હદ-મર્યાદા, વગેરે બધુ દેવી જોઈએ જેથી સળીયો નીચે અડી શકે નહિ. ચોક્કસ કરી રાખવું, જેથી ભવિષ્યમાં વિવાદનું 19. ભંડાર ખોલતી વખતે, ગણતી વખતે કમસેકમ કારણ ન બને. ત્રણ ટ્રસ્ટીની હાજરી હોવી જોઈએ એવી 14. જયાં અધિષ્ઠાયકોના અલગ સ્થાનો હોય ત્યાં શાસ્ત્રમર્યાદા છે. માણસોના ભરોસે ભંડાર ..પૂ. સંઘની આમ્નાય પ્રમાણે દરવાજા ઉપર ખોલાવાય નહિ. ગણાવાય નહિ. ઘણા સ્થળે જિનબિંબની આકૃતિઓ કરાવી લેવી જોઈએ, એવી માણસો ભંડાર ગણતાં દાગીનો નીકળે તો મોંઢામાં જ રીતે કંડો, વાવો, તળાવો પર પણ શીલાલેખ નાખી દે છે. પૈસા ટોપી કે પાઘડીમાં છૂપાવે છે. કોતરાવીને કાયમી ધોરણે ફીટ કરાવી દેવા જોઈએ. જેની વૃત્તિ ખરાબ હોય તેને હજાર રસ્તા જડી કોઈપણ સ્થળની ઉપેક્ષા કરવી નહિ, અન્યથા જતા હોય છે. ભવિષ્યમાં વિવાદ ઉભો થાય છે. 20. જયારે તીર્થની દેખરેખ માટે જાવ ત્યારે તીર્થમાં 15. દર છ મહિને એકવાર જાતે ઉભા રહીને ૫૦ બિરાજમાન પૂજય આચાર્યદેવ, મુનિરાજો આદિને મજુરોને બોલાવીને જાતદેખરેખ નીચે સમગ્ર તીર્થની અવશ્ય વંદન કરવા જવું જોઈએ અને તીર્થ અંગેના સફાઈ કરાવી દેવી જોઈએ. આખું જિનાલય સ્વચ્છ સલાહ-સૂચનો મેળવવા જોઈએ. તમે જો આ રીતે અને સુંદર દેખાવું જોઈએ. પૂજયોનું ઔચિત્ય જાળવશો તો માણસો-મેનેજરો 16. ભગવાન પર લાખો રૂપિયાની આંગી ચડે છે. પણ ઔચિત્ય જાળવશે. અન્યથા પૂજયો પેઢી પર પણ દરવાજે લટકતાં ચામર જોયા હોય તો ઉભા હશે અને મેનેજરો ગાદી પર બેઠા બેઠા, સાવરણીના ઠુંઠા જેવા લાગતા હોય. ભંડાર પરના પંખાની હવા ખાતાં ખાતાં, આરામથી ઉદ્ધતાઈ સાથે ધૂપીયા જોયા હોય તો કાળા મેંશ જેવા હોય. પૂજયો સાથે વાતો કરતા હશે પ્રભુના રાજદરબારમાં આવી બેદરકારી ન ચલાવી 21. પ્રસ્તુત પુસ્તકનું વાંચન કરીને પ્રત્યેક ટ્રસ્ટીએ લેવાય. તમારી ધંધાની ઑફિસ જેટલી જ કાળજી જિનાલય સંબંધી-પૂજા તથા વહીવટ સંબંધી તમામ પ્રભુના જિનાલયની લેવાવી જોઈએ. વાતોના જાણકાર બનવું જોઈએ. 17. તીર્થોમાં યાત્રિકોની ઘણી મોટી અવર-જવર 22. ટ્રસ્ટમાં ઈન્કમટેક્ષ, સેલટેક્ષના તમામ કાયદાની હોવા છતાં સમ ખાવા માટે બે ચામર, એક પંખો, જૈન ધર્મશાસનના તમામ નિયમોનો પણ ખ્યાલ એક દીવો અને એક ધૂપીયું જ જોવા મળે તે પણ હોવો જોઈએ. સાવ મીની સાઈઝના. તીર્થના ઉપકરણો મોટા, 23. ઘણા તીર્થસ્થાનોમાં ટ્રસ્ટીગણ માટે અદ્યતન 132 Page #152 -------------------------------------------------------------------------- ________________ સુવિધા ધરાવતી સ્પેશ્યલ રૂમો કાયમી ધોરણે અનામત રખાતી હોય છે. અન્ય રૂમો કરતાં એમાં કંઈક સગવડ વધારે હોય છે. આ અનામત રૂમોના બાંધકામનો ખર્ચ જો ટ્રસ્ટીગણે ભોગવ્યો હોય તો કંઈ કહેવાનું નથી પણ જો સમાજના પૈસે આ સગવડ ઉભી કરવામાં આવી હોય તો અન્યરૂમો કરી એનું વિશેષ ભાડું ટ્રસ્ટીગણે ભરીને જ તેનો ઉપયોગ કરવો ઠીક ગણાશે. અમે ટ્રસ્ટી છીએ માટે અમારો હક છે એવો દાવો કદાપિ કરી શકાય નહિ. 24. ટ્રસ્ટીમંડળમાં મોટેભાગે શ્રીમંતાઈના માપદંડથી જ ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવેલી હોય છે. તેમ છતાં કેટલાક સ્થળે-તીર્થના જ કામ માટે ક્યાંય જવા-આવવાનું થાય તો તે અંગે તમામ ભાડા ખર્ચ તીર્થના ચોપડે ઉધારવામાં આવે છે. જે શ્રીમંત માણસો પ્લેનમાં ઉડીને પોતાના સંસારના લગ્ન, મરણ પ્રસંગના તમામ વ્યવહારો સ્વખર્ચે કરતા હોય છે. એવા માણસો તીર્થના કામકાજ અંગેનું ભાડું પેઢીના ચોપડે ઉધારે એ કેવી કરૂણતા કહેવાય ! એ કેટલું વ્યાજબી કહેવાય ? કહેવું પડશે કે માત્ર આવા ધનવાનોને ટ્રસ્ટમાં ભેગા કરવા કરતાં તો કોક સારો ગુણીયલ રૂા. ૨૦૦૦ના પગારમાં સર્વીસ કરતો સાધારણ સારો. જે અવસર આવે. ગાંઠના ગોપીચંદ ખર્ચીને તીર્થસેવાનો લાભ મેળવી લેવા સમુઘત હોય કંાસ માણસો ભગવાનની પેઢી પર શોભી શકે નહિ. ઉદારતાનો ગુણ તો પ્રથમ હોવો જ જોઈએ. અંતરીક્ષજી તેમજ શિખરજીના કેસ અંગે કેટલીય વાર વાસીમ, નાગપુર અને હજારીબાગ (બિહાર) સુધીનો પ્રવાસ પોતાના ખર્ચે કરનારા પુણ્યવાન, ઉદારચારિત્ર શ્રીમંત મહાનુભાવો આજે પણ વિદ્યમાન છે. પ્રભુના શાસનની એ ખરેખર બલિહારી છે. (આવા એક ઉદારદિલ શ્રાવક શેઠશ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફ આવી અનેક તીર્થસેવા બજાવીને વિ.સં. ૨૦૪૭માં સ્વર્ગવાસી થયા છે.) તીર્થસ્થાનોમાં બોર્ડ પર મૂકવા યોગ્ય નિયમો 1. આ તીર્થસ્થાન છે. પવિત્રભૂમિ છે અત્રે દેવાધિદેવની ભકિતમાં અસંખ્ય દેવી-દેવતાઓ હાજારાહજૂર છે. 2. તીર્થની આમન્યા જળવાય તેમ મર્યાદાથી વર્તવું. આ હીલ સ્ટેશન નથી પણ ધર્મસ્થાનક છે. 3. બહેનોએ ખુલ્લે માથે ફરવું નહિ. 4. ભાઈઓએ સ્ત્રીઓના ખભે હાથ રાખીને ફરવું નહિ. 5. ઠઠ્ઠા-મશ્કરી કે ગંદી વાતો કરવી નહિ. 6. બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું. 7. રાત્રિભોજન કરવું નહિ. 8. આઈસ્ક્રીમ, ઠંડા પીણા, કંદમૂળ જેવી અભક્ષ ચીજો ખાવી નહિ. 9. શરાબ, જુગાર જેવાં વ્યસનો સેવવાં નહિ. 10. તીર્થના કમ્પાઉન્ડમાં સીગારેટ-બીડી પીવી નહિ. 11. પાન-મસાલા, તમાકું ચાવવા નહિ. ગમે ત્યાં પીચકારી મારવી નહિ. 12. બાંકડાઓ પર અવિવેકથી બેસવું નહિ. 13. રેડીયો, ટેપ, ટી.વી. વગેરેનો ઉપયોગ કરવો નહિ. 14. કાગળીયાના ડૂચા, કચરો વગેરે ગમે ત્યાં ફેંકવો નહિ. 15. ક્રિકેટ, બેડમીંટન કે પત્તા રમવાં નહિ. 16. જિનાલય, દેવસ્થાન, ભોજનશાળા, પ્રવચનગૃહ કે ધર્મશાળાની રૂમો વગેરેમાં ચંપલ કે જીત્તાં પહેરીને જવું નહિ. 17. ધર્મશાળાની રૂમો, ગાદલા, રજાઈ વગેરેનો બેદરકારીથી ઉપયોગ ન કરવો. 18. વ્યવસ્થા અંગે કોઈપણ જાતની ફરીયાદ હોય તો પેઢી પર મળવું અથવા ફરીયાદ પેટીમાં કાગળ નાખવો. 19. કર્મચારીઓ માટેની ભેટ ૨કમ બક્ષીસબોક્ષમાં નાખવી. 20. M.C. વાળી બહેનોએ દેવસ્થાનમાં દાખલ થવું નહિ. તેમજ તીર્થસ્થાનમાં કયાંય આભેડછેટ આવે તે રીતે વર્તવું નહિ. 21. ઠંડા તથા ગરમ પાણીનો ઉપયોગ બેફામ રીતે ન કરવો. 133 Page #153 -------------------------------------------------------------------------- ________________ ૦૦ ၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ > શાસ્ત્ર દષ્ટિએ ટી. 8000000000000000000000000000000000000000000000000008 કર્મના યોગે મંડાયેલા સંસારમાં જીવાત્માઓ (આજના જાલીમ ટેક્ષ વગેરેમાં પણ યથાશકય અનેક પ્રકારનાં પાપો સેવીને ધન મેળવે છે. પાપો દોષથી બચવાના પ્રયત્નવાળો હોય.) સેવીને મેળવેલું ધન પણ મોટેભાગે સંસારના 3. જે લોકોમાં સહુ માટે આદરપાત્ર હોય. ભોગવિલાસ અને મીજબાનીઓ ઉડાવવામાં જ 4. જેની કુળપરંપરા ઉજજવલ હોય. વપરાય છે. 5. જે ધર્મક્ષેત્રોમાં શકિત મુજબ દાન કરવામાં ઉદાર જેમ ઉપર ભૂમિમાં પડેલું બીજ કયારેય ફળ દીલ હોય. તી આપતું નથી બલ્બ બીજ પણ નિષ્ફળ જાય છે, 6. જે ધર્મક્ષેત્રોની રક્ષા કરવામાં વીર હોય. તેમ ભોગવિલાસમાં વાપરેલું ધન પુણ્યકર્મનો બંધ 1. જે ધર્મદ્રવ્યની વ્યવસ્થા કરવામાં બુદ્ધિમાન હોય. વગેરે કશા જ ફળને આપતું નથી. એટલું જ નહિ 8. જેનું હૈયું ધર્મના અવિહડ રાગે રંગાયેલું હોય. પણ આત્માને ભારે નુકસાન પમાડીને રહે છે. 9. જે સુગરની સેવામાં સદા તત્પર હોય. માટે સમજ અને ડાહ્યા શ્રાવકોએ પોતાના ધનનો 10. જે શશ્રષાદિ બુદ્ધિના આઠ ગુણોવાળો હોય. પ્રવાહ ભોગવિલાસના ખાળમાં વહી જતો 11. જે શાસ્ત્રના નિયમોને અને સુગુરુદેવોની અટકાવીને સાત ક્ષેત્રની ફળદ્રુપ ભૂમિ તરફ આજ્ઞાને સદા વફાદાર હોય. વાળવો જોઈએ. 12. જે જીવનમાં યથાશકય શ્રાવક જીવનના વેપારીનું ધન ધંધામાં રોકાયેલું રહે છે, આચારોને પાળનારો હોય. વ્યસનીઓનું ઘન વ્યસનો સેવવામાં વપરાય છે, આવા અનેક પ્રકારના ગુણોવાળો આત્મા ભોગીઓનું ધન વિલાસમાં વપરાય છે, વેશ્યાઓનું પરમાત્માની પેઢીનો વહીવટ કરતાં કરતાં તીર્થકર ધન સૌન્દર્ય પ્રસાધનોમાં વપરાય છે, કંજૂસનું ધન નામકર્મને પેદા કરે છે. અને અલ્પસંસારી બને છે. બેંકમાં પૂરાયેલું પડી રહે છે. જયારે કોક વિરલા આવા ગુણોથી રહિત, આવા ગુણોને પામવાની પુણ્યાત્માનું ધન જિનશાસનનાં સાત ક્ષેત્રોમાં કામનાથી પણ રહિત અને ગુર્વાશા, શાસ્ત્રાજ્ઞાને વપરાય છે. અભરાઇએ મૂકીને મનફાવે તેમ સ્વછંદપણે બેફામ આ મહાનું સાતેય ક્ષેત્રનાં વહીવટના રીતે વહીવટ કરનારો ટ્રસ્ટી દુર્ગતિગામી અને અધિકારીમાં કેવા ગુણો હોવા જોઈએ, આજના અનંતસંસારી બને છે. કાળે ટ્રસ્ટીનું જીવન કેવું હોવું જોઇએ, નૂતન શાસ્ત્રોએ ઉચ્ચારેલી આ ગંભીર ચેતવણીની જિનાલયો, ઉપાશ્રયોના નિર્માણપૂર્વે તેનું લક્ષ કેવું સહુએ નોંધ લેવી જરૂરી છે. હોવું જોઇએ અને જિનશાસનનાં સાત ક્ષેત્રોનો કેટલાક સૂચનો : વહીવટ કેવી રીતે કરવો જોઈએ, તે અંગેની 1. ટ્રસ્ટી બાર વ્રતધારી શ્રાવક હોવો જોઇએ. વિચારણા કરશું. કમસેકમ એકાદ વ્રત તો તેણે અંગીકાર કરેલું હોવું શારદષ્ટિએ ટ્રસ્ટી બનવાને લાયક કોણ ? જોઇએ. છેવટે શ્રાવકજીવનના આધાર સમા 1. જેનો કુટુંબ-પરિવાર ધર્મના રંગે રંગાયેલો હોય. રાત્રિભોજન ત્યાગ, સીનેમા | ટી.વી. ત્યાગ, 2. જે ન્યાય-નીતિપૂર્વક ધનને મેળવનારો હોય. કંદમૂળ ત્યાગ, નવકારશીનું પચ્ચકખાણ અને 134 Page #154 -------------------------------------------------------------------------- ________________ સ્વદ્રવ્યથી જિનપૂજા, નમસ્કાર મહામંત્રનો જાપ, અધર્મ પામે તેવા શિથિલાચારી સાધુ પ્રત્યે કડક ગુરુવંદન, જિનવાણી શ્રવણ ઈત્યાદિ કેટલાક નિયમો પગલાં લેવામાં પણ પાછી પાની કરનારો ન હોય. તો તેણે અવશ્ય સ્વીકારી લેવા જોઇએ. ૭. શ્રી સંઘનાં સાધારણ ખાતામાં તોટો ન પડે 2. ટ્રસ્ટીએ માથે કોક સદ્ગુરુને તો અવશ્ય ધારણ અને એ ખાતુ હંમેશાં તરતું રહે તે માટે ટ્રસ્ટીએ કરવા જોઇએ. વહીવટ વગેરેમાં કંઈ પણ ગુંચ યથાશક્ય પ્રયત્નશીલ રહેવું જોઇએ. ઉભી થાય તો તે ગુરુભગવંતની સલાહ સૂચના 10. ટ્રસ્ટીએ જે બેંકમાં સંઘનું ખાતુ હોય તે બેંકમાં મેળવીને પછી આગળ વધવું. પોતાનું ખાતું ખોલાવવું નહિ. સંઘની રકમની ક્રેડીટ 3. ટ્રસ્ટી થતાં પૂર્વે એકવાર જીવનમાં કરેલાં પાપોની પર બેંકમાંથી લોનરૂપે પોતે કયારેય રકમ લેવી ભવઆલોચના કરીને જીવનશુદ્ધિ કરી લેવી જોઇએ. નહિ. 4. આજના આ મોડર્ન જમાનામાં ફાટી નીકળેલા 11. ઉછામણી બોલાયા બાદ પોતાની ઉછામણીનાં માંસાહાર, શરાબપાન, વ્યભિચાર, જુગાર, કલબ રૂપીયા ટ્રસ્ટીએ ટૂંક સમયમાં જ ભરપાઈ કરી દેવા આદિનાં પાપો ટ્રસ્ટીનાં જીવનમાં તો ન જ હોવાં અને બીજાઓ પાસેથી પણ તે રકમ તરત જ જોઈએ. ઉઘરાવી લેવી. 5. ટ્રસ્ટીએ શક્ય એટલો વધુ સમય પેઢી પર 12. ટ્રસ્ટીએ દ્રવ્યસપ્તતિકા નામના ગ્રંથનો અભ્યાસ પસાર કરવો. કમસેકમ એકાદ કલાક તો અવશ્ય ગુરુચરણમાં બેસીને અવશ્ય કરી લેવો જોઇએ. બધા પેઢી પર બેસવું અને ચોપડા | હિસાબ વગેરે ચેક ખાતાંઓનો વહીવટ શાસ્ત્રનીતિ મુજબ જ ચલાવવો કરતા રહેવું. ધર્માદા ટ્રસ્ટનો એક પૈસો પણ જોઇએ. આઘોપાછો ન થઈ જાય તેની તકેદારી રાખવી. 13. પોતાના ધર્મસ્થાનમાં રાત્રિભોજન | 16. ટ્રસ્ટીના વિચારો ઉમદા અને ઉદાર હોવા અભક્ષ-ભક્ષણ | દ્વિદળ | નવરાત્રીના ગરબા | ડીસ્કો જોઈએ. સ્ટાફના માણસો પ્રત્યે તેની લાગણી ડાન્સ આદિ ધર્મધ્વંસક પ્રવૃત્તિઓ બીલકુલ ચલાવી એકદમ કોમળ હોવી જોઈએ અને અવસરે આંખ લેવી નહિ. લાલ કરીને પણ કામ લેવાની આવડત હોવી 14. ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીને દાખલ કરવાનો પ્રસંગ જોઇએ. ઉપસ્થિત થાય તો ઈલેકશન કરતાં સીલેકશનને જ 7. આજના આ રાજયમાં રાજકીય લાગવગ વિના પ્રાધાન્ય આપવું. ઈલેકશનપદ્ધતિ ખતરનાક છે એવું ધર્મસ્થળોની સુરક્ષા જોખમી બનતી જાય છે. તેથી ગુજરાત હાઈકોર્ટે એક જજમેન્ટમાં તા. ટ્રસ્ટીના હાથ સરકાર સુધી પણ પહોંચેલા હોવા -૧૦-૧૯૭૨ના રોજ જણાવેલ છે. જોઇએ. - 15. આજના કાળે શરાબ અને માંસાહારે માઝા 8. ટ્રસ્ટીને પોતાના સંઘમાં આવતા | જતા મુનિવરો મૂકી છે. ઘણો બધો વર્ગ આ પાપના ભરડામાં પ્રત્યે પણ માન, સન્માન અને બહુમાને હોવું સપડાયો છે. માટે ધર્મસ્થાનોમાં નવા નોકરને દાખલ જોઇએ. સુસાધુ ભગવંતોના સમાગમ દ્વારા શ્રી કરતાં પૂર્વે આ બાબતની પાકી ચકાસણી કરવી. સંઘને વધુને વધુ લાભ કેમ મળે તેની ફીકર હોવી (એક ઉપાશ્રયમાં માણસો માછલાં રાંધતાં પકડાયા જોઇએ. સાથોસાથ જેમની જીવનચર્યા જોઈને લોકો હતા.) - સમૂહ જા૫ મંત્ર - નમો જિણાë જિઅભયાણ ! For p 135. Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ 2000000000000000000000000000000000000000000000000000 - જો મૃતન જિનાલય બનાવીએ તો ! SoOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOC8 આજે ઠેર ઠેર જિનાલયો અને ઉપાશ્રયોનાં હજાર રૂપિયા આપવાથી કોઈનાં કામ પૂરાં થતાં બાંધકામ ચાલી રહ્યાં છે. દરેક ચાતુર્માસમાં લૉટબંધ નથી અને વર્ષો સુધી તે મંદિરના કામો લંબાયાં અરજીઓ પોસ્ટ દ્વારા ખડકાય છે. ટ્રસ્ટીસાહેબોની કરે છે. તેને બદલે કોઇ એકાદ જિનાલયને પોતાના જયારે મીટીંગ ભરાય ત્યારે તે અરજીઓ પર બે ટ્રસ્ટ હસ્તક લઇને સમગ્ર જિનાલયનું નિર્માણ એકેક હજાર, પાંચ હજાર જેવી નાની મોટી રકમો- પાસ સંઘે કરી આપવું જોઇએ. દર વર્ષે જે કાંઈ આવક કરીને સહુને પહોંચતી કરવામાં આવે છે. કેટલાક થાય તે બધી આવક સંઘે દત્તક લીધેલા જિનાલયમાં ટ્રસ્ટીઓ તો કોઈને આપવામાં સમજયા જ નથી. જ વાપરી નાખવી જોઇએ. આખા જિનાલયને જો એ લોકોને માત્ર બેંક બૅલેન્સ વધારવામાં અને અમે દત્તક લઈ ન શકાય તો કોઈ બેચાર જિનાલયોને આટલા લાખ રૂપિયાના વહીવટકર્તા છીએ એમ મોટી રકમનું દાન કરીને તે લોકોના કાર્યને વેગ વટ મારવામાં જ રસ છે. દેશકાળ બહુ ઝડપભેર આપીને તેમનું કાર્ય ઝડપભેર પૂર્ણ કરાવી આપવું બદલાઈ રહ્યા છે. પૈસા સાચવી રાખનાર ટ્રસ્ટીઓએ જોઇએ. દેવદ્રવ્યની રકમ જે સ્થળે આપવાનું નક્કી હવે વિચાર કરવા જેવો છે. સરકારની તીજોરી થાય તે સ્થળના સંઘનું બહુમાન કરીને રકમ અર્પણ દિવસે દિવસે ખાલી થઈ રહી છે. સરકારનાં માથે કરવી જોઇએ અને કહેવું જોઇએ કે તમારો પરદેશી દેવું એટલું વધી રહ્યું છે કે હિન્દુસ્તાન આભાર! તમે અમને આ દેવદ્રવ્યની રકમનો સુંદર આખું વેચી મારવું પડે. સરકારની આવી દયનીય સદુપયોગ કરી લેવાની તક આપી. આવી રીતનો હાલતમાં ધર્માદા ટ્રસ્ટોની રકમોની જરાયે સલામતી વહીવટ કરતાં ટ્રસ્ટીઓ અચિંત્ય પુણ્યના સ્વામી નથી. અડધી રાતે એકાએક કોક કાયદો પસાર બનશે. બાકી રોજેરોજ ધક્કા ખવડાવીને થઈ જશે અને ધર્માદા રકમો બેંકોમાંથી સીધે સીધી કાર્યકર્તાઓનું તેલ કાઢી નાખ્યા પછી રૂપીયા સરકારની તીજોરીમાં જમા થઈ જશે. છેલ્લા ઘણા આપનારા ટ્રસ્ટીઓની તો શું હાલત થશે એ તો સમયથી સરકારશ્રીનાં ધ્યાનમાં આ રકમો આવી જ્ઞાની જાણે. ટ્રસ્ટી તેનું નામ છે કે જેને ભગવાન ચૂકી છે. એમની દાઢ કયારનીય ડળકી ચૂકી છે. સૌથી વ્હાલા હોય ! વ્હાલા ભગવાનનું જિનાલય બીલાડી દૂધની તપેલી ભાળી ગઈ છે. પણ હવે કોઈપણ ગામમાં બંધાતું હોય તો એ ઝાલ્યો રહી તરાપ શી રીતે મારવી તેની જ રાહ જોવાઈ રહી જ ન શકે. પોતાની તન, મન, ધનની શકિત છે. મહારાષ્ટ્ર અને દક્ષિણનાં પ્રદેશોમાં તો કયાંક લગાડે અને વધુમાં સંઘના દેવદ્રવ્ય ખાતેથી પણ જે અડપલાં કરવાનું કામ સરકારે ચાલુ કરી જ દીધું સહાયની જરૂર પડે તે કર્યા વિના રહે જ નહિ. છે. સરકાર પબ્લીક કેટલો વિરોધ કરે છે તેનું આવા ઉદારચરિત ટ્રસ્ટીઓ આજે પણ કયાંક કયાંક તારણ કાઢી રહી છે. આવી હાલતમાં કોઈપણ જોવા મળે છે. પરંતુ સર્વત્ર જો આવી ઉદારતા ખાતાની રકમો જમા રાખી મૂકવી ઉચિત જણાતી જોવા મળે તો જિનશાસનનો કેવો જય જયકાર નથી. જેમ બને તેમ તે રકમોને તે તે કાર્યોમાં થઇ જાય ! ( વાપરી નાખવી જોઇએ. ટ્રસ્ટીઓની ફરજ અંગેની વિચારણા કર્યા બાદ દરેક અરજીઓ પર હજાર, બે હજાર, કે પાંચ શ્રી સંઘોની ફરજ અંગે થોડી વિચારણા કરીએ. For Private 136 nal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ I નૂતન જિનાલય બાંધવા તૈયાર થયેલા સંઘે સૌ આઈડીયા મેળવી લેવો જોઇએ. પ્રથમ તો ગામની વસ્તી અને પોતાની શકિતનો વધુમાં એક વિચારણીય બાબત એ છે કે હવે વિચાર અવશ્ય કરી લેવો. પછી આગળ પગલાં દેશકાળ એટલા ઝડપભેર બદલાવા લાગ્યા છે કે ભરવાં. હોંશમાં અને ઉલ્લાસમાં આવી જઇને એક કયા ગામની વસ્તી કયારે વધી જશે અને કયા સાથે લાખોના પ્લાન બનાવી નાખવાની ભૂલ કરવા ગામની વસ્તી કયારે ઘટી જશે એ કશું જ કહી જેવી નથી. જો કોઈ વ્યક્તિ પોતાના ખર્ચે સ્વદ્રવ્યથી શકાતું નથી. આજે એમ લાગતું હોય કે ધીરે ધીરે જિનાલય બનાવતી હોય તો સોનાની ઈટોથી મંદિર ગામ ડૅવલપ થશે, વસ્તી વધશે માટે દેરાસર મોટું બાંધે તોય આપણને વાંધો ન હોઈ શકે પણ જો બનાવીએ અને પાયાથી મજબૂત ચણાવીએ જેથી ગામેગામ ફરીને પૈસા ભેગા કરીને દેવદ્રવ્યનાં ખર્ચે પાંચસો હજાર વર્ષ સુધી જોવું જ ન પડે. પણ આ દેરાસર બાંધવાનું હોય તો પછી પ્લાન ટૂંકે પતે ગણતરી ઉંધી પડતાં વાર લાગતી નથી. તેવો બનાવવો જોઈએ. પૂજા, સેવા અને ઉપાસના આસપાસના કોક એરીયામાં જો ગવર્મેન્ટ કોક માટે એક સ્થાન બની જાય તેટલો જ વિચાર રાખવો મોટી ફેકટરી નાખે તો સર્વીસ આદિના કારણે ધીરે જોઈએ. જયાં ગામ નાનું હોય, વસ્તી થોડી હોય. ધીરે કરીને વસ્તી ગામ છોડીને પેલા સરકારી ત્યાં મોટા તીર્થ જેવો પ્લાન ન બનાવાય. ત્યાં પ્લાનવાળા ગામમાં ટ્રાન્સફર થઈ જાય છે. ત્યારે માત્ર એક નાનડકું રમણીય જિનાલય બની જાય પેલા ૧૦૦૦ વર્ષ. લાસ્ટીંગ કરનારા જિનાલયની એટલો જ વિચાર રાખવો જોઈએ. પૂજાનો લાભ માત્ર પૂજારીઓને જ લેવાનો રહે 1 નાનકડા ગામવાળાએ તો આર. સી. સી.માં છે. આવા પ્રસંગો અનેક ગામમાં આજે પણ એક માળનું અથવા બે માળનું મકાન બનાવવું. બન્યા છે. ગ્રાઉન્ડ ફલોર પર ઉપાશ્રય રાખી ઉપરના માળ કયારેક કોક સરકારી કાયદો એવો આવી જતો પર હૉલમાં ગભારો શિલ્પ પ્રમાણેનો બનાવી એક હોય છે કે જૈનોના ધીરધારનાં, સોના-ચાંદીના, ત્રિગડુ પધરાવી ઉપર અગાસીમાં ઈટોનો ઘૂમટ કે કાપૂસનાં, જમીન-જાગીરનાં, દુકાનદારીના ધંધા સામરણ બનાવી દેવું જોઈએ. જેની પર વરસોવરસ હાથ પરથી ચાલ્યા જાય છે, અને નછૂટકે એ બેકાર ધ્વજા પણ ચડી શકે. ટૂંકા ખર્ચમાં કામ જલ્દી પતી બનેલા જૈનો ગામ છોડીને ચાલ્યા જાય છે. અને જાય અને શિલ્પીઓની પરાધીનતા ન રહે. આ કોક સરકારી ખાતામાં યા કોક ઑફિસમાં સર્વીસ નાનકડો ઘૂમટ કે સામરણ માળ ઉપર આવી જવાના શોધી લેતા હોય છે. આજે નજર સમક્ષ એવાં કારણે તેની હાઈટ પણ આપોઆપ વધી જવાની. ગામો છે કે જયાં જિનાલયોની સંખ્યા ૧૦ થી જેથી દૂરથી પણ દર્શનનો લાભ મળે અને શાસન માંડીને ૧૦૦ સુધીની છે. પણ સરકારની નજર પ્રભાવનાનો ઉદ્દેશ પણ જળવાઈ રહે. આ રીતે બગડી અને ગામના ધંધા તૂટી પડયા, મંદિરો ઉભા બનાવવામાં આવતા આરાધનામંદિરમાં રહી ગયાં અને જૈનો પેટીયું રળવા મુંબઇ, સુરત, (જિનાલયમાં) લોખંડ વપરાય તો એમાં દોષ નથી. અમદાવાદ કે રાજકોટ ભણી ચાલી નીકળ્યા. અને આવા ટુ ઈન વન કહી શકાય તેવા જિનાલયો મંદિરો પૂજારીઓના ભરોસે રહી ગયાં. એની સામે કલકત્તા (૯૭ કેનીગ સ્ટ્રીટ), મુંબઈ-મલાડ ઈસ્ટ. એવાં પણ અનેક ગામો છે કે જયાં ગઈકાલે કાગડા ભાંડુ૫પ્લેઝેટ પૅલેસ, નાંદેજ (બારેજડી) ઉડતા હતા ત્યાં આજે ગવર્મેન્ટના જી.આઈ.ડી.સી, ચાલીસગામ (મહારાષ્ટ્ર) ભીલાડ આદિ અનેક એમ.આઈ.ડી.સી. અથવા ઓ.એન.જી.સી. જેવા સ્થળે વિદ્યમાન છે. ત્યાં જઈને નજરો-નજર જોઇને પ્લાન્ટના કારણે હજારોની સંખ્યામાં જૈનોની વસ્તી For P137 & Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉભરાઈ રહી છે. દીર્ધદષ્ટિએ વિચારીને કરવો જોઇએ. આમ જરા શાંત ચિત્તે વિચાર કરશું તો ખ્યાલ આટલા વિચારો કર્યા બાદ હવે જો તમે આવશે કે દેશકાળ ફરી જતાં વાર લાગતી નથી. શિખરબંધી જિનાલય જ બનાવવાના હો, તો જે આમ રાજકીય ડેવલપમેન્ટની સાથોસાથ કયારેક સોમપુરાને કામ સોંપવાના હો તેમના હાથે પૂર્વે જે હિંદુ-મુસ્લિમના હુલ્લડો, કોમવાદ, ડર્ટી પૉલીટીકસ, દેરાસરોનાં કામો થયાં હોય ત્યાંના સંઘમાં પહેલાં આંદોલનો, મોરચાઓ, તોફાનો, આગો, પાકી તપાસ કરાવીને ખાતરી કરશો કે કામ શરૂ મારામારીઓ, બોંબાર્ટીગ આદિ કારણસર હમણાં કર્યા પછી અધવચ્ચે લટકાવી તો નથી દેતા ને ? હમણાં ઘણી ઉથલપાથલો મચી રહી છે. આજે ઘણાં દેરાસરો આ રીતે અધવચ્ચે લટકી રહ્યાં કોણ કયારે પોતાનો સંસાર ફેરવી નાખશે તે છે. કામ શરૂ થયા બાદ સંઘ સાથે કોક ને કોક કહી શકાય તેમ નથી. આવા વાતાવરણની વચ્ચે વાંધા ઉભા કરવામાં આવે છે. મોંઘવારી વધી ગઈ આજે હજારો વરસ ટકી શકે તેવી ઈમારતો ઉભી છે, માટે આટલી રકમ સંઘે વધારે આપવી પડશે. કરતાં પૂર્વે ખૂબ ખૂબ વિચાર કરવાની જરૂર છે. કારીગરોને જવા-આવવાનું ભાડું, જમવાનો ખર્ચ પૂજા, સેવા માટે પ્રભુના આલંબન માટે પોતે રહે સંઘે આપવાનો રહેશે. આવી વાતો કયારેક પાછળ ત્યાં સુધી શાંતિથી આરાધના કરી શકે તેવું થી ઉભી કરાય છે. જયારે એગ્રીમેન્ટ કરવામાં આવે આરાધનામંદિર આર.સી.સી.માં ઉભું કરી દેવું છે ત્યારે આવી કશી જ વાતો થતી નથી. માત્ર હિતાવહ લાગે છે. કયારેક કોક હુલ્લડો વગેરેમાં દસ લાખ કે બાર લાખમાં દેરાસર કરી આપશું ગામ છોડી જવાનો પ્રસંગ આવે તો પણ ભગવાનનું એવી રીતે મોટી મોટી વાતો કરીને કામ સોંપાઈ ઉત્થાપન કરી દઇને હૉલ વેચી શકાશે. અને એ ગયા બાદ નવા નવા ઘણા ખર્ચાઓ સંઘ સમક્ષ જ રકમમાંથી બીજા સ્થળે પણ એવો જ હૉલ રજૂ કરવામાં આવે છે. અને અંતે મામલો બીચકે બાંધી શકાશે. છે. પરસ્પરના મેળ તૂટી જાય છે અને દેરાસરનું એક ગામવાળા મારી પાસે દેવદ્રવ્યની અરજી કામ રખડી પડે છે. લઈને આવેલા. મેં તેમને પૂછયું કે, ગામમાં ઘર ઘણા શિલ્પીઓને તો હવે ફૉરેનમાં પણ કામો કેટલાં છે તો કહે દશ ઘર ! મંદિરનો એસ્ટીમેન્ટ મળવા લાગ્યાં છે. તેમની પાસે બીલકુલ સમય કેટલાનો છે ? તો કહે વીસ લાખનો. બીજા એક હોતો નથી છતાં લોભના માર્યા તે લોકો એક ગામવાળા આવેલા તેમને પણ ઉપર મુજબ જ બે સાથે દસબાર દેરાસરોના કામો પોતાના માથે સવાલ કર્યા તો જવાબમાં વસ્તી છે ત્રીસ ઘરની સ્વીકારી લેતા હોય છે અને પછી છ/છ મહિને અને એસ્ટીમેટ છે પચાસ લાખનો ! આવી વાતો પણ કામકાજ જોવા ફરકતા નથી. અણઘડ કારીગરો સાંભળ્યા બાદ તેમને કહેવું પડયું આમાં દેવદ્રવ્યનો ગમે તેમ પથ્થરો ચૉડી દેતા હોય છે. પ્રતિષ્ઠાના સદુપયોગ નહિ પણ દુરુપયોગ છે, તમને પૈસા દિવસો નજીક આવી જવાના કારણે પછી તે ફેરફાર આપવામાં અમને પણ દોષ લાગે. દેવદ્રવ્યનો થઈ શકતો નથી અને એ બધા દોષો ઉભા રહી મતલબ એવો નથી કે, ગમે તે ખૂણે-ખાંચરે વગર જાય છે. અને ભગવાનની પ્રતિષ્ઠા થઈ જાય છે. વિચારે પણ દેરાસર બંધાતું હોય તો પૈસા આપી પછી તે દોષોનાં માઠાં પરિણામ સકળ સંઘને દેવા. દેવદ્રવ્યનાં પૈસા દેરાસરમાં જ વપરાય, પણ ભોગવવાનાં રહે છે. આગળ પાછળનો લાભાલાભનો વિચાર કરીને જ વધુમાં પથ્થરો ખાણથી માંડીને મંદિર સુધી વપરાય. કોઇપણ વેપારી પોતાના નાણાં વેપારમાં પહોંચે ત્યાં સુધીમાં દરેક સ્થળે ઘણા શિલ્પીઓના જ જોડવા ઈછે પણ વેપારનું સ્થળ સહરાનું રણ માર્જીન બાંધેલા હોય છે. માલની ખરીદી તમારે તો ન જ હોવું જોઇએ. દેવદ્રવ્યનો ઉપયોગ પણ કરવાની હોય પણ માલની અને દુકાનની પસંદગી For Private & 138 al Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ તો શિલ્પીએ જ કરવાની હોય છે. કાર્યકર્તાઓ કરતાં કામ શરૂ કર્યા પહેલાં જ ફરી લેવું જોઇએ પથ્થરના બીઝનેસમાં બીલકુલ અજાણ હોવાના અને જે રકમ મળે તે બેંકમાં જમા મૂકી દેવી કારણે ઠીક ઠીક નુકશાન ભોગવવું પડે છે. માટે જોઇએ. જરૂરી રકમ આવી ગયા બાદ બધા માલની પથ્થરની ખરીદીમાં અનુભવીને સાથે રાખીને જ એક સાથે ખરીદી કરી લેવી. થોડો પથ્થર લાવો, આગળ વધવું જરૂરી ગણાય. થોડું કામ કરાવો ! આ રીત બરાબર નથી. એમાં આજે મકરાણા, ધાંગધ્રા, પોરબંદર, કુમારી અને અંતે થાકી જવાશે અને કામનો પાર નહિ આવે. વગેરે સ્થળોની ખાણોમાંથી દિવસ-રાત પથ્થરો 5. જો નવેસરથી દેરાસર કરવાનું હોય તો પહેલાં બહાર કાઢવામાં આવે છે. તેથી ખાણમાંથી લગભગ કાચોને કાચો પથ્થર બહાર આવી જતો હોય છે. હું 'ટુ ઈન વન” જેવું ઘરદેરાસર જ બનાવો. થોડાંક જે લાસ્ટીંગ કરી શકાતો નથી. ઘણાં નવાં વેપી જવા દો. વાતાવરણ, વસ્તી કમ રહે છે તે જિનાલયોમાં પણ પથ્થરના પાટડા તટી પણાના. જુવો અને પછી શિખરબંધી દેરાસરના વિચારમાં કેક થયાના પ્રસંગો બન્યા છે. જેમાં કાચો પથ્થર આગળ વધો. એકદમ ઉતાવળ જરાયે ન કરશો. અથવા સોમપુરાઓની બેદરકારી જ કારણભૂત 6. જે સોમપુરાનો કે કારીગરોનો કડવો અનુભવ રહી છે. થયો હોય તેના સાણસામાં બીજા સંઘો ન ફસાય પથ્થર વિના માત્ર ઈટોમાંથી પણ સુંદર માટે તેવા અનુભવોને ગભરાયા વિના જાહેર કરી શિખરબંધી જિનાલય બની શકે છે. સીમેન્ટના દેવા જોઇએ. પ્લાનમાં જેવા ઘાટ બનાવવા હોય તેવા બનાવી 7. કામ કરતા કારીગરોને નવા બંધાઈ રહેલા શકાય છે અને ઈટની ઈમારત પથ્થર કરતાં પણ મંદિરમાં જૂતાં પહેરીને અંદર ન જવા દેવા. બીડી વધુ મજબૂત બને છે. નાલંદા વિશ્વવિદ્યાલય . સિગારેટ મંદિરમાં પીવા દેવી નહિ. ગાળ્યા (બિહાર)માં ઉભેલા બે હજાર વર્ષ પ્રાચીન સ્થાપત્યો વિનાનું પાણી મંદિરના કામમાં વાપરવું નહિ. બધાં ઈટ અને માટીમાંથી જ બનેલાં છે. છતાં એમ સી ન પાળતી હોય તેવી મજૂરણ બાઈઓને આજેય પણ એમને એમ ઉભાં છે, પથ્થરના બદલે મંદિરની અંદરનું કોઈ કામ ન સોંપવુંકિય હોય ઈટોમાંથી બનેલું ભવ્યાતિભવ્ય શિખરબંધી જિનાલય આજે કાકંદીતીર્થ (બિહાર)માં ઉભું છે. જેમાં તો બહેનોને મંદિરના કામમાં રાખવી જ નહિ.) સીમેન્ટમાં કરેલી કલા-કારીગરી જોતાં એકવાર 8. ખાણમાંથી પથ્થરો કાઢતાં બોંબધડાકા કરવામાં તારંગા તીર્થની ભવ્યતા અને આબુની કોતરણી યાદ આવે છે તેથી પથ્થરોને એક મૂઢ માર વાગી જતો આવી જાય. હોય છે. જે પ્રારંભમાં દેખાતો નથી પણ પથ્થરની ઘસાઈ થયા બાદ તેની સ્કેચીસ નજરમાં આવે છે. કેટલાક સૂચનો : તે અંગે પહેલેથી પાકી ખાતરી કરવી જરૂરી ગણાય. 1. નૂતન જિનાલયનું કાર્ય શરૂ કરતાં પૂર્વે જેમણે જિનાલયોનાં કામ કરાવ્યાં હોય તેમનો અનુભવ 9. મૂળનાયક ભગવાન પરિકર સાથે જ મેળવવો. બિરાજમાન કરવા. અરિહંતના બિંબ તરીકે પરિકર 2. સોમપુરાની કારકિર્દી અંગે સારા રીપોર્ટ મળે હોવું અનિવાર્ય છે. આ પરિકર પંચતીર્થવાળું ન કરાવતાં માત્ર અષ્ટપ્રાતિહાર્યયુક્ત કરવામાં આવે તો જ તેમને કામ સોંપવું. શેઠ આણંદજી કલ્યાણજી તો વધુ અનુકૂળ રહેશે. પ્રાચીન | અર્વાચીન પેઢીનો અનુભવ પણ પૂછાવી લેવો. 3. સોમપુરાને કામ સોંપતા પૂર્વે એગ્રીમેન્ટમાં બધી જિનાલયોમાં આવા અષ્ટપ્રાતિહાર્યયુકત પરિકરો આજેય પણ અજારી (પિંડવાડા) કલિકુંડ તીર્થ જ વિગતો લખાવી દેવી. ન (ધોળકા)માં વિદ્યમાન છે. 4. મંદિરનું કામ શરૂ કર્યા પછી ફંડ માટે ફરવા * For P139 & Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ oooooooooooooooooooooooooo00000000000000000000000 - સ્થાવર-જંગમ મિલ્કતોની સુરક્ષા. - 8000000000000000000000000000000000000000000000000008 1. અનંતકાળે કયારેક જ આવે તેવો ભંડામાં ભંડો સિંહાસનો, બાજોઠો, પૂતળીઓ વગેરે પાછલા હુંડા અવસર્પિણી નામનો આ કાળ ચાલી રહ્યો છે. બારણેથી પરદેશ ભણી રવાના થઈ ચૂક્યાં છે. આવા કાળમાં આજે જિનાલયો અને ઉપાશ્રયોનો આવા જોખમી-અતિજોખમી ગણાતા આ કાળમાં વહીવટ કરનારા સારા અને સદાચારી અને કોઈ પણ ટ્રસ્ટીએ વહીવટ હાથમાં લેતાં પૂર્વે બધી નિષ્ઠાવાનું ગૃહસ્થો મળી રહેતા હોય તો તે એક જ ચીજો ની નોંધ સંઘના જવાબદાર અમુક ગજબનો પુણ્યોદય ગણાય. આજે સારા માણસો ભાઇઓની સામે રાખીને કરાવી લેવી જોઈએ જેથી હોય છે પણ તે વહીવટ સંભાળવા તૈયાર હોતા પાછળથી કોઇ આંગળી ન કરી શકે.. નથી. અને જે તૈયાર હોય છે. તેમનામાં જોઇએ 5. સંઘની મિલ્કતોની સુરક્ષા માટે ઉચિત પગલાં તેટલી લાયકાત હોતી નથી. ઘણાં ટ્રસ્ટોમાં પકડી સવેળાસર ભરી લેવાં જોઇએ. જો આ કાર્યમાં તમે પકડીને ટ્રસ્ટી બનાવવા પડે છે. તો કેટલાક માલદાર આજે સજાગ નહિ બનો તો આવતીકાલે કોન્વેન્ટનાં ટ્રસ્ટોમાં ટ્રસ્ટી બનવા લાખો રૂપીયાના ધૂમાડા કરી શિક્ષણનું ઝેર પીને તૈયાર થયેલી, ફિલ્મોથી માથું ઈલેકશન જીતીને પણ ટ્રસ્ટી બનનારા મહાનુભાવો બગાડી ચૂકેલી અને વ્યસનોમાં ચકચૂર બનેલી એક આજે મોજૂદ છે. ખેર ! એક વાત નક્કી છે, કે યુવાન પેઢી, ભગવાનની પેઢી પર પધારી રહી છે. જયારે ધર્માદા ટ્રસ્ટોના વહીવટ સંભાળનારા કોઇ માટે વહેલામાં વહેલી તકે મંદિરોની મિલ્કતો અંગે ન મળતા હોય ત્યારે ચાલુ વહીવટકર્તાઓને પૂર્ણરૂપે સુરક્ષાનાં પગલાં લેવા સહુના માટે લાભકર્તા છે. પ્રોત્સાહન અને સહકાર આપી તેમના કાર્યની 6. આવા કપરા કાળમાં લાખોનાં ઘરેણાં મંદિરમાં અનુમોદના કરવી જરૂરી છે. કિન્તુ વિશ્ર્વાસે વહાણ રાખી મૂકવાં તે પણ એક મહામૂર્ખામી કરવા વહેતાં મૂકી દેવાનો પણ હવે સમય રહ્યો નથી. બરાબર છે. આભૂષણપૂજા રૂપે મૂળનાયક 2. દરેક શ્રીસંઘોને જણાવવાનું કે આજનાં ભગવાનનો ચાંદીનો એક મુગટ રાખીને બાકીનાં કાળે હવે બેદરકારી રાખવી બીલકુલ બરાબર નથી. તમામ ઘરેણાં વેચી મારી તેના રૂપીયા છૂટા કરી વહીવટકર્તાઓ સો ટચનું સોનું હોવા છતાં પણ મંદિરના જીર્ણોદ્ધારમાં વાપરી નાખવા ખૂબ-ખૂબ આજે એવો કલિયુગ ચાલી રહ્યો છે કે જે સોનાને જરૂરી છે. સમય એટલો ખરાબ છે કે ભારે પણ પીગાળીને પિત્તળ બનાવી નાખે ! અલંકારો આજે બહાર કાઢી શકાતા નથી અને 3. એક ગામમાં ટ્રસ્ટીએ મંદિરમાં રહેલી પ્રાચીનમાં કાઢવા હોય તો પોલીસ ઉભી રાખવી પડે છે. પ્રાચીન ગણાતી તમામ ચીજો કોક પરદેશી દલાલને આવા સંયોગમાં ઘરેણાંનો મોહ ઉતારી નાખવો બોલાવીને બધાની વેલ્યુએશન કઢાવી રાખી છે. ખૂબ જરૂરી છે. - કોઈ ચીજ ક્યારેક વેચાઈ જાય તો કોઈ પૂછી શકે 7. નાનાં ગામોનાં મંદિરોની સંભાળ કરનારા તેમ નથી કારણકે મંદિરમાં શું શું છે તેની કોઇને શ્રીમંતો બધા મોટા શહેરોમાં ચાલ્યા ગયા છે. ખબર જ નથી. ગામડામાં બાકી રહી ગયેલા કોક બે ચાર કાકાઓ 4. ઘણા જ્ઞાનભંડારોમાંથી સુવર્ણાક્ષરી પ્રતો, તીજોરી સાચવી રાખતા હોય છે. વસ્તી તૂટી જવાના હાથીદાંતનાં સ્વપ્નો, કોતરણીવાળા થાંભલા, કારણે ભેંકાર અને સૂનકાર મારી રહેલા આ For Private & 140 nal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ગામડાઓમાં મધરાતે ચોરોને પણ મોકળું મેદાન 10. ગામડાંઓમાં મંદિરની આસપાસમાં જ જેમનાં મળી જતું હોય છે. આખી રાત મંદિરમાં સ્થિરતા મકાનો ખાલી પડ્યાં હોય તેમણે, મંદિરની સંભાળ કરીને મંદિરની પૂરેપૂરી સફાઈ કરીને તે લોકો કરે તેવા સારા ભાડુઆતને મકાન ભાડે આપવું. રવાના થઇ જતા હોય છે. સવારે પેલા ઘરડા-બુઢા મંદિરને જોખમ ઉભું કરે તેવા માણસોને તો કયારેય ' કાકાઓ મંદિર ખોલે ત્યારે તેમના હાથમાં તીજોરીની પણ ભાડે ન આપવું. ચાવી અને તૂટેલાં તાળાં સિવાય કશું જ રહ્યું હોતું 11. જે ગામમાં બેથી વધુ જિનાલયો હોય, વસ્તી નથી. માટે ગામડાઓમાં હવે સોનાના ઘરેણાં, ચૌદ ખલાસ થઇ ગઈ હોય અને જીર્ણોદ્ધાર કરાવવાનો સ્વપ્નો આદિ રાખવાં ઉચિત નથી. પ્રસંગે ઉપસ્થિત થયો હોય તો બે મંદિરોના અલગ 8. શહેરોમાં નવાં સ્વપ્નાં બનાવવાં પડે તેમ હોય અલગ જીર્ણોદ્ધાર કરવાને બદલે જે મંદિરો જીર્ણ તો ચાંદીનાં ન બનાવતાં કોપરનાં બનાવી ઉપર થયાં હોય તેનું ઉત્થાપન કરી દઇને બે-ચાર કે ચાંદીનો ઢોળ ચડાવી દઈ કામ ચલાવવું સમયોચિત પાંચ દેરાસરનાં જિનબિમ્બો ભેગાં કરી એક જ ગણાશે. જિનાલયમાં બિરાજમાન કરી દેવાં જોઈએ. 9. ગામડાંઓ છોડીને બાપ-દાદાઓનાં બાંધેલાં ખંભાતમાં જીરાળાપાડાના જિનાલયમાં પૂર્વે મંદિરોને ઉભાં મૂકીને જે લોકો શહેરોમાં દોડી ગયા ઓગણીસ જિનાલયોના ભગવાન ભેગા કરીને એક છે, તથા શહેરની પોળો છોડીને જે લોકો જ મંદિરમાં બિરાજમાન કર્યાના દષ્ટાંતો આજે પણ સોસાયટીઓમાં જતા રહ્યા છે તે લોકોએ પણ મોજૂદ છે. આવતીકાલનો વિચાર કર્યા વિના અવારનવાર પોતાના ગામના કે પોતાની પોળનાં ગામના કે પોળના મમત્વના કારણે એકદમ જિનાલયોની દેખભાળ કરતા રહેવું જોઇએ. જીર્ણોદ્ધારના નિર્ણય પર ન આવી જતાં ભવિષ્યની મંદિરોની સફાઈ, રંગરોગાન, પૂજા, સેવા આદિના સેફટીનો વિચાર સૌ પ્રથમ કરવો. ખર્ચ માટે સક્રિય સહયોગ આપવો જોઇએ. નિર્ધન મનુષ્ય પણ પૂજા કરવી , જો સાધારણ સ્થિતિના શ્રાવકની પોતાનાં પૂજનદ્રવ્યો લાવીને પૂજા કરવાની શકિત ન હોય તો તેણે પૂજાના અવસરે મંદિરે પહોંચી જવું અને જે કોઈ શ્રીમંત પુણ્યવાનો પોતાની સામગ્રી લઈને આવ્યા હોય તેમને ફૂલમાળા ગુંથી આપવી, કેસર ઘસી આપવું, અંગરચનાદિ કાર્યમાં સહાયક થવું. ઈત્યાદિ કાર્યો વડે પણ જિનપૂજાનો મહાનું લાભ મેળ વવો. હા જો એવે વખતે સામાયિક જતું કરવું પડે તો સામાયિક જતું કરવું પણ પૂજાનો લાભ જતો ન કરવો. કેમકે સામાયિક ભાવસ્તવ હોવા છતાં તે પોતાને સ્વાધીન છે. બીજા કોઇપણ સમયે સામાયિક કરી શકાશે. પણ જિનપૂજાનો દ્રવ્યસ્તવ તો પરાધીન છે. બીજા પૂજા કરવા આવે ત્યારે જ એ સાધી શકતો હોય છે. માટે જે સમયે આવો ચાન્સ મળે ત્યારે તે ઝડપી લેવો. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦ oooooooooooooooooooooooooooooooooooooooooooooooo ઉપાશ્રયના નિમણિ પૂર્વે 8000000000000000000000000000000000000000000000000008 1. ઉપાશ્રયનો પ્લાન એન્જનિયર પાસે બનાવ્યા વાપરવી વધુ યોગ્ય ગણાય. એકદમ સ્લેટ જેવી બાદ કોક જાણકાર મુનિશ્રી પાસે ચેક કરાવવો આ લાદી પર કંઇપણ પડયું હશે તો તરત જ જોઇએ. કેમકે ફલેટ અને બ્લોક બનાવનારા નજરમાં આવી જશે. એજીનિયરો ઉપાશ્રયોનો નકશો પણ ફલેટની ઢબે 5. ઘણા ઉપાશ્રયોમાં જગ્યાના અભાવે આજે જ બનાવતા હોય છે. જેની રચના સાધુ-સાધ્વીજીને પ્રવચન હૉલમાં ગેલેરી કાઢવાની ફેશન ચાલુ થઈ સંયમ પાળવામાં બાધક બનતી હોય છે. છે. પણ તે અંગે જરા શાંતિથી વિચાર કરવા જેવો 2. ફલેટમાં, પલંગ, ખુરશી તેમજ લાઈટો વપરાતી છે. આવી ગૅલેરીનો ઉપયોગ વર્ષમાં એક જ વાર હોવાથી ત્યાં બારી ફલોરીંગથી અઢી | ત્રણ ફૂટ એક જ દિવસ માટે જ થતો હોય છે. બાકીના ઉંચે મૂકે તો પણ હવા-ઉજાસમાં વાંધો આવતો ત્રણસો ઓગણસાઠ દિવસ તો નીચેનો હૉલ પણ નથી. જયારે ઉપાશ્રયમાં તો નીચે જમીન પર જ મોટો પડી જતો હોય છે. ખાલી પડેલી ગેલેરીમાં બેસવાનું અને લાઈટ વજર્ય હોવાથી હવા ઉજાસમાં ચાલુ વ્યાખ્યાને છોકરાઓને તોફાન કરવા માટે અઢી ફૂટવાળી દીવાલ અવરોધક બને છે, માટે મોકળું મેદાન મળી જતું હોય છે. માત્ર એક ઉપાશ્રયોની બારી જમીનથી માત્ર એક ફટની હાઈટ દિવસની સગવડ ખાતર હૉલની હાઈટ વધારી દે પર જ મૂકવી જોઈએ. એમાં ઉપર નીચેના બે ફર્સ્ટ ફલોરને વધુ ઉચે તાણી જવો અને લાખ દોઢ બારણા અલગ કરવાં જોઈએ. જેથી નીચે બારી લાખનો ખર્ચ વધારી દેવો જરાયે ઉચિત નથી. બંધ કરીને ઉપરની ખુલ્લી રાખવાની હોય તો રાખી વ્યાખ્યાન માટે બાંધેલી તે ગેલેરીઓ જયારે શકાય. બારીઓની ઉપર વેન્ટીલેશન પણ બનાવવાં જયારે જોવાનો મોકો મળ્યો છે ત્યારે ત્યારે તે જરૂરી ગણાય. ગેલેરીમાં આયંબીલખાતાના કોલસા, સડેલું અનાજ, 3. બારીઓમાં જો લોખંડની ગ્રીલ ફીટ કરવામાં તૂટેલું ફર્નીચર આદિ ભંગાર જ જોવા મળ્યો છે. આવે તો બારી બંધ કરતાં જયણા પાળી શકાય વધુમાં આ ગૅલેરી બનાવતાં પૂર્વે એજીનિયરે નહિ. માટે ગ્રીલના બદલે સીધા સળીયા જ પ્રવચનની પાટથી મેઝર કરીને ડીગ્રી મેળવવાની લગાડવામાં આવે તો જયણા પાળી શકાય. હોય છે. ડીગ્રી મેળવ્યા વિના એમનેમ જ બાંધેલી 4. ઉપાશ્રયોનાં ફલોરીંગમાં ઝીણા દાણાવાળી ગેલેરીમાં માત્ર અવાજ સંભળાતો હોય છે. પણ કલરીંગ ટાઈલ્સ ફીટ કરવામાં આવે છે તે બરાબર વ્યાખ્યાતાનું મોં દેખાતું નથી. કેટલાંક સ્થળે કશું જ નથી કેમકે તેમાં પાણી ઢળ્યું હોય તો દેખાતું નથી. ગણિત કર્યા વિના પગથીયાની જેમ ત્રણ સ્ટેપ કીડી-મંકોડી ફરતી હોય તો નજરમાં આવતી નથી. બનાવી દીધાં હોય છે. જેમાં આગળની પ્રથમ આહાર-પાણી કરતાં જમીન પર પડેલા કણીયા લાઈનવાળા જ નીચે પ્રવકતાનું મોં જોઈ શકતા દેખાતા નથી. તેની ઉપર કીડીઓ જામી જાય છે. હોય છે. બાકીના બધા તો બગાસાં ખાતાં બેસી હાલતાં-ચાલતાં તેની પર પગ આવી જાય તો રહ્યા હોય છે. આજ સુધીમાં જેટલા ઉપાશ્રયોમાં હજારો કીડીઓનો કચ્ચરઘાણ નીકળી જાય માટે ગૅલેરીઓ બની છે; એમાંથી પ્રાયઃ એવી એક પણ આવી ટાઈલ્સ વાપરવાને બદલે કોટાસ્ટોન (લાદી) નહિ હોય કે જેમાં બેઠેલાં તમામ માણસો પ્રવકતાનું 142 Page #162 -------------------------------------------------------------------------- ________________ મોં ઉપર બેઠા-બેઠા પણ જોઈ શકતા હોય. એટલી વાત ખાસ જણાવવી કે આ સ્થાનમાં અંધારે 6. ઉપાશ્રયોનાં બાંધકામ વખતે સાધુ-સાધ્વી અને લાઈટ વિના જ કામ કરવાનું છે. પંખા | લાઈટ પોષાતી શ્રાવકોને માત્રુ પરઠવા માટે તેમ જ આ મકાનમાં વાપરવાનાં નથી. કુદરતી હવા અને વાડાની સગવડ માટે ઉચિત જગ્યા પહેલેથી જ ઉજાસ જેટલાં વધુ મેળવી શકાય તે રીતે જ નકશો છોડી દેવી જોઇએ. વાડાના રૂમમાં પણ બનાવવો. હવા-ઉજાસની સગવડ જરૂરી છે.. 14. ઉપાશ્રયનાં ફર્નીચરમાં સનમાઈકા બીલકુલ 7. પ્રવચન હૉલમાં જેટલી જગ્યા હૉલમાં મજરે વાપરવા યોગ્ય નથી. સનમાઈકાની પાટે સૂઈ જતાં લઈ શકાતી હોય તે બધી હૉલમાં જ લઇ લેવી. મુનિઓનો પાતળો સંથારો વારંવાર લપસી જતો હૉલમાં રૂમો કે બહાર ગેલેરીઓ બનાવીને જગ્યા હોય છે. અને આસન બેઠાં-બેઠાં જ ખસી જતું બગાડવી નહિ, રૂમની જયારે જરૂર ઉભી થાય હોય છે. ગૃહસ્થો માત્ર ભપકો જ જોતા હોય છે. ત્યારે ફોલ્ડીંગ પાર્ટીશન વડે રૂમ બનાવી શકાશે પણ તે ચીજનો ઉપયોગ કરતાં કેટલીકેટલી અને કામ પતે તે પાર્ટીશન દૂર પણ કરી શકાશે. મુશ્કેલીઓ ઉભી થતી હોય છે તે જોતા નથી. 8. ઉપાશ્રયમાં જો વધુમાં વધુ બારી-બારણાં પાટ બનાવવામાં પ્લાયવુડ વાપરવું નહિં કેમ કે ગોઠવવામાં આવે તો આજે જે પંખા/લાઈટ ઘૂસી પાણી અડતાં તે તરત જ ફૂલી જતું હોય છે. રહ્યાં છે. તેની આવશ્યકતા ન રહે. 15. ઉપાશ્રયમાં અંદરની દીવાલમાં ફરતી અભરાઈ 9. ઉપાશ્રયની અંદરની દીવાલો હાઈટ નહિ પણ પહેલેથી R.C.C.માં જ કરી લેવી જોઇએ, જેથી લાઈટ કલરવાળી રાખવી, જેથી મેલી પણ ન થાય વધારાનો સામાન બધો ઉપર રાખી શકાય. અને પ્રકાશનું રિફલેકશન પણ આપી શકે. 16. ગોચરી માટે સ્પેશ્યલ રૂમો બનાવવાને બદલે 10. મકાનમાં હવા-ઉજાસની સગવડ ન થઈ શકે લાકડાનું પાર્ટીશન અથવા મજબૂત પડદાની વ્યવસ્થા તેમ હોય તો ઉપરની અગાસીથી નીચે સુધી વચ્ચેની રાખવી વધારે સારી ગણાશે. હૉસ્પિટલમાં વપરાતાં સીલીંગમાં કાચની ઈટો ગોઠવીને પ્રકાશની વ્યવસ્થા ફોલ્ડીંગ સ્ક્રીન (પડદા) પણ ચાલી શકે. થઈ શકે. વચ્ચે એક જાળીયું મૂકીને હવાની 17. ફલોરીગ થતા દીવાલોમાં પ્લાસ્ટર કરતાં કયાંય અવરજવર માટે પણ સગવડ કરી શકાય. ટૂંકમાં ઝીણાં છીદ્ર ન રહી જાય એ ખ્યાલ કરવો જેથી એટલો ખ્યાલ જરૂર રાખવો કે ઉપાશ્રયમાં વધુ ને કીડીનાં દર વગેરે થવાનો સંભવ ન રહે. વધુ હવાઉજાસ જરૂરી છે. 18. ઉપાશ્રયની બારીની ઉપર વાછંટીયા પહેલેથી 11. ઉપાશ્રયમાં પગથીયાં આરસના ન બનાવવાં કરાવી લેવાં, જેથી વરસાદનું પાણી અંદર આવે કેમકે અંધારે એક સરખું સફેદ દેખાતું હોવાના નહિ. કારણે પગથીયું ચૂકી જવાના પ્રસંગો પણ બને છે. 19. ઉપાશ્રયની જગ્યા જાહેર રોડ પર, ગીચ માટે દરેક પગથીયાની ધાર પર અલગ કલરની વસ્તીમાં કે ભરબજારમાં પસંદ ન કરવી. એકદમ બોર્ડર મૂકવી જોઈએ જેથી પ્રત્યેક પગથીયું જાહેર જગ્યામાં જો ઉપાશ્રય હશે તો પ્રવચન અલગ-અલગ દેખાય, વગેરેમાં વાહનોના હોર્ન અને લોકોની અવરજવરના 12. ઉપાશ્રયની દીવાલોમાં જો લોખંડનાં કબાટો કારણે ઘણો અંતરાય ઉભો થશે. વાહનની પહેલેથી ફીટ કરી દેવામાં આવે તો પછી બહાર અવરજવરના કારણે ઉપાશ્રય એકદમ ધૂળથી અને નવી જગ્યા ન રોકાય. પેટ્રોલના ધુમાડાથી ઉભરાતો રહેશે. ગીચ વસ્તીમાં 13. ઉપાશ્રયનો નકશો બનાવનાર એન્જનિયરને પણ જો રાખશો તો સાધુ-સાધ્વીજીઓને For P 143. Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થીઓની વધુ નજીકમાં રહેવું પણ ઉચિત નથી. શ્રોતાઓની આંખને આંજી દે છે. જેથી પ્રવકતાનું (ટી.વી. વીડિયોના જમાનામાં આ બાબતમાં વધુ મુખ જોઈ શકાતું નથી. પ્રવચનખંડના પ્રવેશદ્વારો કાળજી કરવી જરૂરી ગણાય.) એવી રીતે રાખવાં કે પાછળથી આવનારા શ્રોતાઓ 20. ઉપાશ્રયની દીવાલોમાં, બારીઓમાં, પાટોમાં આગળવાળાની પાછળ જ બેસી જાય. આગળથી કયાંય ઉડી લાઈનોવાળી ડીઝાઈનો (ગીસીઓ) વગેરે પ્રવેશ કરી આખી સભાને ડોળીને પાછળ જવું પડે કરાવવી નહિ. આવી લકીરોમાં ધૂળ ભરાય, કંથવા તે રીતનાં પ્રવેશદ્વાર રાખવાં નહિ. થાય, માંકડ ઉભરાય, કરોળિયાનાં જાળાં બંધાય 22. ભાઈઓ-બહેનો વચ્ચે મૂકવામાં આવતી રેલીગ અને વિરાધનાનો પાર નહિ. પણ અઢી ફૂટની હાઈટવાળી બનાવવી. અને એમાં 21. વ્યાખ્યાન માટેની પાટ અઢીથી ત્રણ ફૂટની સળીયા નાખવાને બદલે પાટીયાં ફીટ કરાવવાં જેથી હાઈટવાળી બનાવવી. વ્યાખ્યાનની પાટની પાછળ ભાઈઓ-બહેનોને પરસ્પર દષ્ટિદોષ થવાનો સંભવ બારી રાખવી નહિ. એમાંથી આવતો પ્રકાશ ન રહે. - જીવાજીવાભિગમ સૂત્રે જિનપૂજી વિજય નામનો દેવ સુધર્માસભામાં ગયો, ત્યાં જિનેશ્વર દેવાધિદેવની દાઢાઓને (માણવક સ્થંભને) જોતાંની સાથે જ પ્રણામ કર્યા પછી ડાભડાને ઉઘાડીને મોરપીછીથી પ્રમાર્જન કર્યું, સુગંધી જલથી એકવીસ વાર તેનો પ્રક્ષાલ કર્યો, ગોશીષચંદન વડે લેપ કર્યો, પછી પુષ્પો ચડાવ્યાં. આ રીતે પાંચે સભામાં પૂજા કરી. પછી કારદિનની પૂજા કરી. - વિદાયની વસમી વેળાએ હે મારા નાથ ! તને મંદિરમાં મૂકીને જઇ રહ્યો છું તેથી મારા હૈયે તારા વિયોગનું પારાવાર દુઃખ છે. મારા અંતરમાં તારા પુનઃમિલનની આતુરતા છે. ઓ પ્રભુ ! જાઉ છું પણ સાંજે પાછો આવું છું. ઓ દયાળુ ! મારી એક વાત તું માન અને કૃપા કરીને એટલું કર કે હું સાંજે પાછો આવું ત્યાં સુધી તું પણ મારી સાથે ચાલ. હું જયાં જાઉ ત્યાં તું સાથે રહે અને જે ઘડીએ હું કંઈ પણ ખોટું કરું ત્યારે તું મને એટલું જ કહે કે ખબરદાર ! હું તારી સાથે છું. 'વર્જયેત્ અહંતઃ પૃષ્ઠ અરિહંત પરમાત્માની પૂંઠે નિવાસ ન કરવો એવું જે શાસ્ત્રવચન છે, તેનું નિરાકરણ ભમતીનાં ત્રણ મંગલબિંબ સ્થાપવાથી થઇ જાય છે. અર્થાત્ જિનાલયની ચારેકોર પરમાત્માની સ્થાપના થઈ જતાં કોઈ દોષ રહેતો નથી. 144 Page #164 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ધનનું વાવેતર કરવા યોગ્ય સાત ક્ષેત્રો છું 99999999999999999999999999999999999999999999908. સાત ક્ષેત્રની આવક અને સદ્વ્યયની સદુપયોગ : 1. જિનપ્રતિમાજી ભરાવવામાં વ્યવસ્થા દ્રવ્યસપ્તતિકા નામના ગ્રંથમાં જણાવેલ છે, તથા લેપ કરાવવામાં 2. જિનપ્રતિમાજીનાં તેના આધારે જ કઈ રકમ કયા ખાતામાં લઈ જવી આભૂષણો બનાવવામાં. 3. સ્નાત્રપૂજા માટે ત્રિગડું તેની વિચારણા અત્રે કરવામાં આવી છે. માઈન્ડને વગેરે બનાવવામાં. 4. જિનભકિત માટે ઉપકરણો સ્વસ્થ કરીને જરા ધ્યાનથી આ વિષયને વાંચશો. બનાવવામાં. 5. જિનપ્રાસાદ નિર્માણ કરવામાં. 6. જિનામૂર્તિ દ્રવ્યઃ આવક : જિનપ્રાસાદોનો જીર્ણોદ્ધાર કરવામાં. 7. આક્રમણ જિનમૂર્તિના નિર્માણ માટે આવેલ દ્રવ્ય તથા સમયે જિનમૂર્તિ, જિનમંદિર આદિના રક્ષણમાં. 8. માત્ર જિનપ્રતિમાજીની ભક્તિ માટે આવેલું દ્રવ્ય આપદ્ધર્મ સમજીને દેવદ્રવ્યની રકમ પરનો ટેક્ષ જિનમૂર્તિ દ્રવ્ય કહેવાય છે. વગેરે ભરવામાં. સદુપયોગ : 1. જિનમૂર્તિને ભરાવવા માટે. 3| જ્ઞાનદ્રવ્ય : આવક 2. જિનમૂર્તિને લેપ કરાવવામાં. 3. જિનમૂર્તિના 1. કલ્પસૂત્ર-બારસાસૂત્ર અને અન્ય કોઈ પણ ચક્ષુ, ટીકા, તિલક, આંગી બનાવવામાં. 4. સૂત્ર વહોરાવવા, પૂજા કરવા અને વધાવવા નિમિત્તે જિનમૂર્તિની અંગ રચનાદિ કરવામાં. બોલાયેલ ઉછામણી. 2. પીસ્તાળીસ આગમના 12 જિનમંદિર દ્રવ્યઃ આવક : વરઘોડામાં આગમ માથે લેવાની બોલાયેલી - 1. પરમાત્માના પાંચ કલ્યાણકોને અનુસરીને ઉછામણી. 3. જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાન સમક્ષ બોલાતી ઉછામણી. 2. સ્વપ્ન અવતરણ. ચઢાવેલ ફળ, નૈવેદ્ય, રૂપાનાણું, કાગળ, કલમ, દર્શનાદિની ઉછામણી. 3. અષ્ટપ્રકારી પૂજા વગેરેની પોથી આદિ. 4. જ્ઞાનભંડારનાં પુસ્તકો વાંચવા માટે ઉછામણી. 4. શાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન, પ્રતિષ્ઠા, શ્રાવકે ભરેલા નકરાની રકમ. 5. ગુરુ મહારાજ અંજનશલાકા આદિ મહોત્સવોમાં જિનભકિતને પાસે વાસક્ષેપ લેતાં પુસ્તક પર પૂજા રૂપે ચઢાવેલ લગતી તમામ ઉછામણીઓ 5. ઉપધાન પ્રવેશના રકમ. 6. પ્રતિક્રમણમાં સૂત્રો બોલવાની ઉછામણીની નકરાની ૨કમ. 6. ઉપધાન માલારોપણની રકમ. ઉછામણી. 7. તીર્થ માલારોપણની ઉછામણી. 8. સદુપયોગ : 1. સાધુસાધ્વીજી મહારાજને રથયાત્રાદિની ઉછામણી. ૭. ગુરુપૂજનમાં તેમજ ભણાવતા અજૈન પંડિતોને પગાર પેટે આપવામાં. ગહૂલીમાં આવેલી રકમ. 10. દેવદ્રવ્યનાં મકાનો, 2. સાધુ-સાધ્વીજીને અધ્યયન અર્થે પુસ્તક, પ્રતાદિ ખેતરો, બગીચાઓ વગેરેની આવક તથા દેવદ્રવ્યના અર્પણ કરવામાં. 3. જિનાગમો લખાવવામાં તથા વ્યાજની આવક. 11. મંદિરમાં પરમાત્માને ભેટ છપાવવામાં. 4. જિનાગમો રાખવા માટે કરેલાં છત્ર, ચામર, ભંડાર, ફર્નીચર આદિ. 12. જ્ઞાનમંદિરનું નિર્માણ કરવામાં. 5. જ્ઞાનભંડારોનાં આરતિ, મંગળદીવાની ઉછામણી તથા થાળીના કબાટ લાવવા માટે, 6. શાન પર બાંધવાના પૈસા. 13. પરમાત્માના ભંડારમાંથી નીકળતી તમામ ચંદરવા, પુંઠીયા બનાવવામાં. 7. જ્ઞાનભંડારોની સંભાળ માટે રાખેલા અર્જન કર્મચારી (લાયબ્રેરીયન) વગેરેને પગાર આપવામાં 8. જીર્ણ થયેલાં, ફાટેલાં ૨કમ. For P145 & Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકાદિના બાઈન્ડીંગ વગેરે કરાવવામાં તથા સમ્યજ્ઞાનના રક્ષણ માટે, કેટલાક સૂચનો ઃ (A) શાનદ્રવ્યનો ઉપયોગ પાઠશાળાના પંડિત કે માસ્તરને પગાર આપવામાં કરવો નહિ. (B) શ્રાવક-શ્રાવિકાને ભણાવવા માટે જ્ઞાનદ્રવ્ય વાપરી શકાય નહિ. (C)જ્ઞાનખાતામાંથી છપાવેલ પુસ્તક શ્રાવક-શ્રાવિકાઓને ભેટ આપી શકાય નહિ. (D) જ્ઞાનખાતાની રકમમાંથી બનેલ જ્ઞાનમંદિરમાં સાધર્મિક વાત્સલ્ય, સંઘની મીટીંગ કે બહુમાન સમારંભ વગે૨ે રાખી શકાય નહિ; તેમ જ સાધુ-સાધ્વીજી મહારાજ પણ અધ્યયન, અધ્યાપન સિવાયના કામ માટે જ્ઞાનમંદિરનો ઉપયોગ કરી શકે નહિ. (E) સાધુ-સાધ્વીજીનાં તૈલચિત્રો વગેરે બનાવવામાં જ્ઞાન દ્રવ્ય વાપરી શકાય નહિ. (F) મહોત્સવની કંકોત્રીઓ, હેન્ડબીલો પોસ્ટરો છપાવવામાં જ્ઞાનદ્રવ્ય વાપરી શકાય નહિ. (G) જ્ઞાનખાતાની રકમમાંથી બનેલા જ્ઞાનમંદિર પર કોઇ પણ સાધુ-સાધ્વીજીનું કે શ્રાવક-શ્રાવિકાનું નામ લખાવી શકાય નહિ. જેટલી રકમ જ્ઞાનખાતાની વપરાઇ હોય તેટલી ૨કમ જો શ્રાવક ચૂકતે કરે તો તેનું નામ જરૂર લખી શકાય, પણ એક લાખ રૂપીયા જ્ઞાનખાતાના વપરાયા અને તે પચીસ/પચાસ હજાર રૂપીયા આપે તો તેનું નામ આખા જ્ઞાનમંદિર પર ચઢાવી શકાય નહિ. જ્ઞાનમંદિરના નિર્માણમાં આટલો લાભ તેમણે લીધો છે તેવી નાની તકતી. મૂકી શકાય. (H) વિહારમાં સાધુ-સાધ્વીની વ્યવસ્થા માટે કે વૈયાવચ્ચ માટે જ્ઞાનદ્રવ્ય વપરાય નહિ. 14 | સાઘુદ્રવ્ય : | 5 સાઘ્વીદ્રવ્ય : આવક 1. અસાર સંસારનો ત્યાગ કરીને મોક્ષમાર્ગની આરાધનામાં લીન બનેલાં પૂજનીય સાધુ-સાધ્વીજી મહારાજની વૈયાવચ્ચ માટે શ્રાવક-શ્રાવિકાઓએ અર્પણ કરેલું દ્રવ્ય સાધુદ્રવ્ય તથા સાધ્વીદ્રવ્ય કહેવાય છે. 2. દીક્ષાપ્રસંગે દીક્ષાર્થીને વહોરાવવાના ઉપકરણની ઉછામણીની રકમ પણ આ ખાતામાં લઈ જવાય છે. સદુપયોગ : 1. પૂજનીય સાધુ-સાધ્વીજી મહારાજોના વૈયાવચ્ચમાં, 2. તેમના વિહારાદિની વ્યવસ્થા કરવામાં. ૩. તેમને જરૂરી વસ પાત્ર, ઉપકરણ આદિ વહોરાવવામાં. કેટલાક સૂચનો ઃ (A) વિહારમાર્ગમાં સાધુ-સાધ્વીજીને ગોચરી-પાણી વગેરે વહોરાવવા માટે બસ વગેરેમાં જવા-આવવાનું ભાડું શ્રાવકને વૈયાવચ્ચ ખાતામાંથી ખપી શકે નહિ. (B) સંયમ જીવનની આરાધનામાં બાધક બનતી જે કોઇ બાહ્ય પ્રવૃત્તિ હોય, જેવી કે ફોટા પડાવવા, તૈલચિત્રો તૈયાર કરાવવાં ઈત્યાદિ પ્રવૃત્તિમાં પણ વૈયાવચ્ચની રકમ વાપરવી ઉચિત નથી. શ્રાવકદ્રવ્ય : 7| શ્રાવિકાદ્રવ્ય : જિનેશ્વર પરમાત્માની તમામ આજ્ઞાઓને શિરસાવંઘ કરી યથાશકય આજ્ઞાઓનું જીવનમાં પાલન કરનારા, જે આજ્ઞા પાળી ન શકાય તેનું દુઃખ વ્યકત કરનારા શ્રાવક અને શ્રાવિકાઓને પણ છઠ્ઠા–સાતમા નંબરનું ધર્મક્ષેત્ર ગણવામાં આવ્યાં છે. આવાં આરાધક શ્રાવક-શ્રાવિકાઓને પૂર્વના કોઈ અંતરાયકર્મના ઉદયે ધન-સંપત્તિ આદિ ચાલી જાય અને જીવનનિર્વાહ કરવાની મુશ્કેલી ઉભી થાય તેમનો આરાધક ભાવ ટકાવી રાખવા માટે તેમની ઉચિત ભકિત કરવી, એ ધનાઢય શ્રાવકશ્રાવિકાઓની ફરજ બની રહે છે. શ્રાવક-શ્રાવિકાની ભકિત માટે કોઇએ ભેટ કરેલી ૨કમ વગેરે આ ક્ષેત્રમાં વાપરી શકાય. સદુપયોગ : જિનશાસનની આરાધના કરનારા તથા સાતે પ્રકારના વ્યસનાદિ પાપાચારોથી સદાને For Private & Furnal Use Only 146 Page #166 -------------------------------------------------------------------------- ________________ obo માટે મુકત અને આર્થિક રીતે નબળાં પડી ગયેલાં ઠરાવ પાસ કરાવી સાધારણની આવક કરી શકાય. એવાં શ્રાવક-શ્રાવિકાઓને આવાસ માટે, ભોજન દા.ત. જેનો રસોડાખર્ચ મહિને ૧૦૦૦ રૂ.નો હોય માટે, વસ્ત્ર માટે, ધંધા વગેરે માટે આ દ્રવ્યનો તે ૨, ૧/૨ ટકા લેખે ૨૫ રૂપિયા સાધારણ ખાતામાં સદુપયોગ કરી શકાય. આપે. જેનો ૨૦૦૦ રૂપિયા રસોડાખર્ચ હોય તે કેટલાક સૂચનો : રૂપિયા ૫૦ સાધારણ ખાતે આપે. આમ કરવાથી (A) આ દ્રવ્ય પણ ધર્માદા હોવાથી સામાજીક કાર્યો સાધારણ ખાતુ તરતુ થયા વિના નહિ રહે. 3. કે અનુકંપાનાં કાર્યોમાં વાપરી શકાય નહિ. વાર્ષિક જે ખર્ચ થતો હોય તેના માટે ભાગે પડતા (B) આ સાતે ખાતાઓ નીચેથી ઉપર એક-એકથી ૧૦૦/૧૦૦ રૂપીયાવાળા વાર્ષિક સભ્યો બનાવી વધુ પવિત્ર અને શ્રેષ્ઠ હોવાથી ઉપરના ખાતાની શકાય. કુલ ખર્ચને તેઓ ૧૦૦/૧૦૦ રૂપિયા રકમ નીચેના ખાતામાં કયારેય લઇ જઇ શકાય આપીને પૂરો કરી આપે. 4. વર્ષ દરમ્યાન થતા નહિ. હા, કદાચ નીચેના ખાતાની રકમનો જો તે લગ્ન સમારંભો, જન્મપ્રસંગો, મરણના પ્રસંગોમાં ખાતામાં બીલકુલ ઉપયોગ ન હોય તો તેને ઉપરના સાધારણ ખાતામાં સારી રકમ લખાવવા માટે ખાતામાં લઇ જઇ શકાય છે. આગેવાનોએ પ્રેરણા કરવી જોઈએ. 5. શાસનમાન્ય કે બીજા કેટલાક ખાતાઓ - સમ્યગુદષ્ટિ, અધિષ્ઠાયક દેવ-દેવી જેવાં કે માણિભદ્રજી, પદ્માવતીદેવી, ચક્રેશ્વરીદેવી આદિની T1| સાધારણ ખાતુઃ આ ખાતુ એટલે જનરલ દેરી પર વર્ષગાંઠના દિવસે ધજા ચડાવવાની બોલી, ખાતુ છે. આ ખાતામાંથી સાતે ક્ષેત્રમાં ધન વાપરી તેમને પ્રથમ તિલક કરવાની બોલી વગેરે દ્વારા શકાય છે. તેમ જ ત્યાં ભંડાર મૂકીને તેમાં આવતી રકમ બીજા ખાતાઓની અપેક્ષાએ આ ખાતુ લગભગ સાધારણ ખાતે લઈ જઈ શકાય; પરંતુ આ દ્રવ્ય હંમેશાં નબળું પડતું હોય છે. હંમેશાં ખોટમાં ચાલતું શ્રાવક-શ્રાવિકાના ઉપયોગમાં ન વાપરી શકાય. 6. હોય છે. આ ખાતાને ઉદારદીલ શ્રાવકોએ સબળ તપસ્યા બાદ તપસ્વીઓનું બહુમાન તિલક વગેરે .. અને સદ્ધર બનાવવું જોઈએ. શાસ્ત્રમાં પણ કહેવાયું કરવાની બોલી. 7. સંઘની કંકોત્રીમાં દસ્તક કરવાની છે કે જે ખાતુ નબળુ પડતું હોય તેને સૌ પ્રથમ બોલી. 8. સંઘપતિનું બહુમાન કરવાની બોલી. ૭. સબળ કરવું. શરીરમાં જે અંગ નબળું પડયું હોય ચૌદ સ્વપ્ન ઉતરે ત્યારે તે તે બોલીનો આદેશ તેની જો કાળજી લેવામાં ન આવે તો આખા લેનાર શ્રાવક-શ્રાવિકાને તિલક કરવાની બોલી. 10. શરીરની તંદુરસ્તી જોખમમાં મૂકાય છે. તેમ દીક્ષાર્થીનું બહુમાન કરવાની બોલી ઈત્યાદિ બોલીઓ નબળા પડતા આ ખાતાની જો કાળજી ન લેવાય સાધારણ ખાતામાં લઇ જઇ શકાય છે 11. સાધારણ તો ઉપરનાં અનેક ખાતાઓમાં તેની અસર પહોંચ્યા માતાની કાયમી તિથિયોજના કરી શકાય. 12. વિના ન રહે. જિનેશ્વરદેવની. અષ્ટપ્રકારી પૂજાનાં દ્રવ્યોની સાધારણ ખાતાની આવકના કેટલાક ઉપાયો : ઉછામણી કરી તે દ્રવ્યો લાવી શકાય. 13. એકએક 1. બેસતા વર્ષના દિવસે સાધારણ ખાતાની ટીપ માસનો સાધારણ ખર્ચનો લાભ લેવા માટે કારતક, શરૂ કરવી અને ગયા વર્ષે જેટલી ખોટ રહી હોય ૧ માગસર આદિ એક એક માસની ઉછામણી કરી તે શ્રીમંત શ્રાવકોએ ભેગા મળીને પૂરી કરી દેવી. • બાર પુણ્યવાનોને બાર માસનો લાભ આપી શકાય. ના સભ્યોનો પોતાનો જે રસોડાખર્ચ હોય સાધારણ દ્રવ્યનો સદુપયોગ : તેના અમુક ટકા સાધારણ ખાતે લખાવવા એવો 1. જિનમંદિરમાં અપ્રકારની પૂજાની સામગ્રી તેમ For Privat 47ersonal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ જ ઉપકરણ આદિ ખરીદવામાં. 2. પેઢીના નોકરો પોળોમાં તેમના રક્ષણ-પોષણ આદિ માટે વાપરી વગેરેને વેતન આપવામાં. 3. ઉપાશ્રયના રંગરોગાન શકાય છે. જીવદયાના પૈસા-બોલનારે રકમ તરત આદિ કરવામાં. 4. આગળ જણાવેલ સાતે પહોંચતી કરવી જોઇએ. ખાતાઓમાં આ દ્રવ્ય વાપરી શકાય છે. જીવદયાના પૈસા પેઢી પર આવી ગયા બાદ 2 | અનુકંપા ખાતુઃ જિનેશ્વરદેવે ફરમાવેલા રાખી શકાય નહિ. તરત જ જીવદયાનાં કાર્યો માટે પાંચ પ્રકારના દાનમાં અનુકંપા દાનનો પણ મોકલી આપવા જોઇએ. અન્યથા છતે પૈસે જીવો સમાવેશ થાય છે. અંધ-અપંગ, દીન-દુઃખી. રીબાય, કપાય તેનો દોષ લાગે. આ દ્રવ્યને બીજા અનાથ, અસહાય માણસોને વસ્ત્ર, અન્ન, ઔષધ કોઈ ખાતામાં વાપરી શકાય નહિ. દેવમંદિરમાં આપવા માટે ભેગું કરેલું ફંડ તે અનુકંપાદ્રવ્ય પણ આ દ્રવ્ય ન વપરાય. કહેવાય. તે ઉપરનાં કાર્યોમાં વાપરી શકાય છે. II4આયંબીલ ખાતુ : આયંબીલ કરનારા 3| જીવદયા ખાતુ : માત્ર તિર્યંચગતિનાં તપસ્વીઓની ભકિતરૂપે આપેલું દ્રવ્ય આયંબીલની પશુ-પક્ષી આદિ જીવોના રક્ષણ માટે તથા પોષણ રસોઇ વગેરે બનાવવામાં તેમ જ આયંબીલના માટે ભેગું કરેલું દ્રવ્ય જીવદયાદ્રવ્ય કહેવાય છે. તપસ્વીઓની યોગ્ય વ્યવસ્થા માટે વાપરી શકાય આ ધનનો ઉપયોગ તે જીવોને કતલખાનેથી છે. આ દ્રવ્યમાં જો વધારો હોય તો અન્ય ગામના છોડાવામાં, પાંજરેથી મુકત કરાવવામાં, પાંજરા- આયંબીલ ખાતામાં તે દ્રવ્ય આપી શકાય છે. આટલું લખવા/બોલવામાં સુધારી લઈએ સુભાષિતમ ખોટું સાચું | પંચામૃતથી કરેલો પ્રક્ષાલ શાંતિકારક છે. ઘી તથા ગોળથી કરેલો દીવો શાંતિકારક છે. જીનેન્દ્રાય નમઃ નહિ પણ જિનેન્દ્રાય નમઃ લૂણ ઉતારીને અગ્નિમાં નાખવું તે વિપ્નશાંતિસહસ્ત્રફણા નહિ પણ સહસ્ત્રફણા પુજારી/પુંજન નહિ પણ પૂજારી/પૂજન કરનારું અને ચિત્તની પ્રસન્નતા કરનારું છે. વાસ્કેપ નહિ પણ વાસક્ષેપ જીન શાસન નહિ પણ જિનશાસન હે આત્મન્ ! જો તું આગામી ભવમાં સુખ અંતરાયકર્મની પૂજા નહિ પણ અંતરાયકર્મનિવારણ ઈચ્છે છે તો આટલું કર ! પૂજા મહારાજા શ્રેણિકની જેમ દરરોજ જિનપૂજા કર ! મોત્સવ નહિ પણ મહોત્સવ મહારાજા શ્રીકૃષ્ણની જેમ નિરંતર ગુરુવંદન કર ! આદેશ્વર નહિ પણ આદીશ્વર મહારાજા શ્રેયાંસકુમારની જેમ સુપાત્રમાં દાન દે ! પડાપ્રભુ,ચન્દ્રપ્રભુ નહિ પણ પદ્મપ્રભ|ચન્દ્રપ્રભ શેઠ શ્રી સુદર્શનની જેમ શીલનું પાલન કર ! - નમણજલ નહિ પણ નવણજલ ભગવાન્ શ્રી ઋષભદેવની જેમ ભાવના ભાવ ! ધૂપ ઉવેખો નહિ પણ ધૂપ ઊખેવો મહારાજા ભરત ચક્રવર્તીની જેમ ભાવના ભાવ ! સંખેશ્વર નહિ પણ શંખેશ્વર શ્રાવક શ્રી કામદેવની જેમ ધર્મમાં દઢ થા ! ચૈત્ર પરિપાટી નહિ પણ ચૈત્ય પરિપાટી For Private 148 sonal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ 49 ખંડ ૪ હાઇ લાઇટ્સ 1. જિનપૂજા અને હિંસા જિનપૂજમાં હિંસા છે, હિંસા છે એવા બરાડા પછી પાડજો. 2. નિરાકાર અને આકાર ટી.વી. સીરીયલો મન બગાડે તો પ્રભુનાં દર્શન મનને કેમ ન સુધારે ? 3. જડ અને ચેતન 15 કોણ જડ છે ? મૂર્તિ કે બુદ્ધિ ? 4. શ્રાવક અને શ્રમણ પૂજના ઉપદેશક સાધુઓ પ્રભુ પૂજા કેમ કરતા નથી ? 5. માનવ અને મંદિર 159 ધરતી પર મંદિર વિનાનો માણસ નહિ મળે 6. મન અને મૂર્તિ 161 મન કયારેય મૂર્તિને નામંજુર નહિ કરે. 7. શાસ્ત્રોના પાને પાને જિનમૂર્તિ, જિનમંદિર, જિનપૂજ | 164 બોલો તમારે કેટલા શાસ્ત્રપાઠો જોઈએ છે ? 157 Page #169 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રિય કડ - વે. મ. પૂ. જૈન તીર્થ ક્ષત્રિયકુડ-લછવાડ (બિહાર) જે જગ્યા પર જગદીપક ભગવાન મહાવીરદેવનો જન્મ થયો એ પાવની વસુંધરા પર શૈલસીકરણ અવસ્થામાં બિરાજમાન પરમાત્મા શ્રી મહાવીરદેવ Page #170 -------------------------------------------------------------------------- ________________ 9999999999999oooooooooooooooooooooooooooooooooo009 જિનપૂજ અને હિંસા કિa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ - હિંસાને આગળ કરીને કેટલાક લોકો જિનપૂજાનો વાત્સલ્યમાં પકાયના જીવો શું નથી કરતા? અને વિરોધ કરતા હોય છે. તેઓ વારંવાર એક જ ભીડા, ટીંડોળાં અને કેળાંના શાક શું નથી સમારતા? જાતની રેકર્ડ જરાયે કંટાળ્યા વિના હંમેશા વગાડયા ગાયને લીલું ઘાસ ખવડાવતા શું વનસ્પતિકાયના કરતા હોય છે કે પૂજા કરવામાં પાણીના, પુષ્પના જીવો નથી કરતા ? તરસ્યા માણસને કાચું પાણી કેટલા બધા જીવોની હિંસા થાય છે. પીવડાવામાં શું પાણીના જીવો નથી કરતા ? ધૂપ-દીપ પેટાવવામાં અગ્નિકાયના કેટલા બધા બીમાર સાધુ-સાધ્વીજીને ટાઈફોઇડના તાવમાં જયારે જીવોની હત્યા થાય છે. મંદિર બાંધવામાં કેટલા મોસંબીનો રસ કાઢીને વહોરાવો ત્યારે લીલોતરીની બધા જીવજંતુ નાશ પામે છે. પુષ્પોની આંગીઓ હિંસા નથી થતી ? રામાનુગ્રામ વિહાર કરતાં બનાવવામાં લાખો વનસ્પતિ જીવોનો નાશ થાય સાધુ-સાધ્વીઓ જયારે નદી-નાળાં ઉતરે ત્યારે શું છે. આ તે કેવો ધર્મ ? આ તે કેવી આરાધના ? અપકાયની હિંસા નથી થતી ? સાધુઓ જયારે જયાં હિંસા થતી હોય ત્યાં ધર્મ હોય જ કયાંથી ? પ્રવચન આપે, વિહાર કરે, હાથપગ હલાવે ત્યારે ખરેખર, આ બધી વાતો અજ્ઞાનમૂલક છે. શું વાયુકાયના જીવોની હિંસા નથી થતી ? જયારે જૈનદર્શનને સાચી રીતે નહિ સમજેલા જ આવી માસક્ષમણ વગેરે ઉગ્ર તપસ્યા કરો ત્યારે પેટમાં વાતો કરતા હોય છે. પડેલા કુમીક્રીડા વગેરે નાશ નથી પામી જતાં ? - તત્ત્વજિજ્ઞાસુ માણસે આવી વાતો સાંભળીને કયો ધર્મ એવો છે કે જેમાં કોઇપણ પ્રકારની કયારેય લેવાઈ જવું ન જોઈએ. પરંતુ શાસ્ત્રીય હિંસા ન થતી હોય ? જો માત્ર આવી હિંસાને જ રહસ્યોને પામવા પ્રયત્ન કરવો જોઈએ. સાચું પાપ માનવાનું હોય, અને અહિંસાનું જ ગીત સમજાઈ ગયા બાદ તેના આચરણમાં પળનો યે લલકારવાનું હોય, તો આપણે સહુએ જંગલમાં વિલંબ ન કરવો જોઈએ. ચાલો આપણે જિનપૂજામાં જઈને જરાયે હાલ્યા-ચાલ્યા વિના, પગ હલાવ્યા હિસ્સાનું પાપ લાગે છે કે નહિ તે અંગે કેટલીક વિના તદ્દન નિશ્રેષ્ઠ બનીને, શ્વાસોચ્છવાસ બંધ વીતો વિચારીએ. કરીને બેસી જવું પડશે. ધર્મસ્થાનકનિર્માણ, જિનપૂજામાં હિંસાને આગળ કરતા માણસોને સાધર્મિક-વાત્સલ્ય, અનુકંપા, ગુરુવૈયાવચ્ચ, આપણે કહીએ કે પૂજાને બાજુ પર રાખો અને તે પ્રવચન, વિહાર અને ઉપવાસ વગેરે કોઈ આરાધના સિવાયના બાકીના બીજા જે ધર્મો છે તેમાં તો કરી શકાશે નહિ. કારણ કે આ બધું કરવા જતાં કય હિંસા થતી નથી ને ? ઓ ભાઈ જરા હિંસાનું પાપ લાગી જશે. હાબ આપો તો, ઉપાશ્રયો કે સ્થાનકો બાંધવામાં શું આવી વાત સ્વીકારી શકાશે ? શું આ વાતોને શું કાચું પાણી નથી વપરાતું ? ઈટોમાં, માટીમાં, સાચી માની શકાશે ? ઉપાશ્રય કે ધર્મસ્થાનોનું લક્ષમાં પૃથ્વીકાયના જીવો નથી કરતા? લાકડાની નિર્માણ, પ્રવચન, અનુકંપા, વૈયાવચ્ચ, વિહાર અને યાખ્યાનની પાટો બનાવવામાં શું વનસ્પતિકાયના તપસ્યા આદિ ધર્મોમાં હિંસા છે માટે બંધ કરી આવી નથી મરતા ? ધર્મસ્થાનની સફાઈ કરવામાં શકાશે ? જો આ બધામાં હિંસાનું પાપ લાગતું છે પાણીના જીવો નથી કરતા ? સાધર્મિક હોય તો ભગવાન સાધુ-સાધ્વીને નવકલ્પી વિહાર 149 Page #171 -------------------------------------------------------------------------- ________________ કરવાનો, યોગ્ય જીવોને ઉપદેશ આપવાનો, નદી કયારેક બાહ્ય પ્રવૃત્તિ પૂબ જ દયાની કરુણાની ઉતરવાનો, શ્રાવકોને અનુકંપાદિ ધર્મ કરવાનો, જણાતી હોય છે, પરંતુ વૃત્તિ જો ખરાબ હોય તો આરાધના માટે જિનમંદિર, ધર્મસ્થાન આદિ અહિંસક પ્રવૃત્તિ જોવા માત્રથી માણસને દયાળુ કહી બનાવવાનો, જિનપૂજા કરવાનો ઉપદેશ આપી શકાતો નથી. આપણે કેટલાંક દાંતો વિચારીએ ખરા ? એટલે આ પ્રવૃત્તિ અને વૃત્તિના ખેલ કેવા છે એ પરમાત્માએ આ બધી વાતો ફરમાવી છે ત્યારે સાચી રીતે નજરમાં આવી જશે. પછી જિનપૂજાની એક વાત નક્કી સમજી લેવી જોઇએ કે બહારથી પ્રવૃત્તિને હિંસક કહેવાનું કયારેય મન નહિ થાય. આપણને આ બધા કાર્યોમાં અજ્ઞાન, દષ્ટિદોષ અને પંખીને જુવાર નીરતો દયાળ [ ! ] ષના કારણે હિંસા જણાતી હોય તોય હકીકતમાં કોઇ શહેરના એક ગાર્ડનમાં એકાંતમાં એક શ્વેત તે હિંસા નથી. ખાલી માત્ર બહારની પ્રવૃત્તિ પરથી વસ્ત્રધારી માણસ ઝાડની છાયામાં બેઠો હતો. એક હિંસા કે અહિંસાનો નિર્ણય થઈ શકતો નથી, તે મોટા જુવારના થેલામાંથી તે મુઠ્ઠી ભરી-ભરીને દાણા માટે પ્રવૃત્તિની સાથે સાથે વૃત્તિ કેવા પ્રકારની છે વેરતો હતો. નીલાકાશમાં ઉડનારાં હજારો પારેવડાં એ પણ જોવું જરૂરી છે. તે ચણ ચણવા આવી પહોંચ્યાં હતાં. તનની પરવા જિનપૂજાદિ કાર્યોની પ્રવૃત્તિમાં જે હિંસા દેખાય કર્યા વિના મન મૂકીને તે બધાં ચણ ચણવામાં છે તેને શાસ્ત્રકાર પરમર્ષિઓ સ્વરૂપહિંસા કહે છે. મશગલ બની ગયાં હતાં. પેલો માણસ નિરાંતે અર્થાતુ જેના બાહ્ય સ્વરૂપમાં જ માત્ર હિંસા દેખાય બેઠો બેઠો જુવાર નર્યા કરતો હતો. ધીરે ધીરે છે કિન્તુ અત્યંતર મનના પરિણામમાં હિંસા હોતી પક્ષીપરિવાર વધતો ગય પક્ષીપરિવાર વધતો ગયો. હજારોની સંખ્યામાં ત્યાં નથી. ત્યાં તો અહિંસાના નિર્મળ ઝરણાં વહેતાં ! ઝરણા વેહતા પારેવડાં આવી ઉતર્યા. હોય છે, જે આત્માની ઉર્વીને શસ્યશ્યામલા બનાવી એટલામાં દૂરથી એક પેન્ટ-બુશર્ટમાં સજજ કોઈ દેતાં હોય છે. નવયુવાન ત્યાં આવ્યો; તેણે આ ચણ ચણતાં હજારો મહોપાધ્યાય ભગવાનું શ્રી યશોવિજયજી પક્ષીઓને જોઈને તરત જ રસ્તે પડેલા બે-ચાર મહારાજાએ અધ્યાત્મસારમાં જણાવ્યું છે કે પથ્થરો ઉઠાવ્યા અને ધડાધડ તે પથ્થરો પક્ષીઓ જિનપૂજામાં વસ્તુતઃ હિંસા છે જ નહિ. કેમકે તે પર ઝીકવા લાગ્યો. પથ્થરો પડતાં જ પંખીઓ પ્રવૃત્તિના હેતુમાં પ્રમાદાદિ સ્વરૂપ મિથ્યાત્વ વગેરે ઉડી ગયાં. કેટલાકની પાંખ તૂટી ગઈ, કેટલાક દોષો નથી. ફળમાં દુર્ગતિના ત્રાસ નથી, પ્રવૃત્તિ લોહીલુહાણ થયાં. નીરવ શાંતિનો ભંગ થયો, દ્વારા જે કર્મબંધ થાય છે તે પણ સાવ માલ પંખીઓના મુખમાંથી ચણ છૂટી ગયું. બધાં પંખીઓ વગરનો, દુષ્ટ અનુબંધના બળ વિનાનો અને ઉડી-ઉડીને લીમડાની ડાળે બેસી ગયાં. સહુના હૃદય ક્ષણવારમાં તૂટીને ખલાસ થઈ જાય તેવો હોય છે. ભયથી ધબકી રહ્યાં હતાં. એકાએક રંગમાં ભંગ હેતુ શુદ્ધ હોવાના કારણે તે કર્મનો અનુબંધ પડતાં પેલો માણસ આંખો ફાડીને ઝાડ સામે હિંસક નહિ. પણ અહિંસક જ પડતો હોય છે; બાઘાની જેમ જોવા લાગ્યો. જેના બળ પર અગણિત પુણ્ય સામગ્રીઓનો યોગ આખી યે વાર્તા વાંચી લીધા બાદ હવે હું તમને પામીને જીવાત્મા સર્વ જીવોને અભયદાન જાહેર પૂછું કે આ બન્નેમાં અહિંસક કોણ અને હિંસક કરી વહેલી તકે શિવપદને પામી જાય છે ત્યારે કોણ ? તમે કહેશો કે જુવાર નીરતો, શાંત રીતે પેલા પ્રવૃત્તિથી પડેલા કર્મબંધના તો ક્યારના ય બેઠેલો પેલો શ્વેત વસ્ત્રધારી માણસ અહિંસક છે, ભુક્કા બોલી ગયા હોય છે. દયાળુ છે, કરુણાનો સાગર છે, અને પથ્થરો મારીને For Private 150 sonal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ પંખીઓને ઉડાડી મૂકતો પેલો તરકડો નવયુવાન ખોળીયે પણ શું હેત ઉભરાઈ રહ્યું છે. પોતાના હિંસક છે. બચ્ચા પર કેટલો પ્યાર છે, જોયું. બચ્ચાંને કેવું અહિંસક કે હિંસકનો નિર્ણય તમે ઉતાવળા પકડીને લઈ જાય છે ? બનીને માત્ર પ્રવૃત્તિ પરથી કરી લીધો. ખેર ! પણ થોડી વારે સૌ બીજી-ત્રીજી વાતે વળ્યા, હવે જરા ભીતરની વાત સમજો અને પછી જવાબ એટલામાં એ જ બીલાડી સામેના ઘરમાંથી પાછી આપો. ફરી. એ બચ્ચાને ત્યાં મૂકી આવી હતી. પણ જે માણસ જુવાર ખવડાવવાની દયાની પ્રવૃત્તિ પાછા વળતાં મોંઢામાં ઉદરડાને લઈ આવી હતી. કરતો હતો. તે ખરેખર દયાળુ ન હતો, પણ જે રીતે દાંત વચ્ચે બચ્ચાને પકડીને લઈ ગઈ હતી પક્ષીઓના એકસપોર્ટનો ધંધો કરતો એક કૂર પારધી બરાબર તે જ રીતે ઉદરને પકડી લાવી હતી. પણ હતો. તેની દાણા નાખવાની પ્રવૃત્તિ તો સારી આ દશ્ય જોતાં જ સહુએ બૂમાબૂમ કરી મૂકી, એ જણાતી હતી પણ સાથે સાથે પંખીઓની ચારેકોર રાંડએ હત્યારી ! ઓ ગોઝારી ! મૂક ઉદરડાને. એક નેંટ (જાળ) પણ એણે બીછાવી હતી, જેમાં બચ્ચાને તથા ઉદરને લાવવા-લઈ જવાની પ્રવૃત્તિ ઘણાં પંખીઓ પૂરાઈ ગયા બાદ દોરી ખેંચવાની એકદમ સરખી હોવા છતાં પણ બીલાડીની વૃત્તિ રાહ જોઇને એ બેઠો હતો. પારધીની આ ખતરનાક અને પ્રવૃત્તિ સાવ જુદી-જુદી છે, માટે સમાન પ્રવૃત્તિ ઉસ્તાદી જયારે પેલા યુવાનના ધ્યાનમાં આવી ત્યારે હોવા છતાંયે કયારેક તેને 'મા' કહેવાય છે અને તેણે તમામ પંખીઓના પ્રાણ બચાવી લેવા કયારેક તેને હત્યારી' કહેવાય છે. પથ્થરોના ઘા કરીને પક્ષીઓને ઉડાડી મૂક્યાં. હવે એ જ રીતે બજારમાંથી ઘરે થેલીમાં શાકભાજી કહો. કોણ અહિંસક અને કોણ હિંસકી લઈ જતા માણસમાં અને છાબડીમાં ફૂલ લઈને કાનની બૂટ પકડીને તમારે કહેવું પડશે કે પેલો મંદિરે જતા માણસમાં ઘણો બધો ફરક છે. પારધી દાણા નાખવાની ચેષ્ટા કરતો હોવા છતાંયે શાકભાજીમાં વનસ્પતિના જીવોની હિંસા પોતાના હિંસક છે અને પથ્થર મારવાની પ્રવૃત્તિ કરવા ભોગકાર્ય માટે છે. જયારે ફૂલોના જીવોને મારવાની છતાંયે પેલો નવયુવાન અહિંસક છે, કેમ કે તેની બુદ્ધિ નથી. પરમાત્માને બહુમાન ભાવે અર્પિત વૃત્તિ સાફ છે. કરવાના ભાવ છે. આવી સમર્પણ વૃત્તિને શું હિંસા આ ઉપરથી એટલું જરૂર સમજી શકાશે કે ફૂલ કહેવાય ? આવા શુદ્ધ આશયથી કરાતી પ્રવૃત્તિમાં તોડવા માત્રથી કોઇને હિંસક કહી શકાય નહિ, વચ્ચે ક્યાંક સામાન્ય સ્વરૂપ હિંસા થઈ જતી હોય એની પાછળનો આશય જો શુદ્ધ હોય તો તો તે ગણનાપાત્ર નથી. એ હિંસા તે હિંસા જ પુષ્પપૂજાદિની પ્રવૃત્તિને હિંસક ગણી શકાય નહિ. નથી. હજુ થોડા ઉડાણમાં જઈએ. મુંબઇનગરના કોક બહુમાળી મકાનમાં લાગેલી સંધ્યાનો સમય હતો, સૌ આંગણે ખાટલો ભયંકર આગને ઠારવા દોડયા જતા પાણીના ઢાળીને બેઠા હતા. સામેના એક મકાન પરથી બંબાવાળા ડ્રાઈવરના હાથે રસ્તામાં કોઈનો કાળી બીલાડી પસાર થઈ. સૌની આંખો ત્યાં અકસ્માત થઇ જાય તો સરકાર તેને સજા ફટકારતી મંડાણી. પસાર થતી બીલાડીએ પોતાના બચ્ચાને નથી, કેમકે આવી સ્પીડમાં દોડી જવામાં તેનો દાંતમાં સજજડ રીતે પકડયું હતું. સામેના ઘરમાં તે આશય માણસોને મારી નાખવાનો નહિ પણ લઈ જઈ રહી હતી. ખાટલે બેઠેલા તમામના બળતા માણસોને આગમાંથી ઉગારી લેવાનો મુખમાંથી શબ્દો સરી પડયા “મા તે મા જાનવરના હોય છે. For Priv 151 Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ એપેન્ડીકસનું ઑપરેશન કરતાં છરી, કાતર અને જઇને અંતે સર્વ જીવોની હિંસામાંથી મુકિત ચીપીયાથી ચીભડું કાપે તેમ પેટ કાપી નાખનારા અપાવનારી એક પ્રશસ્ત પ્રવૃત્તિ અને વૃત્તિ છે. ડૉકટરને હાથે કેસ ફેઈલ જાય તો ડૉકટરને કોઈ તરણતારણજહાજ, વ્હાલેશ્વર, અચિંત્ય ખૂની કે રાક્ષસ કહેતું નથી. કેમકે તેની તે પ્રવૃત્તિમાં ચિંતામણી શ્રી જિનેશ્વર દેવાધિદેવની પૂજામાં હિંસા! આશય મારી નાંખવાનો નહિ પણ માણસને વધુ હિંસા ! હિંસાની ગુલબાંગો મારવી એ આપણા જીવાડવાનો હોય છે. ત્યારે એ જ શસ્ત્રો કોઈ ડાકુ આત્માને દુગર્તિમાં હડસેલી મૂકવાની કુચે છે. જો પેટમાં હુલાવી દે તો તેને ખૂની જાહેર કરવામાં અનાદિકાળથી ચાલી આવતી પરમાત્માની પૂજાને આવે છે. વગોવવાથી ભયંકર નીચકર્મ બંધાય છે. જીવ તુચ્છ, આવાં અનેક દાંતો દ્વારા સમજી શકાય તેમ હણાં અને નીચકુળોમાં અવતાર પામે છે. જીભ છે કે જિનપૂજામાં દેખાતી હિંસા એ હકીકતમાં કાપી નાખવી સારી પણ પ્રભુપૂજા પ્રત્યે કયારેય હિંસા નથી પરંતુ અનુબંધમાં અહિંસામાં ફેરવાઈ નઠારો શબ્દ ન બોલવો. રૂ. ૧૨,૫૩,૦૦,૦૦૦નું સુકત મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલે આબુની ધરતી પર જિનાલય બાંધવાનો નિર્ણય લીધો. સોનામહોરો પાથરીને જગ્યા ખરીદી, કારીગરોને તેડાવ્યા, દેશ-પરદેશથી મળતી ઉત્તમ સામગ્રીઓ મંગાવી, શ્રેષ્ઠ કવૉલિટીના આરસપહાણના પથ્થરો મંગાવ્યા અને શુભદિવસે જિનાલયનાં નવનિર્માણનું કાર્ય આરંભાયું. વસ્તુપાલ/તેજપાલની ઉદારતા, અનુપમાની પ્રેરણા અને કુશળ કારીગરોનો શ્રમ એમાં રેડાયો અને વિશ્વભરની એક સર્વોચ્ચ કલાકૃતિનો નમૂનો તૈયાર થયો. જેના નિર્માણમાં કુલ બાર કરોડ, ત્રેપન લાખ રૂપીયાનો સવ્યય થયો, જે મંદિરનું નામ છે લુસિગવસહી ! આજે પણ એ જિનાલયની કલાકૃતિઓ વસ્તુપાલ તેજપાલની કીર્તિનું કીર્તન આલાપી રહી છે. <જે આરતિ સંધ્યાનો સમય થાય અને દેવમંદિરોમાં આરતિની તૈયારી થવા માંડે, નગારાં વાગે, ઘંટનાદ થાય, ઝાલરો વાગે, શંખ ફૂંકાય, ધૂપ ઘટાઓ પ્રસરે, ચામરો વીઝાય, ઝળહળતા દીવડાઓ પ્રગટે, ભકતજનો ભેગા થાય અને પરમાત્માની આરતિ ઉતરે. એનો ઘંટનાદ શેરીએ શેરીએ સંભળાય, એનો મંગલ ધ્વનિ ચોમેર રેલાય, એનું તેજ સર્વત્ર ફેલાય, એની મીઠી મધુરી સુગંધ ખૂણે ખૂણે ફરી વળે, વિશ્વભરનાં જીવજંતુઓની | ભીતરી અશુદ્ધિ દૂર થાય, નાસ્તિકતા નાશ પામે, કર્મો અને અધર્મો સાફ થાય, અંતરનો અંધકાર ઉલેચાઈ જાય અને પ્રકાશ પથરાઈ જાય....! આરતિ એ કૈવલ્યજ્ઞાનનું પ્રતિક છે. દિવસ દરમ્યાનની આખરી અને અંતિમ પૂજા છે. માંગલીક વિધિ છે. પ્રકાશનો અભિષેક છે. તેનો અમી છંટકાવ છે. આંતરજયોતિનો પ્રાગટય મહોત્સવ છે. એને દ્રવ્ય ઉદ્યોત દ્વારા ભાવ ઉદ્યોત સમા ભગવાનનું સંભારણું છે. * * * For Private 152 rsonal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ છ૭૭ જ000000000000000000000000000000000000000000000000098 - નિરાકાર અને આકાર 8000000000000000000000000000000000000000000000000008 પરમાત્માનો કોઈ આકાર નથી. પ્રભુ તો દેહને જરૂરી છે. કડવી ચાને મીઠી કરવા મીઠાશની જરૂર છોડીને વિદેહી બન્યા છે. દેહ જતાં જ આકાર છે. પણ યાદ રાખજો કે મીઠાશ તો નિરાકાર છે. ચાલ્યો જાય છે. કેમકે એકલા આત્માને કયારેય જેને મીઠાશ જોઈતી હશે તેણે સાકરને ગ્રહણ કરવી આકાર હોતો નથી. પરમાત્મા સિદ્ધ થતાંની સાથે જ પડશે. કોક પગલો એમ કહે કે મને માત્ર જ નિરાકાર બની ગયા છે. હવે તેમના મીઠાશ આપો મારે સાકરને અડવું નથી. તો આકાર-આકૃતિઓ બનાવીને પૂજવાની શી જરૂર છે? દુનિયાનાં કોઇ સ્ટોલમાં વગર સાકરે એકલી મીઠાશ વળી પરમાત્મા તો વિભુ છે. સર્વ વ્યાપક છે. ક્યાંય મળી શકે તેમ નથી. કયાં ભગવાન નથી તે સવાલ છે. બધે જ પ્રભુનું તેમ પરમાત્મા નિરાકાર હોવા છતાં પણ અસ્તિત્વ છે. પછી નાનકડા મંદિરમાં પ્રભુને કેદ આકારનો-પ્રતિમાજીનો આધાર લીધા વિના પ્રભુને કરવાની શી જરૂર છે ? પામી શકાય તેમ નથી. પ્રભુ ભલે નિરાકાર હોય નિરાકાર પ્રભુને પામવા માટે આકારની કોઈ પણ આપણે બધા સાકાર છીએ. જયાં સુધી જરૂર નથી. વિશ્વવ્યાપક પ્રભુને મેળવવા માટે કોઈ આકારમાં બેઠા છીએ ત્યાં સુધી આકારનાં આલંબન મંદિરની જરૂર નથી. વિના ઉદ્ધાર શકય જ નથી.' આવી સૂફીયાણી વાતો કેટલાક માણસો કરતા તેવી જ રીતે પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત હોવા હોય છે. કિન્તુ એ વેવલી વાતો સાવ વાહીયાત છતાં પણ મંદિર અને મૂર્તિના અલંબન વિના પ્રભુપ્રાપ્તિ અશકય છે. કેમકે નિરાકાર ચીજને ગ્રહણ કરવા માટે હંમેશાં આકાશવાણી કેન્દ્ર પરથી પ્રસારિત થતા સાકાર-દ્રવ્યાત્મક ચીજનો આધાર લેવો પડે છે. ગીત-સંગીતના કાર્યક્રમોના શબ્દ-પરમાણુ સર્વત્ર આકાર વિના નિરાકાર ચીજને મેળવી શકાતી નથી. વ્યાપ્ત હોવા છતાં પણ ટ્રાન્ઝીસ્ટર વિના કયાંય જેમ સુગંધ પોતે નિરાકાર છે. પરંતુ તેને સાંભળી શકાય છે ? મેળવવા માટે સાકાર એવા ગુલાબ કે મોગરાના ટી.વી.નાં દશ્યો સર્વત્ર ફેલાયેલાં હોવા છતાં ફૂલનો આધાર લેવો જ પડે છે. ફૂલ વિના ફોરમ પણ એરીયલ અને ટી.વી. વિના કયાં જોઇ શકાય કયારેય મળી શકતી નથી. છે ? સર્વત્ર વ્યાપ્ત એવા શબ્દો તથા દશ્યોને કેરીનો સ્વાદ નિરાકાર છે. પણ જયારે સ્વાદ સાંભળવા-જોવા માટે જેમ રેડીયો, ટી.વી.ની જરૂર કરવાની ઈચ્છા થાય ત્યારે કેરી (સાકાર) પાસે પડે છે તેમ વિભુને પામવા માટે પ્રતિમાજીનો ગયા વિના છૂટકો જ નથી. કેરી વિના જીભેથી આધાર લેવો અતિ આવશ્યક અને અનિવાર્ય બની ગમે તેટલા સબડકા બોલાવવામાં આવે તોય સ્વાદનો રહે છે. સહેજ પણ અનુભવ થઈ શકતો નથી. આમ નિરાકાર પ્રભુની ઉપાસના આકારનો - વાઘબકરી છાપ ચા કીટલીમાં તૈયાર કરીને આધાર લઈને કરવાથી અવશ્ય લાભો સંપ્રાપ્ત થાય જયારે કપ ભર્યો અને રકાબી હોઠે લગાડી ત્યારે જ છે. એમાં દોષ લાગવાનો તો કોઇ સવાલ જ ખબર પડી કે ચા કડવી છે. એને મીઠી કરવી નથી. પ્રભુના બિંબને જોઈને ખુદ પ્રભુને જોવા 153. Page #175 -------------------------------------------------------------------------- ________________ એ. જેટલો જ આનંદ મેળવી શકાય છે અને તે આનંદ બાળમંદિરમાં બાળકને અક્ષરોનું જ્ઞાન કરાવવા દ્વારા હજારો કર્મોના ભુક્કા બોલાવી શકાય છે. માટે આકૃતિનો જ આધાર આપવામાં આવે છે. રે ! રેડીયો પર કોમેન્ટ્રી સાંભળતાં જો ગવાસ્કર તેની સામે અને કાનો આ” પચાસ વાર બોલશો સેમ્યુરી ફટકારી દે તો પેલો યુવાન ભાવાવેશમાં તો પણ તે જલ્દી નહિ સમજી શકે. તેને બદલે આવી જઈને પોતાના ભાવને પ્રદર્શિત કરવા શું તેને આગગાડીનું ચિત્ર બતાવીને કહેવામાં આવશે રેડીયાને હાર નથી પહેરાવી દેતો ? કે આગગાડીનો 'આ'તો આકૃતિ સાથે પ્રાપ્ત થયેલા ઈગ્લેન્ડમાં રમાતી વર્લ્ડકપની સેમીફાઈનલમાં જે અક્ષરને તુરત જ તે ગ્રહણ કરી લે છે. દિવસે કપીલદેવ જીતી ગયો તે દિવસે ભારતીય નિરાકાર, નિરાકારની ફોગટ વાતો કરીને મહિલાઓએ ટી.વી.ની આરતિ ઉતારી (!) ને હવામાં બાચકા ભરવા જેવી મૂર્ખાઈ ન કરીએ. આકારની કેટલી જબ્બરદસ્ત અસર છે. તેનો ઉઘાડો દુનિયાનો કોઈપણ માણસ આકાર વિના એક સેકંડ દાખલો પૂરો પાડયો હતો. પણ જીવી શકે તેમ નથી. દુન્યવી આકારોમાં લગ્ન માટે ઈન્ડિયામાં આવેલા કોક એજયુકેટેડ ઝડપાયેલા માણસને પરમાત્માનો આકાર જ છોડાવી યુવાનનો ફોટો છાપામાં જોઇને કન્યાઓ ઉમેદવારનાં શકશે. ઓ માનવો ! જો જો કયાંય અટવાઈ ન રૂપ-દેદાર શું નથી પારખી લેતી ? જતાં. દુનિયાનાં તમામ આકારો અને આકૃતિઓને ખોવાઈ ગયેલા બાબલાને શોધી કાઢવાનું કામ છોડી દેજો પણ પ્રભુનાં આકારને કયારેય ન પોલીસ ફોટાના આધારે શું નથી પાર છોડશો. તમારા નયનની સાચી સફળતેં પ્રભુની પાડતી ? જો કાગળીયાનો ફોટો જીવતા દીકરાને પ્રતિમાનાં દર્શન કરવામાં જ છે. નહિ કે હીરો શોધી લાવે તો પાષાણની પ્રતિમા પણ પરમાત્માને અને હીરોઈનોના પૉઝ સામે ડોળા ફાડીને બેસી પમાડીને જ રહેશે. રહેવામાં. હે સાધુઓ ! સાદ સાંભળો | જિનાલયમાં કરોળિયાનાં જાળાં વગેરે બાઝી ગયાં હોય છતાં શ્રાવકો જો બેદરકાર રહેતા હોય તો તે સાધુઓ ! તમે તેમને આ પ્રમાણે પ્રેરણા કરજો. હે શ્રાવકો ! તમે ચીતારાના પાટીયાની જેમ મંદિરની દીવાલો સ્વચ્છ રાખો ! જેમ ચિત્રપટ સ્વચ્છ હોય તો લોકો પ્રશંસા કરે છે તેમ જિનાલય સ્વચ્છ હશે તો લોકો પ્રશંસા કરશે. માટે મંદિરોનું વારંવાર સંમાર્જન કરો ! ઉજજવલ રાખો ! આમ પ્રેરણા કરવા છતાં પ્રમાદી શ્રાવકો જો સાફ-સફાઈ આદિ ન કરે તો મંદિરમાં કામ (સર્વીસ) કરતા મનુષ્યોને પ્રેરણા કરવી કે "તમે પગાર લો છો છતાં મંદિરની સફાઇ કેમ બરાબર કરતા નથી ?” ઈત્યાદિ વચનો કહેવા છતાં પણ તે નોકરો જો કરોળીયાનાં જાળાં વગેરેની જયણા ન કરે તો, તે સાધુઓ ! તમારે પોતે જ એ કરોળીયાનાં જાળાં વગેરે (જો જાળામાં જીવ ન હોય તો) સાફ કરી નાખવાં પણ જિનાલયની ઉપેક્ષા કરવી નહિ. શ્રાદ્ધવિધિ પ્રકરણે સાધુ માટે પાઠવેલો આ સંદેશ જો ટ્રસ્ટીઓ/શ્રાવકો અને શ્રાવિકાઓના કાને સંભળાય તો પછી સાધુ મહારાજે કશું કરવાનું રહે ખરું ? 154 Page #176 -------------------------------------------------------------------------- ________________ ૦૦ 00000000000000000000000000000000000000000000000003 જડ અને ચેતન 8000000000000000000000000000000000000000000000000008 - દુનિયા ઘણી મોટી છે. વસ્તી પાર વગરની છે. કોર્ટમાં તેણે જણાવ્યું હતું કે, આ કાર્ય "ઈન્સાફ કા હાલતી ચાલતી અને જીવતી પાંચ અબજ ખોપડીઓ તરાજુ' નામની ફિલ્મ જોયા બાદ કરવાનું મન થયું આ વિશ્વમાં આંટા મારી રહી છે. કઈ ખોપડીમાંથી હતું. ક્યારે કયા વિચારનો જન્મ થશે એ કહી શકાય 3. નાગપુરનો સુનીલ કઝીન સીસ્ટર દર્શના પર તેમ નથી. કેટલાક માણસો એવી વાતો વહેતી કરી ઘરમાં બળાત્કાર કરતાં પકડાયો ત્યારે તેણે કોર્ટમાં રહ્યા છે કે, ભાઈ ! મૂર્તિ તો જડ છે જડ ! આવા જજને જણાવ્યું કે 'તીસરી આંખે” નામની ફીલ્મ મેં જડ પદાર્થોને ભજવાથી, પૂજવાથી ચૈતન્ય સ્વરૂપ ચાર વાર જોઈ હતી અને ચોથી વાર જોયા બાદ આત્માનું કશું લીલું વળે નહિ. જડથી તે વળી રણજિતની જેમ મને પણ બળાત્કાર કરવાની ઈચ્છા આત્માનાં કલ્યાણ થતાં હશે ? જાગ્રત થઈ હતી. આવી ફીશીયારી ઠોકનારા માણસોને પૂછવું 4. હૈદરાબાદના નયને પોતાની માસી પર જોઇએ કે સીનેમા, ટી.વી.ના સ્ક્રીન પર રજૂ થતાં બળાત્કાર કરવાના ગુનામાં પકડાયા બાદ જણાવ્યું ચિત્રો જડ છે કે ચેતન? જો જડની કશી જ અસર હતું કે, 'તીસરી આંખે” ફિલ્મનાં દશ્યો મારી સામે ન થતી હોય તો સીનેમા ટી.વી. જોવામાં કશો વારંવાર તરવરતા હતાં તેથી હું કાબૂ ગુમાવી બેઠો વાંધો ન હોવો જોઇએ. હતો અને કાળું કૃત્ય કરી બેઠો હતો. મૂર્તિને જડ કહેનારા પણ પોતાના ઉપદેશમાં 5. મુંબઈ હાયર સેકંડરીમાં ભણતા બિમલ ગુપ્તાએ સીનેમા, ટી.વી. છોડી દેવાની વાતો છૂટથી કરે પાડોશીની છોકરી ઉષા પર કરેલા બળાત્કારની છે. ખરેખર જડની કોઈ અસર જ ન થતી હોય કબૂલાતમાં જણાવ્યું હતું કે, મિનર્વા ટૉકીઝમાં તો પછી નાહક સીનેમા, ટી.વી. છોડવાની વાતો મોર્નીગ શૉની ફીલ્મ જોઈને મને આ કાર્ય કરવાની કરીને ગળું ઘસવાની શી જરૂર છે ? પ્રબળ પ્રેરણા મળી હતી. હકીકતમાં આખું જગત જાણે છે કે જડની 6. લખનૌના કબીરે તેમજ સાંગલીના શિવપ્રસાદે જબ્બર અસર છે. સારું દશ્ય સારી અસર કરે છે. પણ પોતાના ગુનાના કારણમાં "દો રાહા” નામની ખરાબ દશ્ય ખરાબ અસર કરે છે. જિનબિંબની ફીલ્મનો જ ઉલ્લેખ કર્યો હતો. જડ કેવી અસરો અસર જોતાં પૂર્વે આજનાં જડચિત્રો કેટલી અસર કરી શકે છે એ કોર્ટોની જુબાનીઓ દ્વારા જાણી ઉપજાવે છે. તેના કેટલાક કિસ્સાઓ અખબારી શકાય છે. આલમનાં ઓવારેથી રજૂ થયેલા અત્રે મૂકું છું. જેમ દુષ્ટ દશ્યો દુષ્ટતા જન્માવે છે તેમ સુંદર 1. અમદાવાદના દિલ્હી દરવાજે બેંક લૂંટારો લક્ષ્મણ દશ્યો સુંદરતા પણ જન્માવી શકે છે. કામ-ક્રોધનું પિકડાયો. કોર્ટમાં તેણે સાફ શબ્દોમાં જણાવ્યું કે, દશ્ય જો કામી-ક્રોધી બનાવી શકે છે તો આ લૂંટનું કાર્ય મેં "હાઈવે ૩૦૧” ફીલ્મ જોઈને અકામ-અક્રોધનું દશ્ય પણ અકામી અને અક્રોધી કર્યું હતું. જરૂર બનાવી શકે છે. 2. ગાઝિયાબાદનો અરુણ, સુમન નામની કન્યા રાગનું દશ્ય રાગ જન્માવે છે તો વીતરાગનું પર ચાલુ ટ્રેનમાં બળાત્કાર કરતાં પકડાયો ત્યારે દશ્ય વીતરાગતા જન્માવે છે. દશવૈકાલિક સૂત્રમાં For Pri 155 Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચારીને દીવાલ પર ચીતરેલી નારીનું ચિત્ર નથી કરતા ? શું બાપના ફોટાને હાથ નથી જોવાની પણ ના પાડવામાં આવી છે કેમકે એ જોડતા ? પોતાના પતિના ફોટાને પર્સમાંથી બહાર જડચિત્ર પણ મનને બગાડી નાખવા સક્ષમ છે. કાઢીને પેલી પ્રિયતમા વારંવાર શું નથી જોયા ત્યારે જિનબિંબના દર્શન દ્વારા એટલો પ્રચંડ લાભ કરતી ? મૂર્તિપૂજાનો વિરોધ કરનારા સાધુઓ સંપ્રાપ્ત થાય છે કે જો જિનબિંબના દર્શન ન પોતાના ફોટા પડાવીને શું ભક્તોને નથી આપતા? કરવામાં આવે તો જિનાગમોમાં પ્રાયશ્ચિત્ત પોતાના ગુરુના સમાધિસ્તૂપ શું નથી બનાવતા ? જણાવવામાં આવેલ છે. ગુરુઓની ચરણ પાદુકા અને મૂર્તિઓ શું નથી બીયર-વીસ્કી ને બાન્ડીના જામ ચૈતન્ય પર એવી ઘડાવતા ? ગુરુના મૃતકની અગ્નિસંસ્કારની ભયાનક અસર કરે છે કે માણસ પોતાનું તમામ ઉછામણી શું નથી બોલાવતા ? એ કલેવર પર ભાન ભૂલી જાય છે. અબીલ-ગુલાલ ઉડાડીને શું પૂજા નથી કરતા ? વિગઈઓથી નીતરતો આહાર જડ હોવા છતાંય અરે, મૂર્તિપૂજાનો વિરોધ કરનારા કેટલાક આત્માને કેવો ઉન્માદી કી મૂકે છે. ચશ્માના ગ્લાસ સાધુઓ તો હવે ઉપાશ્રયોમાં જગ્યાના અભાવે જડ હોવા છતાંય કેવી ગજબ અસર કરે છે. આમ ઉપરના મજલામાં ટી.વી. પર પોતાનો પૉઝ છતાંય જો જડની અસર બાબત શંકા રહ્યા કરતી બતાડીને માઈક દ્વારા વ્યાખ્યાનનો સ્વાદ ચખાડવા હોય તો એક ચમચી ભરીને મરચું આંખમાં પધરાવી લાગ્યા છે, અને ભકતો એ સ્વાદ માણતાં ઘેલા જુવો પછી તરત સમજાઈ જશે કે જડનો શો પ્રભાવ ઘેલા થવા લાગ્યા છે, અને એ ટી.વી. પર ગુરુની આકૃતિ જોયા પછી બહુ સરસ ! બહુ સરસ ! ઓ ભાઇ ! માત્ર મૂર્તિ જ જડ છે એમ નહિ. એમ બોલવા ય લાગ્યા છે. ૦ સાધુ-સાધ્વીજીનાં વાસ પાત્ર આદિ ઉપકરણો પણ વાહ ! એ લોકો દુનિયાનાં નટ-નટીનાં, જડ છે. દીક્ષાર્થી આત્મા ભાવથી ઘણો ઉંચો હોવા પત્નીના, દીકરાનાં, ગુરુનાં, તાજમહેલ અને જુમ્મા માત્ર છતાં જયાં લગી પેલા જડ લગડાં અને પાત્રાને ભાજદના પાઝ ખુશીથી જ છે ગ્રહણ નથી કરતો ત્યાં સુધી તેને કોઈ ગુરુવંદના પરમાત્માનો પૉઝ જોવામાં જ તેમને પાપ લાગી જાય છે. જેણે મૂર્તિનાં દર્શન ન કરવાં હોય એણે કરતું નથી. દીક્ષાવિધિમાં જયારે આત્મા મસ્તક સીનેમા, ટી.વી.ના દર્શન પણ બંધ કરી દેવાં મુંડાવી વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોને લઈને સ્ટેજ. જોઇએ. પર પધારે છે, ત્યારે હજારોના મસ્તક તેના ચરણમાં મને તો લાગે છે કે પ્રતિમાજીને જડ કહેનારની નમી જાય છે. એ પુણ્ય પ્રભાવ એણે ધારણ કરેલાં બુદ્ધિ જ જડ હોવી જોઈએ. નહિતર લાખો જડ એવાં વસ્ત્ર અને પાત્રનો છે એ વાત ભૂલાય ? આત્મામાં ચૈતન્યનાં દીવા પ્રગટાવી દેતી પ્રતિમાજીને નહિ હો. જડ કહેવાનું સાહસ એ લોકો કેમ કરી શકત ? આમ પરમાત્માનાં પ્રતિમાજી અચેતન હોવા જે જિનબિંબમાં સવિહિત સૂરિ પુરંદરોએ છતાંયે ચેતનમાં અનેક સંવેદનો-આંદોલનો અવશ્ય અંજનશલાકા વિધિ વડે પ્રાણ પૂર્યા છે તે પ્રતિમાજી પેદા કરી શકે છે, માટે તેની ઉપાસના કયારેય અમારા માટે જીવંત પરમાત્મા છે. સાક્ષાત્ પ્રભુથી છોડવી નહિ. ના, શિલ્પીએ પથ્થરમાંથી બનાવેલું જરાય ઉતરતાં નથી. ભાવ નિક્ષેપે વર્તતા ભગવાન રમકડું છે એમ કહીને હાંસી કદાપિ ઉડાડવી નહિ. જેવા જ ભગવાન અમારી સમક્ષમાં સ્થાપના નિક્ષેપે મૂર્તિપૂજાની ના પાડનારા ધનતેરસના દિવસે બિરાજમાન છે. જડ એવી લક્ષ્મીને નથી નવડાવતા ? શું ચોપડાને વંદન હો એ સ્થાપના નિક્ષેપા દ્વારા આખાય ચાંલ્લા નથી કરતા ? દુકાન ઉઘાડતાં ઉંબરાને પ્રણામ વિશ્વને પવિત્ર કરતા પરમાત્માને ! 156 For Private Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ SER ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦g શ્રાવક અને શ્રમણ 8............ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈............8 ભારતીય ગણતંત્રમાં વાણીસ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે. આ સ્વાતંત્ર્યનો સદુપયોગ (!) કરતાં કેટલાક માણસો એવી દલીલ કરે છે કે ભાઇ ! પૂજા કરવામાં જો પાપ લાગતું નથી, અને પુષ્કળ પુણ્ય બંધાય છે. તો પછી આવી પૂજા માત્ર શ્રાવકોએ જ શું કામ કરવી ? શ્રમણો (સાધુઓ)એ પણ આ પૂજા કરવી જોઇએ. પૂજાનો ઉપદેશ કરનારા સાધુઓ પૂજા શા માટે નથી કરતા ? આ બુદ્ધિના બીરબલોને (!) કહેવું જોઇએ કે ભાઇ શ્રાવકોએ પૂજા શા માટે કરવાની છે. એનો ઉદ્દેશ તો તમે સમજો, જિનાગમોમાં જણાવ્યું કે નિરંતર ષટ્કાયની હિંસામાં બેઠેલા શ્રાવકે આ હિંસામાંથી છૂટવા માટે, પરમાત્માનો અનુગ્રહ મેળવી, ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ પામી, વહેલી તકે સંયમનાં પંથે ડગ ભરવા માટે જિનપૂજા ક૨વાની છે. જિનપૂજાનાં પુણ્ય પ્રભાવે જેને ચારિત્રરત્ન મળી ગયું તેને હવે દ્રવ્યપૂજા કરવાની આવશ્યકતા રહેતી નથી. પ્રભુપૂજાનાં રૂડા પ્રતાપે સંયમ પામ્યા બાદ હવે શ્રમણોએ નિરંતર પ્રભુની આજ્ઞાના પાલનરૂપ ભાવપૂજા કરવાની છે. કલકત્તાથી મુંબઇ જવાનો નિર્ણય કરીને એરોડ્રામ પરથી પ્લેન પકડયા બાદ જયાં સુધી મુંબઈનું એરોડ્રામ ન આવે ત્યાં સુધી પ્લેનમાં બેસી રહેવું જરૂરી છે. પણ મુંબઈનું એરોડ્રામ આવી ગયા બાદ પણ જો કોક પ્રવાસી પ્લેનમાંથી ઉતરે જ નહિ તો તે કેવો ગણાશે ? જે સ્ટેશને પહોંચવા માટે પ્લેનને પકડયું હતું, તે સ્ટેશન આવી ગયા બાદ તેણે પ્લેનમાંથી ઉતરી જ જવું જોઈએ, અને મંજીલ પર પહોંચવા હવે બીજા વાહન પકડવું જોઇએ. જેમ નદી પાર કરાવતી નાવ, સાગરને પાર કરાવતી સ્ટીમર, સ્ટેશને પહોંચાડતી ટ્રેનને સ્થાને પહોંચ્યા બાદ છોડી દેવી પડે છે. તેમ જિનેશ્વર દેવની દ્રવ્યપૂજા પણ સર્વવિરતિ ધર્મના સ્ટેશન સુધી પહોંચવા માટે કરવાની હતી. એ સ્ટેશન આવી ગયા બાદ હવે એને પકડી રખાય નહિ. આમ દ્રવ્યપૂજા અહિંસક નિરવઘ અનેક રીતે ગુણકારક હોવા છતાં પણ અધિકારીભેદે અધિકારમાં પણ ભેદ પડી જતો હોય છે. શ્રાવકો દ્રવ્યપૂજાના અધિકારી છે. શ્રમણો ભાવપૂજાના અધિકારી છે. તેથી શ્રમણો માટે દ્રવ્યપૂજા કરવાનો આગ્રહ કદાપિ રાખી શકાય નહિ. કન્સલ્ટીંગ ડૉકટરને ઑપરેશન કરી આપવાનું નહિ કહેવાય. એ કામ માટે સર્જન પાસે જવું જોઇએ. જયાં જેની જેવી પ્રેકટીશ હોય ત્યાં તેવી વાત જ કરવી જોઇએ. નહિંતર દુનિયા પાગલ સમજીને ગાંડાની હૉસ્પિટલ ભેગા કરી દે. કોઇક પહેલવાન રોજનું પાંચ લીટર દૂધ પીને તગડો બની શકતો હોય તેથી કંઈ દૂબળા ડીસેન્ટ્રીના દર્દીને પણ રોજનું પાંચ લીટર દૂધ પીવાનું ન કહેવાય. બાટલી વડે દૂધ પીતા બાબલાને જોઇને તેના બાપાને બાટલીથી દૂધ પીવાનું ન કહેવાય. ત્રણ મહિનાના નાનકડા ભાઇને માતાનું સ્તનપાન કરતાં જોઈને સોળ વર્ષના મોટાભાઇથી એ ચેષ્ટા કદાપિ પણ ન કરી શકાય. પ્રત્યેક બાબતમાં સૌ પ્રથમ પતિને યાદ કરતી પત્ની જયારે નવી સાડી પહેરવા કાઢે ત્યારે પણ પતિને જ યાદ કરે અને જીદ પકડે કે હું પ્રત્યેક ચીજ તમને વપરાવ્યા બાદ જ વાપરું છું તો સાડી પણ પહેલાં તમે પહેરો અને આજનો દી' ઑફિસે કામ કરી આવો પછી જ હું આ સાડી પહેરીશ. બધી વાતે તમે પહેલા, તો નવી સાડી પહેરવામાં પણ તમે પહેલા. રે કેવું પાગલપન ! For Priva157Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ કૃષિવિકાસ માટે સતત પ્રેરણા કરતા વડાપ્રધાન રોજ દવા ખાવાની ફરજ ન પડાય. રાજીવ ગાંધીને ખેડૂતો કદાપિ કહી શકે નહિ, કે સાધુની જેમ ગૃહસ્થને રોજ જયાં જાય ત્યાં બધે કૃષિ માટે આટઆટલાં લેકચર કરો છો તો આવતી જ ઓઘો સાથે લઈને ફરવાનું અને કમાવાનું છોડી કાલથી રોજ હળ લઈને અમારું ખેતર ખેડવા આવી દઇને ઘેર-ઘેર ગોચરી જવાનું ન કહેવાય. જજો. આવી ઘણી વાતો આ વિષયમાં વિચારી શકાય સીમલામાં લોકો બારેમાસ વુલનશુટ પહેરી તેમ છે. છતાં આપણે આટલેથી જ અટકી જઈએ રાખતા હોય તેથી કંઇ અમદાવાદમાં બારે માસ અને જિનપૂજાનો વિરોધ કરનારા વર્ગને જરા વલનશુટ પહેરીને ન બેસી રહેવાય. વિચારવાનો સમય આપીએ. રોગી રોજ દવા ખાતો હોય તેથી કંઈ નીરોગીને અભિષેકના કળશોનું માપ : પ્રભુજીને અભિષેક કરવા માટે ઈન્દો. આઠ પ્રકારના કિંમતી) કળશો તૈયાર કરાવે છે (૧) સોનાના (૨) રૂપાના (૩) રત્નના (૪) સોનારૂપાના (૫) સોનારત્નના () રૂપારત્નના (૭) સોનારૂપારત્નના અને (૮) સુગંધીદાર માટીના એમ આઠ પ્રકારના કળશો હોય છે. એકેક કળશ ૨૫ જોજન ઉચો. ૧૨ જોજન પહોળો અને એક જોજન નાળચાવાળો હોય છે. આઠ પ્રકારના કળશમાં એકેકના આઠ હજાર થયા, એમ આઠ જાતિના ૬૪000 કળશ થયા. ઉપરાંત રત્નકરંડક, દર્પણ, પુષ્પ કરંડક, ચંગેરી, ધૂપધાણા વિગેરે પૂજાના ઉપકરણ તૈયાર કરાવે છે પછી અચ્યતેન્દ્ર માગધતીર્થ વિગેરે તીર્થના પાણી અને માટી, ક્ષીરસમુદ્ર ગંગાનદી વગેરેના પાણી પદ્મદ્રહ વગેરેના પાણી અને કમળ, વૈતાઢય પર્વત વિગેરેમાંથી સુગંધીદાર ઉત્તમ સર્વે વનસ્પતિ. ઔષધિઓ, સુગંધીદાર ચૂર્ણો લાવવા માટે દેવોને આ રીતે આજ્ઞા ફરમાવે છે કે, હે દેવો ! પ્રભુના અભિષેક મહોત્સવ માટે ગંગા ક્ષીરસમુદ્રાદિના પાણી વિગેરે તૂર્ત લાવો. જન્માભિષેક નિમિત્તે જયોતિષી, વ્યંતર, ભુવનપતિ અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવતાઓ આવી જાય છે. તે અચ્યતેન્દ્રના આદેશથી કળશોને હાથમાં લઈ પોતપોતાનો ક્રમ આવે તેમ તેમ અરિહંત પ્રભુને અભિષેક કરે છે. રત્નાદિ આઠ જાતના કળશો પૈકી પ્રત્યેક જાતિના આઠ હજાર કળશ, તેથી કુલ ૬૪૦૦૦ કળશ થયા. દેવતાના એ કંદર ૨૫૦ અભિષેક એટલે =૧0,00000 એક ક્રોડ સાઠ લાખ કલ અભિષેક થયા. આ બધામાં પ્રશ્ન અભિષેક કરવાનું મહાનું ભાગ્ય અય્યતેન્દ્રનું હોય છે. એ પ્રભુજીને અભિષેક કરે, પછી ક્રમસર બાકીના ઈન્દ્રો, દેવતાઓ અને દેવીઓ કરે છે. અઢીસો અભિષેકની ગણતરી :- ચંદ્ર અને સૂર્ય સિવાય બાસઠ ઈન્દ્રોના કર (ઉત્તર દક્ષિણ-ભવનપતિના ૨૦, ઉ. દ. વ્યંતરના ૧૬, વાનગંતરના ૧૬, બાર વૈમાનિકના ૧૦=૨) સોમ, યમ, વરૂણ તથા કુબેર એમ ચાર લોકપાલના ૪, મનુષ્ય લોકમાં ૬૦-% ચંદ્ર વિમાનના ઈન્દ્રોની પંકિતમાં છાસઠ સૂર્ય-વિમાનના ઈન્દ્રોની પંક્તિમાં છાસઠ એમ ચંદ્રના છે અને સૂર્યના છે, ગુરૂસ્થાને રહેલા દેવતાનો ૧, સૌધર્મેન્દ્રની આઠ અગ્રમહિષી અને ઈશાનેન્દ્રની આઠ અગ્રમહિષી તે સોલ ઈન્દ્રાણીના ૧૬, અસુરકુમારની દશ ઈન્દ્રાણીના ૧૦, નાગકુમાર નિકાયની બાર ઈન્દ્રાણી અભિષેકનો કલ્લોલ કરે છે, તેથી તેના ૧૨, જયોતિષોની ઈન્દ્રાણીના ૪, વ્યંતરોની ઈન્દ્રાણીના ૪, ત્રણ પર્ષદાનો ૧, સાત પ્રકારના સૈન્યના અધિપતિનો ૧, અંગરક્ષક દેવતાનો ૧, છેલ્લે બાકી રહેલા દેવતાઓનો ૧ અભિષેક, એમ કર+૪ +૧+૧+૧+૧૨૪+૪+૧+૧+૧+૧=૨૫-અઢીસો અભિષેક થયા. For Private & onal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦00000000000000000000000000000000000003 માનવ અને મંદિર ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8 89 વિશ્વમાં કોઇપણ માનવજાતિ એવી નહિ હોય કે જેણે મંદિર જેવું કશુંક બનાવ્યું ન હોય. મંદિરનિર્માણની ભાવના માનવનો મજજાગત સ્વભાવ છે. પછી ભલેને માનવ પહાડ ૫૨, પૃથ્વી પર, હીલ પર, વનમાં, ઉપવનમાં કે નિકુંજમાં ગમે ત્યાં વસ્યો હોય. જયાં જયાં એ વચ્યો ત્યાં ત્યાં એ મંદિર જેવું કશુંક બનાવ્યા વિના રહી શકયો નથી. જાનવર અને માનવની જયારે જયારે ભેદરેખા દોરવામાં આવશે ત્યારે ત્યારે અવશ્ય નોંધ લેવી પડશે કે "માનવ એટલે મંદિર બનાવનારું પ્રાણી”, ઘર તો જાનવર પણ બનાવે છે. મંદિર માત્ર માનવ બનાવે છે. પોતાના આવાસ માટે કીડા, મંકોડા દરો બનાવે છે. સિંહ અને વાઘ ગુફાઓ અને બૉડો બનાવે છે. ઉંદરો બીલો બનાવે છે. સર્વે રાફડા સર્જે છે. પશુ પંખીઓ માળા બનાવે છે. પરમાત્માનું ઘર માત્ર માનવ જ બનાવે છે. કુદરત તરફથી મંદિર બાંધવાનો એકાધિકાર માત્ર માનવને જ મળ્યો છે, જે એણે યથાર્થ કરી જાણ્યો છે. વિવિધ મંદિરોથી ઉભરાતી વસુંધરા એની શાખ પૂરે છે. સંસારમાં જેમ માનવની જાતિઓમાં, ભાષાઓમાં અને પહેરવેશમાં ફેરફાર જોવા મળે છે તેમ માન્યતાભેદના કારણે મંદિરોમાં પણ ફેંરફાર જોવા મળે છે. જિનાલય, દેવાલય, ઠાકુરવાડી, મઠ, મંદિર, પેંગોડા, ઈસે (શિન્તો), ગુડી (કન્નડ), કોઈન (તામિલ), મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, અગિયારી, સ્થાનક ઈત્યાદિ શબ્દો સીધી રીતે યા આડકતરી રીતે મંદિરના જ સૂચક બને છે. જેમ ઍરોપ્લેન કે હૅલિકૉપ્ટરને ઉતરવા માટે ઍરોડ્રામ કે હૅલીપેડની જરૂર છે.. જેમ રેડીયો વેવ્સ (waves) સર્વ જગ્યાએથી પસાર થતાં હોવા છતાં ટ્રાન્ઝીસ્ટર જરૂરી છે. જેમ ટી.વી. પર પસાર થનારાં દશ્યોના તરંગો બધે વ્યાપ્ત હોવા છતાં ટી.વી. સેંટ પાસે જવું જરૂરી બની રહે છે. તેમ પરમાત્માના અવતરણ માટે ભૂમિશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ, મંત્રશુદ્ધિ અને વિધિશુદ્ધિ વડે પરિશુદ્ધ થયેલાં મંદિરોની પણ આવશ્યકતા રહે છે. મંદિરોનાં નિર્માણમાં સાયન્સનો પણ સમાવેશ કરવામાં આવતો. મંદિરોના ગોળઘુંમટ, ઉંચા શિખરો, ઘંટ, મૂર્તિ, તિલક, ટીકા વગેરે બધું વૈજ્ઞાનિક રીતે ગોઠવાયેલું છે. અંગ્રેજોએ જયા૨ે હિન્દુસ્તાનનાં મંદિરો જોયા ત્યારે તેમણે મંદિરો પ્રત્યે ધૃણા વ્યકત કરેલી, ઈન્ડિયન ટેમ્પલોને અનહાઈજીનીક કહીને તેમણે હાંસી ઉડાવેલી કેમકે આ દેશનાં મંદિરો, ચારેકોરથી બંધ, બારી-બારણા વિનાનાં, અંધારાં અને હવા (ઉજાસ વિનાનાં હતાં. અંગ્રેજોનાં ચર્ચો ચારે બાજુથી ખુલ્લાં, હવા-ઉજાસવાળાં અનેક બારી-બારણાંઓની સગવડવાળાં હાઈજીનીક હતાં. પરંતુ વર્ષો બાદ જયારે ભારતીય મંદિરોની રચનાઓ પર સંશોધન થયું ત્યારે તે લોકોને સાચી વાતનો ખ્યાલ આવ્યો કે મંદિરોને ચારેકોરથી પેક રાખવાનું કારણ મંદિરની રીસેપ્ટીવિટી જળવાઈ રહે, એમાં સંતો દ્વારા પેદા થતી અધ્યાત્મની ઉર્જાઓ, સંવેદનો, સંભાવનાઓ બહાર ન નીકળી જતાં અંદર જ જકડાઇ રહે, ત્યાં ઉત્પન્ન થતાં મંત્રોચ્ચારોનો પવિત્ર ધ્વનિ એ રંગમંડપમાં જ ઘુમરાયા કરે, ભટકતો ભૂલો પડેલો કોઇપણ આત્મા આ પવિત્ર વાતાવરણમાં પ્રવેશ કરે તો ત્યાંના ચાર્જ વાતાવરણમાં ઝડપાઈ ગયા વિના ન રહે. શાંત, પ્રશાંત અને ઉપશાંત વાતાવરણની અસરથી તેના મનના વિચારો અને 159 Page #181 -------------------------------------------------------------------------- ________________ જીવનના પ્રવાહો મંદિરની પ્રિમાઈસીસમાં પ્રવેશ કણપીઠ, ભદર, રેખા, શંખવટો, જલવટો કરતાં જ પલ્ટાઈ ગયા વિના ન રહે. ઈત્યાદિમાં પણ રહસ્યો છૂપાયેલાં છે. આવા આજના સુધારક માણસોએ મંદિરોને મોડર્નાઈઝ સાયન્ટિફીક ટેમ્પલો વધુ મોટી સંખ્યામાં માત્ર જૈનો કરી નાખ્યાં છે. મંદિરોની રીસેપ્ટીવિટી ખતમ કરી પાસે જ વિદ્યમાન છે, એ વાતનો સ્વીકાર કરતાં નાખી છે. ચારેકોરથી ઍરટાઈટ વાતાવરણમાં આજે શિલ્પીઓ પણ કાનની બૂટ પકડીને કહે છે મનુષ્યનું મન સ્થિરતા ભણી ઢળી જાય છે. પૂર્વના કે અમારી કળાને જીવતદાન આપ્યું હોય તો માત્ર ઋષિઓએ જે સિદ્ધિઓ હાંસલ કરેલી તે કોઈ જૈનોએ ! આબુ, દેલવાડા, રાણકપુર, પાલીતાણા, ચોગાન વચ્ચે બેસીને નહિ પણ ઉડી બંધીયારી તારંગા, કુંભારીયા આદિ સ્થળોએ ઉભેલાં વર્ષો ગુફાઓમાં બેસીને ! અજંટા અને ઈલોરાની ગુફામાં જૂના જિનાલયો જેનો પ્રત્યક્ષ પુરાવો છે. શિલ્પકારોએ જે કળાને પથ્થર પર રમતી કરી છે ઓ માનવ ! ઓ જૈન ! ઘર બનાવતાં પહેલાં તે આજેય પણ બેનમૂન ગણાય છે. તેમની કળાને મંદિર બનાવવાનો વિચાર કરજે, કેમકે ઘર તો પૂરબહારમાં ખીલવવામાં આ ગુફાઓના જન્મોજન્મથી બનાવતો જ આવ્યો છે. મંદિર વાતાવરણનો અસાધારણ સહયોગ રહ્યો છે. બનાવવાનો ચાન્સ તને આ ભવે જ મળ્યો છે. મંદિરના વિવિધ આકારોના નામો જેવાં કે છે કે પરમાત્મા એટલે ? [1. ભગવાન્ એટલે સંપૂર્ણ જ્ઞાનવાનું 7. ભગવાન્ એટલે સંપૂર્ણ વીર્યવાનું (Omniscience) (all-powerful) મહિમાવાનું * પ્રયત્નવાનું (all-supreme) (all-endeavour) * યશવાનું (all-glory) • ઈચ્છાવાનું * વૈરાગ્યવાનું (all-good will) (absolutely free from * લક્ષ્મીવાનું passions) (all-Wealth) * મુકિતમાનું (absolutely free from ' ધર્મવાનું bondage) (all-religious) 6. * * " રૂપવાનું * ઐશ્વર્યવાનું (all-beauty) (all-grandeaur) સ્તુતિ, સ્તોત્ર, સ્તવન, ગીત કેવાં બોલવાં ? જેમાં પરમાત્માના દેહનું વર્ણન હોય, જેમાં પરમાત્માના કલ્યાણકોનું વર્ણન હોય, જેમાં પરમાત્માના ગુણોનું વર્ણન હોય, વધુમાં જે સુંદર શબ્દોવાળાં હોય, વિચારની શુદ્ધિ ને કરનારાં હોય, સંવેગને પેદા કરનારાં હોય, પવિત્રતાથી ભરેલાં હોય, સ્વપાપના પશ્ચાત્તાપવાળાં હોય, ચિત્તને સ્થિર કરનારાં હોય, સુંદર અર્થો જેમાં ભરેલાં હોય, અસ્મલિતાદિ ગુણથી યુકત હોય, અને છેલ્લે જે મહાન્ બુદ્ધિશાળી પવિત્ર પુરુષોએ બનાવેલાં હોય. - પ્રવચનસારોબાર 11. " " 12. * * For Priva 160 Page #182 -------------------------------------------------------------------------- ________________ ૭૦ 99999999999999999999999999999999999999999999999999 મન અને મૂર્તિ Booooooooooooooooooooooooooooooooooooooooooooooooooછે. મંદિર નિર્માણ એ માનવનો મજજાગત સંસ્કાર માણસો શુટ, બૂટ, ટેલ્કમ, નેઈલપૉલિસ, સાબુ, છે. માનવીય શ્રદ્ધા-વિશ્ર્વાસ અને આસ્થાનું પ્રતીક પાઉડર, વાસણ, ફર્નિચર, આદિ પદાર્થોની પસંદગી છે મંદિર ! આર્ય સંસ્કૃતિ અને ભારતીય વસુંધરા તેના અવનવા આકારો, આકૃતિઓ, ડીઝાઈનો મંદિરોથી ભરી-ભરી છે. હવે મંદિરમાંથી મૂર્તિ જોઇને જ કરે છે. ઘરમાં પધરાવેલા ટી.વી., પ્રતિના વિચારમાં થોડી આગેકૂચ કરીએ. પરમાત્મા વીડિયો સેંટ એ આકારના આકર્ષણનું જ એક ઉઘાડું જિનેશ્વર દેવાધિદેવની પ્રતિમાજીના બે આકારો હોય દાંત છે. છે, એક આકારને પદ્માસન મુદ્રા કહેવાય છે અને બાલ્યવયે જયારે માણસ બાલમંદિરે દાખલ થાય બીજા આકારને જિનમુદ્રા (કાઉસ્સગ્ગ મુદ્રા) કહેવાય છે ત્યારે પણ મૂળાક્ષરનું જ્ઞાન કરવા માટે તેને 'ક' છે. તીર્થંકર પરમાત્માઓ જયારે નિર્વાણ પામે છે, 'ખ', 'ગ' વગેરે અક્ષરોની સાથોસાથ કલમ, ત્યારે આ બે મુદ્રાઓમાંથી કોઈપણ એક મુદ્રામાં જ ખડીયો, ગણપતિ (આજની બુકમાં ગધેડો) વગેરે નિર્વાણપદ પામે છે. માટે તેમની પ્રતિમાજીના આકૃતિઓ બતાડવામાં આવે છે. માનવને આકાર પણ આ બે જ હોય છે. અક્ષરજ્ઞાન કરાવવા માટે આકાર ઉપકારક બને માનવનું મન આકારથી જલ્દી ભાવિત બને છે. છે. નાનાં બાળકોને ખુશખુશાલ રાખવાનું કાર્ય આકાર દીલને આકર્ષી શકે છે. આકાર અંતરમાં મહુવાના રમકડાં આજે પણ સંભાળી રહ્યાં છે. શુભાશુભ ભાવોમાં કારણ બને છે. શુભ આકાર આકાર ઉપર આજના સાયેટીસ્ટોએ જબ્બર અંતરમાં શુભ ભાવોને જગાડે છે. અશુભ આકાર સંશોધનો કરીને અનેક વાતો જાહેર કરી છે. અંતરમાં અશુભ ભાવોને જગાડે છે. આકાર પ્રત્યેના પીરામીડમાં પડેલાં મડદાં સડતાં ન હતાં, શાકભાજી આકર્ષણના પ્રભાવે માનવ ઘરમાં શો-કેસ સજાવે બગડતાં ન હતાં. તેમાં કારણ માત્ર પીરામીડનો છે. જાત જાતનાં વાઘ-સિંહનાં પૂતળાં એમાં ગોઠવે આકાર જ હતો. આવાં સંશોધનો બાદ પીરામીડ છે. ઢીગલા-ઢીગલીઓને પધરાવે છે. દીવાલો પર આકારની હૉસ્પિટલો બની. જેમાં દર્દીઓનાં દર્દ રંગબેરંગી કેલેન્ડરો ટીંગાડે છે. અને વૉલ પીકચરો ગાયબ થઈ ગયાં. ફળો સાચવી રાખવા માટે ચોંટાડે છે. આજે જાહેરખબરોનો બજાર પણ આકાર પીરામીડ આકારનાં વાસણો બન્યાં, અને ચાને અને આકૃતિઓથી ધમધમી રહ્યો છે. ઘણી લાંબા સમય સુધી ગરમ રાખી શકે તેવી પીરામીડ કંપનીઓ હેન્ડસમ ગણાતા યુવક-યુવતીઓની આકારની કીટલીઓ બની. (જે આજે તો ઘરઘરમાં આકૃતિઓ નીચે પોતાની જાહેર ખબરો, પેપરોમાં વપરાય છે.) આપીને મેદાન મારી ચૂકી છે. આટલી વિગતો જાણ્યા બાદ, આકાર, અંતર પગથી માથા સુધીનો આખો ને આખો માણસ અને આત્માના ઘનિષ્ઠ સંબંધોની વાતો જો હવે સંપૂર્ણ રીતે આકારથી પ્રભાવિત છે. પગમાં પહેરેલા તમારા હૃદયમાં બરાબર જરી ગઈ હોય તો મૂર્તિ બૂટથી માંડીને માથાનાં તેલ સુધીની તમામ પસંદગી તો પથ્થર છે, એ શું કરી શકે ? આવા નઠારાં માણસ માલ નહિ પણ બારદાન પરના પૉઝ જોઈને વેણ તમે કયારેય બોલશો નહિ. કરે છે. પરમાત્મા જિનેશ્વર દેવાધિદેવની પ્રતિમાનો 161 Page #183 -------------------------------------------------------------------------- ________________ આકાર એ સમગ્ર વિશ્વનો સૌથી શ્રેષ્ઠ, શુભ અને નથી. ઓ મારા વહાલા ! બસ ! હવે તો બસ ! શુદ્ધ આકાર છે. મારો જન્મોજન્મનો એક માત્ર તું આધાર છો, ઈગ્લીશના માધ્યમ વડે સીમેટ્રીકલ, ઈફકટીવ શરણ છો. અને ગતિ છો ! અને એટ્રેકટીવ એવા શબ્દોનો પ્રયોગ આપણે આવા ઉદ્ગાર માત્ર સિદ્ધસેનના અંતરમાંથી જ જિનબિંબ માટે જરૂર કરી શકીએ. ઉદભવ્યા છે. તેવું નથી. ભકિતસભર હદયે જેણે પ્રભુનો આત્મા વિશ્વમાં સૌથી ચડીયાતો છે. પ્રભુની પ્રતિમાનું દર્શન કર્યું છે. તેમના અંતરથી માટે જ આપણે તેઓશ્રીને 'પરમાત્મા' કહીને આવા ઉદ્ગાર સરી પડયા છે. તેમાંના કેટલાક સંબોધીએ છીએ. તે જ રીતે પ્રભુનું જીવન, પ્રભુના સેમ્પલ તમારી સમક્ષ મૂકીશ તમને સમજાશે કે ગુણો, પ્રભુના અતિશયો, પ્રભુનો મહિમા, પ્રભુનું કેવા દિગ્ગજ પંડિતો પણ પ્રભુની પ્રતિમાનો આકાર નામ અને અંતે પ્રભુની પ્રતિમાનો આકાર બધું જ જોવા માત્રથી કેવા પાગલ બન્યા હતા. ચાલો સર્વ શ્રેષ્ઠ અને સર્વોપરી છે, જેની તોલે કે હોડે કેટલીક કાવ્યપંકિતઓને જરા યાદ કરીએ ! કોઈ આવી શકે તેમ નથી. કોટી દેવ મિલકે કર ન શકે, એક અંગૂઠરૂપ પ્રતિછંદા, તમે પરમાત્મા જિનેશ્વરદેવની પ્રતિમા પર ઐસો અદ્ભત રૂપ તિહારોબરસત માનું અમૃતકી બુંદા. નિરાંતે નજર ફેરવજો, આડા-અવળા ભમતા - ઉપાધ્યાય યશોવિજયજી, ડોળાને જરા સ્થિર કરીને અનિમેષ નયને પ્રભુની અમીય ભરી મૂર્તિ રચી રે, ઉપમા ન ઘટે કોય, સામે જોજો, તમારું અંતર જરૂર પોકારી ઉઠશે કે શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. અદ્ભુત ! અતિ અદ્દભુત ! આશ્ચર્ય ! અપૂર્વ ! - અવધૂત યોગી આનંદઘનજી અલૌકિક ! અને ઓલી સ્તુતિ તમારા મુખમાંથી એકદમ કૂદી પડશે. તારા નયણાં રે પ્યાલા પ્રેમના ભર્યા છે, દયા રસનો "દાદા તારી મુખમુદ્રાને અમીટ નજરે નિહાળી રહ્યો, ભર્યા છે. અમી છાંટણા ભર્યા છે તારા નયણાં રે પ્યાલા તારા નયનોમાંથી ઝરતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો છે પ્રેમના ભર્યા છે. - અમતવિજય ક્ષણભર આ સંસારની માયા તારી ભક્તિમાં ભૂલી ગયો, તારી મૂર્તિનું નહિ મૂલ રે, લાગે મને પ્યારી રે. તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો” તારી આંખડીએ મન મોહ્યું રે, જાઉ બલીહારી રે. કવિ સમ્રાટ્ સિદ્ધસેન સૂરીશ્વરજીનાં આ શબ્દો ત્રણ જગતનું તત્ત્વ લહીને, નિર્મળ તુહી નીપાયો રે. છે કે, ઓ પ્રભુ ! કમાલ ! કમાલ ! ગજબ જગ સઘળોનીરખીને જોતાં,તારીહોડે કોઇ ના આવ્યો છે. કમાલ ! આપના અંતરમાં તો કયાંય કામ, ક્રોધ, - ઉપાધ્યાય ઉદયરત્ન વિલાસનું નામનિશાન નથી, પણ આપની પ્રતિમામાં પણ ક્યાંય તેવાં ચિહુનો નથી. આપના હાથમાં મુનિસુવ્રત મન મોહ્યું મારું, શરણ રહ્યું મેં તમારું કયાંય ત્રિશુલ નથી, ધનુષ્ય નથી અને ચક્રાદિ શસ્ત્રો પ્રાતઃ સમય જાગું હું જયારે, સ્મરણ કરું છું તમારું છે નથી. પ્રભુ આપના મુખ પર કયાંય ખડખડાટ હો જિનજી ! તુજ મૂરતિ મનોહરણી, ભવસાગર હાસ્યના અવાજો નથી. હાથ-પગમાં કયાંય ડાન્સના જલતરણી હો જિન - ઉપાધ્યાય ઉદયરત્ન અભિનય નથી. ગીત-સંગીતના કોઈ ચાળા નથી. અખિયાં હરખ લાગી હમારી, અખિયાં હરખણ લાગી, મારા નાથ ! તારા નયનના કોઈ ખૂણામાં, તારા દરિસણ દેખત પાસ જિર્ણદકો, ભાગ્યદશા અબ જાગી. શરીરના કોઇ અવયવમાં કે તારા મુખારવિંદની - દાનવિમલસૂરિ કોઈ રેખામાં, કયાંય કામવિકારનો લેશ પણ દેખાતો For Private 162 Page #184 -------------------------------------------------------------------------- ________________ મોહનગારી હો મૂરતિ તાહરી, નીરખી હરખે રે હિયરું મારું, લીધી. વર્ષો બાદ એક કાળી પળ આવી અને ઘન્ય દિવસ મુજ ધન્ય ઘડી,જબ પ્રભુ દેખું રે વદન તમારું પુત્રનાં પ્રાણ નીકળી ગયા. મરીને તે પુત્ર દેખો ભાઈ અજબ રૂ૫ જિનકો, સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલા તરીકે ઉત્પન્ન થયો. ઉનકે આગે ઓર બહુ કો રૂપ લાગે મોહે ફીક્કો લોચન કરુણા અમૃત કચોળે મુખ સોહે અતિ નીકો. વિરાટ જલરાશિમાં આ મત્સ્યબાલ રમવા લાગ્યો. " કવિ જસવિજય કહે વો સાહિબ નેમ ત્રિભુવન ટેકો. એકવાર ફરતાં-ફરતાં આ મસ્યબાલની નજરમાં - ઉપાધ્યાય યશોવિજયજી એક એવું માછલું નજરે ચડયું કે તેના શરીરની કવિરાજોના અંતરના ઉદ્ગારો આપણા અંતરને આકૃતિ બરાબર જિનમૂર્તિ જેવી જ હતી. ગત પણ ઉલ્લાસિત કરી મૂકે તેવા છે. આવા ઉદ્ગારનો ભવમાં જોયેલા આકારનો સંસ્કાર સબકૉન્સ્પેસમાંથી ઉદ્ભવ થવામાં જિનપ્રતિમાજી કારણ છે. પ્રભુની જાગ્રત થવા લાગ્યો. અને થોડી જ ક્ષણોમાં તે પ્રતિમાનો આકાર માત્ર કેટલું કામ કરી શકે છે એ મત્સ્યબાલને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અંગેની એક નાનકડી કથા પ્રસિદ્ધ છે. પૂર્વભવ સાંભર્યો, જિનમૂર્તિ માટે પિતાએ કરેલી એક ધમ પિતાએ પોતાના યુવાન પુત્રને રોજ પ્રેરણાઓ યાદ આવી, જિનદર્શનની કરેલી ઉપેક્ષા સવારે જિનપ્રતિમાજીનાં દર્શન કરવા કાજે ભારે સાંભરી આવી. ત્યારે તે મત્સ્યબાલ રડી પડ્યો. પ્રેરણાઓ કરી. પણ રીઝલ્ટ ન આવ્યું. તે ઉન્માદી, ઘોર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. હવે સાક્ષાત સ્વચ્છંદી યુવાન ન માન્યો. એને યુવાનીનો કેફ જિનમૂર્તિનાં દર્શન તો પામી શકે તેમ નથી પણ ચડયો હતો. ધરમ-બરમ બધું હંબક સમજતો હતો. મનમાં યાદ રહી ગયેલા જિનમૂર્તિના આકારને યાદ પથ્થરનાં પૂતળાં જોવાથી તે વળી કલ્યાણ થતાં કરીને વારંવાર પ્રભુની માનસિક રીતે પૂજા-સેવા " હશે ! એવા બેફામ જવાબો તે બાપને પરખાવી અને વંદનાદિ કરવા લાગ્યો. યથાશકિત વ્રત દેતો. દીકરાની દુર્ગતિ ન થઈ જાય તેની ચિંતામાં પચ્ચકખાણ કરવા લાગ્યો. અંતે સમાધિ સાથે વ્યસ્ત રહેતા બાપે એક દિવસ ઉપાય શોધી સ્વર્ગવાસ પામીને દેવલોકમાં દેવ થયો. સદ્ગતિ કાઢયો અને દીકરાને પ્રભુનો આકાર રોજ નજરમાં સાધી ગયો અને મોક્ષનું બુકીંગ કરી ચૂકયો. આવી જાય તેવી વ્યવસ્થા કરી. બાપે સુથારને વિચાર કરો કે અનિચ્છાએ કરેલા જિનબિંબના તેડાવી પોતાના ઘરનો દરવાજો થોડો નીચે ઉતરાવી દર્શન પણ જાતિસ્મરણ જ્ઞાન અપાવીને સદ્ગતિમાં નાખ્યો. દરવાજા ઉપરના તરંગમાં (લાકડાની પહોંચાડી શકે છે. આવા શુભ, શુદ્ધ અને શ્રેષ્ઠ ટ્ટીમાં) જિનેશ્વરદેવની પ્રતિમાનો આકાર કોતરાવી જિનબિંબોના આકારની પૂજા તમને નિરંતર પ્રાપ્ત દીધો. પુત્ર દિવસ દરમ્યાન જેટલી વાર ઘરમાં થઈ છે, તેમાં જરાયે પ્રમાદ ન કરશો અને પ્રવેશ કરે તેટલી વાર તે માથું નમાવા જાય ત્યારે ઉછળતા હૃદયે જિનબિંબોનું પૂજન, વંદન અને દરવાજે કોતરેલ પેલી પ્રતિમા અનિચ્છાએ પણ સ્તવન કરતા રહેજો એ પ્રભના પણ્ય પ્રભા જોવાઈ જાય. આ રીતે વારંવાર જિનપ્રતિમાજીનો તમારો, મારો અને આપણા સહુનો મોક્ષ અંતે આકાર તેના હૃદય પર અંકિત થવા લાગ્યો. ધીરે નિશ્ચિત છે. ધીરે સબકૉન્સ્પેસમાં એ આકારે પાકી જમાવટ કરી સમૂહ જા૫ મંત્ર - ચઉવીસંપિ જિણવરા, તિત્કચરા મે પસીયંતુ ! 13 Page #185 -------------------------------------------------------------------------- ________________ ?00000000000000000000000000000000000000000000000000 છે શાસ્ત્રોના પાને પાને જિનમૂર્તિ, જિનમંદિર અને જિનપૂજા છે ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૭ 1. વગુર શ્રાવકે પરિમતાલ નગરીમાં શ્રી 10. આચારાંગ નિકિતમાં જણાવ્યું છે કે મલ્લિનાથનું જિનમંદિર બનાવ્યું. શાશ્વતતીર્થ, અશાશ્વતતીર્થ, અન્ય આચાર્ય વગેરેની - શ્રી આવશ્યક મૂલપાઠ સામે જવું, તેમનું પૂજન કરવું વગેરે દ્વારા સમ્યકત્વ 2. ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર ૨૪ નિર્મળ થાય છે. - આચારાંગ નિર્યુક્તિ તીર્થકરોની પ્રતિમાઓ તેમના વર્ણ, લંછન અને 11. જે આત્મા સમ્યકત્વી હોય તે જિનબિંબોને વંદન શરીરના કદ પ્રમાણે બનાવી સ્થાપના કરી. કર્યા વિના ના રહે. - નમસ્કાર નિર્યુકિત - શ્રી આવશ્યક મૂળપાઠ 12. જિનબિંબ ભાવગ્રામ (જ્ઞાનાદિત્રય)નું કારણ બને 3. અભયકુમારે મોકલેલ મૂર્તિને જોઈને આદ્રકુમારને છે - શ્રી લ્યભાષ્ય જાતિસ્મરણ જ્ઞાન પેદા થયું. 13. શાશ્વત અશાશ્વત જિનાલયોને અહિં રહેલો - શ્રી સૂયગડાંગ સૂત્ર હું વંદન કરું છું. - શ્રી આવશયક સૂત્ર 4. રાણીશ્રી દ્રૌપદીએ પરમાત્મા જિનેશ્વર દેવની 14. નવાં જિનેન્દ્રભવન, જિનબિંબોની શ્રેષ્ઠ પૂજા કરી. -- શ્રી શાતાસૂત્ર મૂળપાઠ પ્રતિષ્ઠામાં, પ્રશસ્ત પુસ્તક, સુતીર્થ અને તીર્થકરની 5. રાવણે અષ્ટાપદ ગિરિપર તીર્થકરગોત્ર બાંધ્યું. પૂજામાં (શ્રાવક) પોતાનું દ્રવ્ય-(ધન) વાપરે - શ્રી શાતાસૂત્ર મૂળપાઠ - ભક્તપરિશ્વાસૂત્ર 6. સિંધુ સૌવીરની રાજધાની વિદર્ભક નગરીના રાજા 15. સાંવત્સરિક, ચાતુર્માસિક, ચૈત્રી આદિ અઢાઈમાં ઉદાયનની પટ્ટરાણી ગોશીષચંદનમય શ્રી પર્વતિથિઓમાં (શ્રાવક) જિનેશ્વર દેવની પૂજા મહાવીરજિનની પ્રતિમાની પૂજા કરતી હતી. ઉપાસનામાં ઉદ્યત બને. . - શ્રી પ્રશ્નવ્યાકરણ ગ્રંથ - ઉપદેશમાળા 7. સાધુ-સાધ્વીને દીક્ષા અવસરે ઓઘો પૂર્વ અથવા 16. જેમાં દેવલોકમાં રહેલા જિનબિંબોના ઉત્તર સન્મુખ ઉભા રાખીને આપવો (કેમકે આ બે વર્ણ-આકાર, દેખાવ, ઉંચાઈ વગેરેનું વર્ણન દિશામાં વધુ મંદિરો આવેલાં છે.) કરવામાં આવ્યું છે. - જીવાભિગમ સૂત્ર અથવા જે દિશામાં જિનચૈત્ય રહ્યા હોય તે દિશામાં 1. પંચમાંગ શ્રી ભગવતી સૂત્રનો પોકાર : જિન રહીને દીક્ષા આપવી કે લેવી જોઈએ. પ્રતિમાજીનું શરણ સ્વીકારવાથી કયારેય નુકશાન શ્રી સ્થાનાંગ સૂત્ર થતું નથી. 8. યોગ્ય પ્રાયશ્ચિતદાતાના અભાવમાં સમ્યગૂ 2. આવશ્યકવૃત્તિમાં સુરિપુરંદર આચાર્યદેવ શ્રીમદ ભાવિત ચૈત્ય - (જિનાલય) દેખાય તો ત્યાં વિજય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું જિનપ્રતિમા પાસે પ્રાયશ્ચિત લેવું. છે કે : જિનપૂજા પુણ્યના અનુબંધને કરાવનારી - શ્રી વ્યવહારસૂત્ર છે. ઘણા અશુભ કર્મોની નિર્જરા કરાવી દેવાની 9. રાજા સિદ્ધાર્થે દશ દિવસનો પુત્ર જન્મમહોત્સવ પ્રચંડ તાકાત જિનપૂજામાં રહેલી છે. કર્યો ત્યારે જિનપૂજા સ્વરૂપ યોગો પણ કર્યા હતા. 3. ભગવતી સૂત્ર કહે છે : પરમાત્માનું નામ શ્રવણ - શ્રી કલ્પસૂત્ર તો અવશ્ય કલ્યાણ કરનારું છે. પરંતુ પ્રભુના 164 Page #186 -------------------------------------------------------------------------- ________________ ગોત્રનું શ્રવણ કરવાથી પણ પુણ્યબંધ થાય છે. 4. મહાનિશીથ સૂત્ર બોલે છે : જે જીવાત્મા જિનેશ્વર પરમાત્માનું જિનાલય બનાવે છે, તે આત્મા બારમા દેવલોકમાં જાય છે. 5. દ્વિપસાગરાનપ્તિશાસ્ત્ર કહે છે કે : સમુદ્રમાં ભ્રમણ કરી રહેલા માછલાઓની નજરમાં કયારેક જિનેશ્વર પરમાત્માની પ્રતિમા આકારનું માછલું પણ નજરે ચડી જાય છે. આવી જિનેશ્વર સમાન આકૃતિ ધરાવતા માછલાને જોઈને અનેક માછલા જાતિસ્મરણ જ્ઞાન પામે છે. સમ્યક્ત્વને પામે છે. શ્રાવકધર્મને સ્વીકારે છે. ૧૨ વ્રતોને ગ્રહણ કરે છે. અને સમાધિ સાથે સ્વર્ગવાસ પામી આઠમા દેવલોકમાં જાય છે. * * ચરિત્ર ગ્રંથોમાં જિનપૂજા * 1. સત્તરપ્રકારી પૂજા ચરિત્ર : ગુણવર્મા રાજાના ૧૭ પુત્રોએ ભેગા મળીને કુલ ૧૭ પ્રકા૨ી પૂજામાંથી એકેક પૂજા કરી જેના પ્રભાવે સત્તરે પુત્રો તે જ ભવે મોક્ષે ગયા. 2. શ્રીપાલચરિત્ર : ઉજ્જૈનમાં દેવાધિદેવ શ્રી આદીશ્વરની પાવન પ્રતિમા સમક્ષ મહારાજા શ્રીપાલે શ્રી સિદ્ધચક્રયંત્રની આરાધના કરી અને શ્રી સિદ્ધચક્રનાં નવણજલથી શ્રીપાલ રાજાનો તથા તેમની સાથેનાં સાતસો કોઢીઆઓનો કોઢરોગ નષ્ટ થયો (જે પ્રતિમાજી સમક્ષ આરાધના કરી તે પ્રતિમા આજે મેવાડમાં ધૂળેવાનગરમાં શ્રી કેશરીયાનાથ નામે પ્રસિદ્ધ છે.) ૩. શ્રીપર્ણચરિત્ર: શ્રીલંકા જતાં વચ્ચે ઘુઘવતા સાગરને તરવા માટે રામચન્દ્રજીએ જિનમૂર્તિ સમક્ષ ત્રણ દિવસ સુધી ઉપવાસ સહ ઘ્યાન ધર્યું. અને ત્રીજા ઉપવાસે ધરણેન્દ્રનું આગમન થયું તેમણે પાર્શ્વનાથપ્રભુની પ્રતિમા રામચન્દ્રજીને અર્પણ કરી. કહ્યું છે કે જે પ્રતિમાના પ્રભાવે આખી સેના સાગર તરીને સામે કીનારે પહોંચી ગઈ. 4. હરિવંશ ચરિત્ર : જરાકુમારે છોડેલી જરાવિઘાના નિવારણાર્થે શ્રીકૃષ્ણ મહારાજાએ અઠ્ઠમનો તપ કર્યો, ત્રીજા દિવસે ધરણેન્દ્રદેવે આવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અર્પણ કરી, જેના પ્રક્ષાલજલના પ્રભાવે સમગ્ર સૈન્યની જરા દૂર થઈ. (જે પ્રતિમા આજે શંખેશ્વર પાર્શ્વનાથ નામે શંખેશ્વર તીર્થમાં પૂજાઈ રહી છે.) 5. દાતાસૂત્ર : રાવણે અષ્ટોપગિરિ પર તીર્થંકર ગોત્ર બાંધ્યું. 6. પદ્મચરિત્ર : રાવણે શ્રી શાંતિનાથ પરમાત્માની સમક્ષ રૂક્ષ્મણી વિદ્યાની સાધના આરંભી અને જે સિદ્ધ થઈ. 7. કલ્પસૂત્ર સ્થવિરાવલી : શય્યભવ બ્રાહ્મણોના યજ્ઞ સ્તૂપ નીચે જિનપ્રતિમાજીના દર્શન થતાં જૈન સાધુપણું સ્વીકારી વીરપાટપરંપરાના ૪થા ઉદ્ધારક જાહેર થયા. અભયકુમાર મંત્રીના ગૃહમાં જિનમંદિર હતું. શાલિભદ્ર શ્રેષ્ઠીના ઘરમાં જિનાલય હતું. દમયંતી જંગલમાં ગુફામાં માટીના શ્રી શાંતિનાથસ્વામીની મૂર્તિની પૂજા કરતી હતી. મનોરમા આપત્તિના સમયે પોતાના ગૃહમંદિરમાં જઈ કાઉસ્સગ્ગ કરતી હતી. * ઈતિહાસની આંખે જિનબિંબો 1. ભરત મહારાજાએ ભરાવેલ માણેકનું જિનબિંબ આજે હૈદ્રાબાદમાં માણિકય સ્વામી તરીકે પૂજાય છે. 2. ગત ચોવીસીના નવમા જિનના વારામાં અષાઢી શ્રાવકે ભરાવેલ જિનબિંબ આજે શંખેશ્વરપાર્શ્વનાથ તરીકે શંખેશ્વરમાં પૂજાય છે. ૩. ભરૂચમાં સમડી વિહારમાં તથા મુંબઈ પાસે અગાસી તીર્થમાં આવેલું મુનિસુવ્રતસ્વામીનું જિનબિંબ વીસમા જિનેશ્વરના સમયમાં જ બનેલું છે. 4. રાવણના દૂતો દ્વારા બનાવેલું જિનબિંબ આજે મહારાષ્ટ્ર શીરપુર ગામે અંતરીક્ષપાર્શ્વનાથ સ્વરૂપે પૂજાય છે. 5. બાવીસમા તીર્થંકરના વારામાં ચલાવડી નામના 165 Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકે ૩ જિનબિંબો ભરાવેલ ૧ સ્તંભન પાર્શ્વનાથ કોટી ભવોના પાપોને હરનારી છે. (ખંભાત) ૨ બીજી પ્રતિમા પાટણમાં ૩. ત્રીજી જિનપૂજા અને જિનધર્મને જે કરે છે તેને આલોક પ્રતિમા ચારૂપમાં હાલ વિદ્યમાન છે. પરલોકનાં સુખો, ચક્રવર્તી પદ, વાસુદેવપદ, આ ત્રણેય બિંબો અંદાજે ૫,૮૬,૭૪૪ વર્ષ તીર્થકરપદ, ઈન્દ્ર અને અહમિન્દ્રનાં સુખો પ્રાપ્ત પ્રાચીન છે એમ શીલાલેખ પરથી જણાય છે. થાય છે. અંતે મોક્ષના સુખો પણ તેને હાથવેંતમાં 6. ક્ષત્રિયકુંડ, મહુવા અને નાદિયા (રાજસ્થાન)ના થાય છે. મહાવીરસ્વામીના બિંબો પ્રભુની હયાતીમાં નિર્માણ જિનપ્રતિમાના પૂજન, વંદન અને દર્શનથી ઋષિ થયેલા છે. હત્યાદિ જેવા ઘોર પાપો પણ ભાવવશાત્ ધોવાઈને 7. ઓસીઆનગરના મહાવીર જિનબિંબની પ્રતિષ્ઠા સાફ થઈ જાય છે. પ્રભુના નિર્વાણ પછી ૭૦ વર્ષે કરવામાં જિનપૂજા આપત્તિઓનો, કષ્ટની પરંપરાનો, આવેલ છે. વધ, બંધ અને અકાલ મરણ આદિનો નાશ 8. ભદ્રેશ્વર તીર્થના જિર્ણોદ્ધારમાં જમીનમાંથી કરનારી છે. તામ્રપત્ર મલ્યું, તેમાં વીર નિર્વાણ ર૩માં મંદિરની વિધિપૂર્વક કરાયેલ પરમાત્માનું અણતરી સ્નાત્ર પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. વર્તમાન કાળે પણ ભૂત, પ્રેત, શાકિની, ડાકીની ૭. બીકાનેરના મંદિરમાં અનેક પ્રતિમાઓ ર૪૦૦ વગેરે ઉપદ્રવોને શાંત કરનારું છે. તેમ જ ભયંકર વર્ષથી પણ વધુ પ્રાચીન છે. કક્ષાના અસાધ્ય રોગોનો પણ ક્ષય કરનારું છે. 10. સમ્રાટુ સંપ્રતિએ વીરનિર્વાણબાદ ૨૯૦ વર્ષે જિનપૂજકનો મોક્ષ કયારે ? * સવાલાખ જિનમંદિર બનાવ્યા. ૩૬,૦૦૦ મંદિરોનો જો પથઈ તિસષ્ઠ, જિસંદરાય તણા વિગયદોસ જીર્ણોદ્ધાર કરાવ્યો. સવા કરોડ આરસના જિનબિંબ સો તઈયભવે સિજજઈ, અહવા સત્તકમે જન્મે છે ભરાવ્યા. ૯૫,OOO પંચધાતુના બિંબો ભરાવ્યા, સર્વથા દોષ મુકત બની ચૂકેલા જિનેશ્વર એમાંથી ઘણા બિંબો આજે વિદ્યમાન છે. ઘણા દેવાધિદેવની જે જીવ ત્રણેય સંધ્યાએ પૂજા કરે છે સ્થળે જમીનમાંથી પણ પ્રગટ થઈ રહ્યા છે. તે જીવ ત્રીજા ભવે મોક્ષ પદને પામે છે. અથવા * સુભાષિતોનો મંગલદોષ * જો બહુ કર્મી હોય તો સાતમા/આઠમા ભવે તો જિનપૂજા સર્વ વિઘ્નોનું નિવારણ કરનારી છે. અવશ્ય મોક્ષપદને મેળવે છે. જિનપૂજા જય અને વિજયને કરનારી છે. જિનપૂજા - પરમાત્માના જન્માભિષેક સ્થળ મેરુપર્વત એક લાખ યોજન ઉચો છે. સપાટીથી દશ હજાર યોજન પહોળો છે. જમીનમાં એક હજાર યોજન ઉંડો છે. સપાટી ભદ્રશાલવન, ૫00 યોજન ઊંચે ગયા બાદ નંદનવન, ક૨૫૦૦ યોજન ગયા બાદ અને સોમનસવન ૩૬૦૦૦ જોજન ગયા બાદ પછી પાંડુકવન આવે છે. તેના ઉપર ૧૨ યોજનની ચૂલીકા છે. પાંડુક વનમાં ચારે દિશાઓમાં સ્ફટિકની શિલા છે. મેરુની જે દિશામાં પ્રભુજી જન્મ્યા હોય, તે દિશાની સ્ફટિક શીલા ઉપર સિંહાસન હોય છે. તેના પર સૌધર્મેન્દ્ર બેસી પ્રભુજીને પોતાના ખોળામાં બેસાડે છે, અને બીજા ત્રેસઠ ઈન્દ્રો પણ જન્માભિષેકના સમયે ત્યાં આવી ઉભા રહે છે. For Private &166onal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ 200 ખંડ ૫. હાઇ લાઇટ્સ 1. જિન ભકિત કથા સંગ્રહ 167 હચમચાવી નાખે તેવા 43 કથા પ્રસંગો 2. વિશિષ્ટ આરાધનાઓ, અનુષ્ઠાનો. - 189 સામૂહિક અષ્ટપ્રકારી પૂજ, મહાપૂજ, ચોવીસજિનશ્રેણીતપ આરાધના, સમૂહ આરતિ ! આવાં આયોજનો તમારા શ્રીસંઘમાં કેવી રીતે ગોઠવશો ? 3. જિજ્ઞાસિતમ્ પ્રશ્નો પૂછતા રહો અને જવાબ મેળવતા રહો 4. સેન પ્રશ્ન 207 આજથી 350 વર્ષ પહેલાં પૂ. આ. શ્રી સેનસૂરિ મ. ને પૂછાયેલા પ્રશ્નો અને પૂજયશ્રીએ આપેલા જવાબો. 5. જે રહી ગયું તે 09 આટ આટલી વાતો કર્યા પછી પણ જે વાતો રહી ગઇ તે. 6. ઓપન બુક એકઝામ પ્રશ્નપત્રની સ્ટાઈલ 220 જે જીગર હોય તો પુસ્તક ખુલ્લું રાખીને બે ફિકર જવાબો લખો. અને સીત્તેર ટકા માર્ક લાવી બતાવો. ચેલેજને વધાવી લો! જસ્ટ ટ્રોય! Page #189 -------------------------------------------------------------------------- ________________ જીવાલિકા – વે. મૂ. પૂ. જૈન તી ખરાકર (બિહાર) જે ધરતી પર ઋજુવાલુકા નદીના કિનારે શાલવૃક્ષ નીચે ગોદોહીકા આસને પરમાત્મા મહાવીરદેવે પંચમજ્ઞાન પ્રાપ્ત કર્યું એ કૈવલ્યજ્ઞાન ભૂમિ ઋતુવાલુકા તી Page #190 -------------------------------------------------------------------------- ________________ $ 00000000000000000000000000000000000000000000000009 - જિનભકિત કથા સંગ્રહ Booooooooooooooooooo99999999999999999999999999999998. (1) જનની જણ તો ભકતજન ! મજૂરી કરીને પણ તારી કામના પૂર્ણ કરશે. રૂંધાતા એક બાપના ચાર દીકરામાં નાના બે દીકરાના સ્વરે લુણિગ બોલ્યો, ભાઈ ! પિતાજીના સ્વર્ગવાસ નામ તો જગત આખુંય જાણે છે પણ મોટા પછી આપણે જયારે અર્બુદગિરિની યાત્રાએ ગયેલા દીકરાના નામથી જનતા લગભગ અજાણ રહી છે. ત્યારે વિમલમંત્રીના 'વિમલવસહી' નામના મંદિરમાં સૌથી મોટો દીકરો લણિગ, બીજો માલદેવ. ત્રીજી દર્શન કરતાં મેં મનોમન સંકલ્પ કરેલો કે પ્રભુ ! વસ્તુપાલ અને ચોથો તેજપાલ. શેઠશ્રી આસરાજ આવું વિરાટ જિનાલય બાંધવાનું પુણ્ય તો લલાટમાં આ ચારેય સંતાનોને મૂકીને સ્વર્ગવાસ પામ્યા. કર્મોને દેખાતું નથી પણ મારા નાથ ! સગવડ થશે તો કોઇની શરમ અડતી નથી. પિતાશ્રી આસરાજની આ મંદિરમાં નાનકડો ગોખલો કરાવી એક વિદાય સાથે લક્ષ્મીએ પણ વિદાય લીધી. ગરીબી જિનબિંબની પ્રતિષ્ઠા કરીશ પણ.... પણ લુણિગ વધવા લાગી, રોગો પણ વધવા લાગ્યા, રોગોએ ધ્રુસકે પાટ રડવા લાગ્યો. મુખનાં શબ્દો હવે પહેલાં લુણિગને ભરડામાં લીધો. તાવથી શરીર આંખમાંથી આંસુ બનીને વહેવા લાગ્યા. વસ્તુપાલ શેકાવા લાગ્યું બીમારીના બીછાને પોઢેલા લણિગની એક પલવારમાં જ પરિસ્થિતિનો તાગ પામી ગયા. સેવામાં ભાઇઓ ખડે પગે ઉભા રહેવા લાગ્યા. આંખનાં આંસુ, રૂંધાતો સ્વર, ડચકાં ખાતી નાડી જંગલમાંથી વનૌષધિઓ લાવીને તેના કાઢા અને તૂટતો સ્વાસ જોઇને વસ્તુપાલે લુણિગનો હાથ (ઉકાળો) બનાવી ભાઇને પીવડાવવા લાગ્યા, પણ પwયો અને બોલ્યા, ઓ ભાઇ લુણિગ ! જરા કોઈ ઉપાય કારગત ન નીવડયો. દિવસો વીતવા સ્વસ્થ થઇને સાંભળજે ! આજે ભલે આપણા દિવસ લાગ્યા. લુણિગ ઓગળવા લાગ્યો. એક દિવસ સારા નથી પણ પ્રભુ પર વિશ્વાસ રાખીને તને લુણિગની રકતવાહિનીઓ કંઈક ધીમી પડવા લાગી. વચન આપું છું કે તારા નામથી તારો ભાઈ એક લુણિગનો જીવનદીપ ઝોલાં ખાવા લાગ્યો. ભાઈઓ ભવ્ય જિનાલય આબુની ધરતી પર બંધાવશે. પછી બધા ભેગા મળ્યા અને લુણિગને પૂછવા લાગ્યા. ભલે મારે મજૂર થવું પડે. માથે માટીના તગારા મોટાભાઇ કંઈપણ ઈચ્છા હોય તો વ્યકત કરો. ઉંચકવાં પડે, જે કરવું પડે તે કરીને પણ તારો નિર્ધન સ્થિતિનું અવલોકન કરીને લુણિગ માત્ર મનોરથ પૂર્ણ કરીશ. શતપત્ર કમળની જેમ એટલું જ બોલ્યો કે, મારા પુણ્યાર્થે ત્રણ લાખ લુણિગનાં લોચન પુલકિત બન્યાં. તેણે હાથ જોડયા નવકારનો જાપ કરશો. અને બોલ્યો, ભાઈ તારી ભાવનાની ભાવભરી સજલ નયને વસ્તુપાલ બોલ્યા, મોટાભાઇ ! અનુમોદના કરું છું. હજ બીજુ કંઈક માગો ! આપના અંતરમાં કંઈક "અરિહંતે શરણે પહજજામિ ” એક પદનો ઘોળાતું લાગે છે. આ૫ નિસંકોચ જાહેર કરો. શી ઉચ્ચાર કર્યો અને હંસલાએ પાંખો વીઝી, એક ઈચ્છા છે આપની ? લુણિગની આંખો બોર બોર ફફડાટ સાથે પીજરે ખાલી કરીને લુણિગ પરલોકના જેવડાં આંસુથી ઉભરાવા લાગી. વસ્તપાલ ગળે પ્રવાસે ચાલી નીકળ્યો. ભાઇઓ રડવા લાગ્યા. વળગી પડયા અને બોલ્યા, ભઇલા મારા ! રડ લુણિગ વિનાનો ઘર સંસાર લૂણ વિનાની રસોઈ નહિ ! કહેવું હોય તે કહી નાખ. તારો ભાઈ જેવો ભાસવા લાગ્યો. અંતિમ સંસ્કારની વિધિ 167 WWW.jainelibrary.org Page #191 -------------------------------------------------------------------------- ________________ પતાવીને સહુ ઘરે આવ્યા ભાઈને આપેલા વચનને 2 સ્વામી, કામી અને અનુરાગી : કેમ કરી જલ્દી પૂર્ણ કરવું તેના પ્લાન સહુના મનમાં ! પેલો રાવણ ! મંદોદરીનો સ્વામી, સીતાનો કામી રમવા લાગ્યા.. અને છતાં ય પરમાત્મા જિનેશ્વર દેવનો અનુરાગી! પ્રભુનાં મંદિરનિર્માણની ભાવના ક્ષણે ક્ષણે એકવાર એ અષ્ટાપદ ગિરિરાજ પર ચઢયો. સાથે અશુભ કર્મની નિર્જરા કરાવનારી અને પુણ્યનો બંધ મંદોદરી પ્રમુખ સોળ હજાર રાજરાણીઓ ! ચક્રવર્તી કરાવનારી છે. આ મંદિર મૂર્તિનિમણની ભરતે બિરાજમાન કરેલા ૨૪ તીર્થકરોના જિનબિંબો ભાવનાઓએ કર્મના ચક્કર ફેરવી નાખ્યાં અને સામે એણે ભકિતનો મુજરો માંડયો. મંદોદરીએ જોતજોતામાં નિર્ધન ગણાતા વસ્તુપાલ/તેજપાલ પગે ઘૂઘરા બાંધ્યા અને રાવણે હાથમાં તંબૂરો લીધો ધોળકા નરેશના મંત્રીશ્વર તરીકે સ્થાન પામ્યા અને અને ગીત-સંગીતના સૂર છેડાવા લાગ્યા. લક્ષ્મીજીએ પોતાનો રસ્તો બદલ્યો. ભંડાર ઉભરાવા "કરે મંદોદરી રાણી નાટક, રાવણ તંત બજાવે રે, લાગ્યો. અને ઘર છલકાવા લાગ્યું. પગલે-પગલે રાવણ તંત બજાવે, માદલ વીણા તાલ તંબૂરો, નિધાન પ્રગટ થવા લાગ્યા. માઉન્ટ આબુની વસુંધરા પગરવ ઠમ ઠમકાવે રે, પગરવ ઠમ ઠમકાવે.” પર મંદિરના પાયા ખોદાવા લાગ્યા. શોભનરાજ પ્રભુ ભકિતમાં રાવણ તો એવો ગુમભાન બન્યો શિલ્પકારે પોતાના ૧૫૦૦ કારીગરોને કામે કે વીણા પર ફરતી આંગળીઓનો ખ્યાલ ન રહ્યો લગાડયાં. દરેક કારીગરદીઠ એકેક માણસ સેવા અને એકાએક વીણાનો તાર તૂટયો અને એ કરનારો તથા એકેક માણસ દીવો પકડીને ઉભો ઝબકયો. રે ! સંગીત અટકી જશે તો મંદોદરીનું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. સતત ૩ વર્ષ નૃત્ય બગડી જશે. એના ભાવ પડી જશે, રંગમાં સુધી દિવસ-રાત કામ ચાલ્યું અને અંતે વિ. સં. ભંગ પડશે. એણે પોતાની જાંઘ ચીરી નાખી ૧૨૯૨માં પોતાના ગુરુદેવશ્રીના વરદ્ હસ્તે ભગવાન અંદરથી નસ ખેંચી લીધી. લઘુલાઘવી કળાના શ્રી ઋષભદેવ સ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા બળે તંબુરામાં તે જોડી દીધી. તાલ, સૂર અને કરાવી. મંદિર નિર્માણમાં કુલ ૧૨ કરોડ ૫૩ લાખ સંગીત યથાવત્ ચાલુ ને ચાલુ જ રહ્યાં. કાર્ય એટલી સોનામહોરનો વ્યય કરી વડીલ બંધુની સ્મૃતિમાં ઝડપથી પતાવી દીધું કે નૃત્ય કરતી મંદોદરીને ખ્યાલ જિનાલયનું નામ રાખ્યું 'લુસિગવસહી વર્ષોનાં સુદ્ધા ન આવ્યો કે તંબૂરાનો તાર તૂટયો કયારે વહાણાં વાયાં તોય આજેય એ જિનાલય અડીખમ અને સંધાયો જ્યારે ! આ ઉત્કૃષ્ટ ભકિતના પ્રતાપે ઉભું છે જેની શિલ્પકલાકૃતિઓની ભવ્યતાનો આ રાવણે તે સમયે તીર્થકર નામકર્મનું ઉપાર્જન કર્યું. દુનિયામાં કયાંય જોટો નથી. અજન્ટા, ઈલોરા કે અને બારણે ઉભેલા નાગરાજ ધરણેન્દ્રને પણ કોનાર્કની શિલ્પકળા કૃતિઓ જો આબુની યાત્રા આ આશ્ચર્યચકિત કરી દીધા. કરવા જાય તો શરમાયા વિના રહે નહિ. કાળગંગાના ઘણાં પાણી વહી જશે. મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ અને તેજપાલે પોતાના - ભવપરંપરાઓનો છેડો દેખાવા લાગશે. જીવનકાળ દરમ્યાન કુલ ૫૦૦૦ જિનાલયોનું અને મહાવિદેહ ક્ષેત્રમાં એકદી' એવો ઉગશે કે નિર્માણ કરાવ્યું અને ૧ લાખ જિનબિંબોને રાક્ષસકુલ શિરતાજ રાવણ તીર્થકર બનશે ભરાવ્યા. આવી ભવ્ય ભકિત જાણ્યા બાદ પેલી અને ઓલાં સીતાજી-એમના ગણધર બનશે. કવિતા ગાવાનું મન થઇ જાય છે કે : "જનની જણ તો ભકતજન, કાં દાતા કાં શૂર, [3] દેરાણી-જેઠાણી અને દાસી : : નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર મહામાત્ય શ્રીમાનું વસ્તુપાલ અને તેજપાલની 168 Page #192 -------------------------------------------------------------------------- ________________ બાંધવ બેલડીએ પોતાનાં ધર્મપત્ની શ્રીમતી અછોડા અને સોનાની કટીમેખલા ઉતારવા લાગ્યા. લલિતાદેવી તથા શ્રીમતી અનુપમાદેવીને સાથે લઈને ક્ષણવારમાં બત્રીસ લાખ સોનામહોરનાં એ નવા ગિરનાર તીર્થની યાત્રાએ પ્રસ્થાન કર્યું. સાથે બીજા દાગીના પણ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધાં. સાત લાખ માનવોના સંઘે પણ મંત્રીશ્વર સાથે સગી દેરાણીનો આ ભક્તિભાવ જોઇને પેલી ગિરનાર તીર્થની યાત્રાએ પ્રસ્થાન કર્યું. થોડો સમય જેઠાણી લલિતાદેવીનું દીલ પણ દ્રવી ઊઠયું અને બાદ સકલ શ્રીસંઘ આબાલબ્રહ્મચારી દેવાધિદેવ શ્રી એણે પણ દાગીના ઉતારવા માંડયા. જોતજોતામાં નેમનાથ પ્રભુના ચરણારવિંદમાં પહોંચી ગયો. તેણીએ પણ બત્રીસ લાખ સોનામહોરનાં દાગીના પ્રવેશને દિવસે મહાદેવી અનુપમાનાં શરીર પર પ્રભુચરણે સમર્પિત કર્યા. દેરાણી જેઠાણીએ કરેલી કુલ બત્રીસ લાખ સોનામહોરના દાગીના શોભી આ આભૂષણપૂજાને જોઈ રહેલી પેલી ઘરની દાસી! રહ્યા હતા. જિનપૂજા કરતાં કરતાં અનુપમાના નામ જેનું શોભના ! આ શોભનાનું શરીર પણ અંતરમાં પ્રભુ પ્રત્યે એવા ભાવો જાગ્યા કે એકધડાકે એક લાખ સોનામહોરના દાગીનાથી શોભી રહ્યું શરીરના સર્વ અલંકારો ઉતારી દઈ જલ વડે તેને હતું. પ્રભુભકિતની રમઝટ જોઇને તેનું પણ અંતર શુદ્ધ કરી ભગવાનનાં ખોળે ધરી દીધા. તે જ પીગળી ઉઠયું અને એ બોલી ઉઠી, રે ! શેઠાણીઓ! સમયે એક કરોડ પુષ્પોથી પરમાત્માની પૂજા કરીને તમને ઘરેણાંની નથી પડી તો મારે પણ આ ઘરેણાં બહાર નીકળેલા શ્રીમાનું તેજપાલે આવી ભકિતથી નથી ખપતાં. ખોળો ભરીને ઘરેણાં તેણે પ્રભુચરણે ખુશ થઈ બત્રીસ લાખ સોનામહોર ખર્ચને સમર્પિત કર્યા. અનુપમાને બધા જ અલંકારો નવા ઘડાવી આપવાનું મંદિરના એક ખૂણે ઉભા રહીને આ ભકિત વચન આપ્યું. ટૂંક સમયમાં જ સર્વ અલંકારો ઘડાવી જઇ રહેલા પેલા ધાઈદેવ-શ્રાવક જેઓ દેવગિરિથી આપ્યા. સાવ નિરાલંકાર બનેલાં અનુપમા પુનઃ જાત્રાએ આવ્યા છે. અલંકારપૂજાની આ હરીફાઈ સાલંકાર બનીને શોભવા લાગ્યા. જોઈને તેમનાથી પણ રહેવાયું નહિ અને તેમણે ગિરનારની યાત્રા પૂર્ણ કરીને સહુ યુગાદિદેવ પણ હીરા, મોતી, માણેક, પરવાલા અને સોનાનાં ભગવાન શ્રી આદિનાથના દર્શન કરવા શત્રુંજય ફૂલો જે કંઈ પાસે હતું તેના વડે પ્રભુની આંગી તરફ ચાલી નીકળ્યાં. રામાનુગ્રામ પાદવિહાર કરતાં રચી અને પછી નવ લાખ ચંપાના ફૂલોથી પ્રભુની કરતાં એક દિવસે સહુ પાલીતાણા નગરમાં આવી પુષ્પ-પૂજા કરી ! પહોંચ્યાં. પ્રભાતે ગિરિરાજ પર આરોહણ કર્યું. વાહ ! અનુપમા ! વાહ ! શાબાશ ! ધન્ય છે સહુએ સ્નાન કરીને પૂજનદ્રવ્યોના થાળ હાથમાં તને ! તું ઘરેણાં ઉતારી પણ શકે અને બીજાનાં લીધા. સહુ રંગમંડપમાં આવી પહોંચ્યાં. જયારે ઉતરાવી પણ શકે ! વાહ ! લલિતાદેવી! વાહ પૂજાનો સમય થયો ત્યારે મહાદેવી અનુપમાનું અંતર દેરાણીનાં પગલે ચાલીને તમે પણ કમાલ કરી ઝાલ્યું રહી ન શકયું. પ્રભુ ! ઓ પ્રભુ ! નાથ ! નાખી ! ઓ દાસી શોભના ! તારા દિલને પણ ઓ નાથ ! કહે તો ખરો કે તારાથી આ દુનિયામાં નમસ્કાર છે ! તારું આ સર્મપણ સદા સ્મરણમાં શું વધારે છે ? મારા વ્હાલા ! તું જ મારા માટે રહેશે. સર્વસ્વ છે ! મારું જે કાંઈ છે તે તારું જ છે ઓ મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ ! તમને અનુપમા આવું કશુંક બોલતા ગયાં અને ધડાધડ પણ ધન્ય છે હોં પ્રિયતમાઓ લાખોનાં ઘરેણાં ગળાના હાર, સોનાની ચેઈનો, લૉકેટો, એરીગો, ન્યોછાવર કરે તોય તમે તેમને ધધડાવો નહિ, બંગડીઓ, સોનાનાં પાટલા, કડા-કુંડલ, છડા, છણકો કરો નહિ, મોં મચકોડો નહિ. અને ઉલ્ટા For Pri169 Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ આનંદ પામો. પ્રભુ હૈયે ન વસ્યા હોય તો આવી પધારવાનું અત્યારથી જ આમંત્રણ આપું છું. ઉદારતા તમારા હૈયે આવે પણ કયાંથી ? વંદન વહેલાસર પધારજે ! પણ ભાઈ ! તારા કપડાંના અને નમન છે. તમારા સહુનાં એ ભક્તિભર્યા ઠેકાણા નથી. ધંધા-પાણી તો કશા કરતો નથી. હૃદયોને ! અને દીલાવર દીલોને ! પછી મંદિર શી રીતે બાંધીશ ? બહેન ! હજાર (અનુપમા, લલિતા અને શોભનાએ જેટલી હાથનો ધણી માથે બેઠો છે, ફીકર ન કર સૌ કિંમતના અલંકારો ભગવાનને ચડાવી દીધા તેથી સારાં વાનાં થઈ રહેશે. ભાઇ/બહેન છૂટાં પડયા. સવાઇ કિંમતનાં ઘરેણાં વસ્તુપાલ મંત્રીએ સહુને બહેન ઘરે ગઈ અને ભાઈ ઉપાશ્રયે ગયો. ગુરુદેવને પુનઃ ઘડાવી આપ્યાં.) વાત કરી કે ગાંઠ વાળીને આવ્યો છું. ઉપાય દર્શાવો. ગુરુદેવે કહ્યું કે, પાસિલ ! શ્રી નેમિનાથ 4 રાજવિહારમાં સર્જાયેલો રેકોર્ડ: સ્વામીની અધિષ્ઠાયિકા, આરાસણની અંબિકા પાટણની પાવન વસુંધરા પર પ્રવચન કરી દેવીની ઉપાસના કર ! તારું કાર્ય સિદ્ધ થશે ! રહેલા આચાર્યદેવ શ્રીમદ્વિજય વાદીદેવસૂરીશ્વરજી માસિલ આરાસણ જઇને અંબિકાની ઉપાસનામાં મહારાજાએ ફરમાવ્યું કે, હે ! સોલંકીવંશશિરતાજ બેસી ગયો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સિદ્ધરાજ જયસિંહ ! જે પુણ્યાત્માઓ જિનાલયને સાત, આઠ, નવ ઉપવાસ થયાં પણ દેવી પ્રગટ છે. તે તીર્થકરપદ યા ગણધરપદને પામે થયાં નહિ. પાસિલનો પાકો નિર્ધાર હતો કે હું છે. અનંતકાળ સુધી મોક્ષલક્ષ્મીને ભોગવનારા થાય પાતયામિ કાર્ય સાધયામિ !" દસમો દિવસ ઉગ્યો. છે. પૂજયશ્રીની વાત સાંભળીને સમ્રાટ સિદ્ધરાજે સાક્ષાત અંબિકાદેવી હાજર થયાં અને કહ્યું પાસિલ! વિ.સ. ૧૧૮૩માં ૮૫ ઈચની શ્રી ઋષભદેવ માગ માગે તે આપું ! પાસિલ બોલ્યો, મા ! કશું ભગવાનની પ્રતિમા ભરાવી, રાજવિહાર નામના જ ન જોઇએ. માત્ર રાજવિહાર જેવું મંદિર બાંધી વિશાળ જિનાલયમાં તેની પ્રતિષ્ઠા કરી. એક દિવસ શકું તેટલું ધન આપો. આ વિરાટ મંદિરમાં ચીંથરેહાલ દેખાતો પાસિલ અંબિકાદેવીએ એક સુવર્ણની ખાણ દર્શાવતાં કહ્યું નામનો એક ગરીબ શ્રાવક આવ્યો અને આવી કે, આ ખાણમાંથી તારે જોઇશે તેટલું સોનું મળી ભવ્ય પ્રતિમાને જોઈને આશ્ચર્ય પામ્યો. આનંદથી રહેશે. એટલું કહીને દેવી અંતર્બાન થયાં. પછી તેનું હૈયું નાચી ઉઠયું. પુષ્પોના પૂંજ ભરીને તે સતત ૪૮ કલાક સુધી ભૂમિનું ખોદકામ કર્યું અને પ્રભુને પૂજવા લાગ્યો. તે વખતે નવ્વાણું લાખ ખાણના મધ્યભાગમાં રહેલું સોનું પાસિલે બહાર દ્રવ્યના માલીક ગણાતા છાડાશેઠની બાળવિધવા કાઢયું. જેનું પ્રમાણ કુલ પીસ્તાલીશ હજાર મણ પુત્રી હસુમતી પણ મંદિરમાં ચૈત્યવંદન કરી રહી થયું. તેમાંથી તેણે પ્રતિમા અને પ્રાસાદનું નિર્માણ હતી. પાસિલને પૂજા કરતો જોઈને હસુમતીએ કરાવ્યું. વિજય વાદીદેવસૂરીશ્વરજી મહારાજાના મજાક કરતાં કહ્યું, કેમ ? પાસિલભાઇ ! શું તમે વરદ હસ્તે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો આવી પ્રતિમા ભરાવાના છો ? હસુમતીના શબ્દોને અને પોતાની ધર્મની બહેન ગણાતી હસુમતીને શુકન માનીને ખેસના છેડે શકનની ગાંઠ બાંધતો મહોત્સવ પર તેડાવી-વસ્ત્રો, અલંકારો આપને પાસિલ બોલ્યો. બહેન ! આ શકન ગાંઠ વાળીને બહેનનો સત્કાર કર્યો, ખૂબ ખૂબ અનુમોદના કરતાં તને વચન આપું છું કે આવું બિંબ ન ભરાવું, પાસિલ બોલ્યો, ધન્ય છે ભગિની તને ! તારા મંદિર ન બંધાવું અને તારા હાથે પ્રતિષ્ઠા ન કરાવું શબ્દોએ મને ચાનક લગાડી દીધી. અને હું આ તો બહેન આ તારો ભાઈ નહિ. પ્રતિષ્ઠામહોત્સવમાં કાર્ય કરી શક્યો. ચાલ હવે પ્રભુની પ્રતિષ્ઠા પણ _170. Page #194 -------------------------------------------------------------------------- ________________ આપણે સાથે મળીને જ કરીશું. ભાઈ/બહેને ભેગાં દેરાં બનાવો તેવા શ્રીમંત છો એમ કહીને મોકલ્યા મળીને ભગવંતને ગાદીનશીન કર્યા. પ્રતિષ્ઠા બાદ છે, હવે આપ વિચારી લો, શું જવાબ આપવો બહેને કહ્યું કે, વીરા મારા ! આ જિનાલયના છે ? ધનસાર કહે, જો આપણી પાસે ધન તો રંગમંડપનું જે કાર્ય બાકી રહ્યું છે. તેનો લાભ તું નથી પણ તારાં ઘરેણાં પડયાં છે. જો તું રાજી મને આપ. ભાઇએ ઉદારતાપૂર્વક તે લાભ બહેનને હોય તો ઘરેણાં વેચી મારીને આપણા ઘરની બાજુમાં આપ્યો અને છાડા શેઠની આ વિધવા દીકરીએ રહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીએ ! પળનોય નવ લાખ સોનામહોરોનો વ્યય કરીને મેઘનાદ વિલંબ કર્યા વિના ધનવતીએ પોતાના અલંકારો મંડપનું નિર્માણ પૂર્ણ કરાવ્યું. ધર્મની પણ બહેન ઉતારીને આપી દીધા. શિલ્પીઓને કાર્ય શરૂ મળો તો આવી જ મળજો ! કરવાનો ઑર્ડર અપાઇ ગયો. ટૂંક સમયમાં જિનાલય તૈયાર થઈ ગયું. પ્રતિષ્ઠામહોત્સવનાં ખર્ચ 5 કાલીની જબાનનો પ્રભાવ : માટે ધનસાર પરદેશ ધન કમાવા ચાલી નીકળ્યો. રાજગૃહી નગરીમાં સગા બે ભાઇઓ વસતા રસ્તામાં એક યોગી મળ્યો. તે એક ગુફામાં લઈ હતાં. એક હતો ધનસાર અને બીજો હતો ગુણસાર. ગયો. ખૂબ ખૂબ ઉડે અંધકારમાં પ્રવેશ કર્યા બાદ બન્નેની પત્નીનાં નામ હતાં ધનવતી અને કાલી. એક સુવર્ણ સમાન પ્રકાશિત રૂમ દેખાયો. જેમાં કાલી બહારથી ઉજળી હતી પણ અંદરથી કાળી સોનાના ઝૂલા પર મહાનલ નામના ઈન્દ્ર હતી. એણે પતિના કાન ભંભેરીને પોતાના જેઠ મહારાજાને જોયા. ઈન્દ્ર ધનસારને આવકાર આપતા ધનસારને ઘર બહાર કઢાવ્યો. ધનસારે નવું ઘર કહ્યું, આવ ભાઇ ! આવ ! તું જ મારો ખરેખરો લીધું, પણ ભાગ્ય પરવારી ગયું હોવાથી સાવ ભાઈ છે. તે જે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે તે નિર્ધન થઇ ગયો. છતાં એણે પરમાત્માની મંદિર તો પૂર્વભવે મેં જ બનાવ્યું હતું. હું ત્યારે પૂજાભકિત તો ચાલુ જ રાખી હતી. ત્યારે નાના રાજગૃહીનો જિનદાસ નામનો વેપારી હતો. પ્રભુ ભાઇને ત્યાં દિનપ્રતિદિન લક્ષ્મી વધવા જ લાગી. ભકિતના પ્રભાવે હું વ્યંતરેન્દ્ર થયો છું. કાળના કાલીના અંતરમાં ઈર્ષ્યા અને અભિમાન પણ વધવા ઝપાટામાં જીર્ણ થઈ ગયેલા મારા મંદિરને તે પુનઃ લાગ્યાં. એકવાર મંદિર બંધાવે તેવા શેઠની શોધમાં સજીવન કર્યું છે, તે બદલ આ રત્નોની પોટલી નીકળેલા કોક શિલ્પીઓ પેલી કાલીના ઘેર પહોંચી તને ભેટ ધરું છું. આટલું કહીને ઈન્દ્ર રત્નોની ગયા. કાલીને કહ્યું કે, તમારે ત્યાં અગણિત લક્ષ્મી પોટલી હાથમાં આપીને એક જ મિનિટમાં દેવે છે. આપ મંદિર બંધાવો. ત્યારે ઈર્ષાથી ખદબદતી ધનસારને ઉપાડીને પોતાનાં ઘરઆંગણે મૂકી દીધો. કાલીએ મશ્કરી કરતાં જવાબ આપ્યો કે અમારી ધનસારે દેવે આપેલાં રત્નોમાંથી પ્રતિષ્ઠામહોત્સવ તો એટલી શક્તિ નથી પણ અમારા જેઠ ધનસાર ઉજવ્યો અને પહેરામણીના અવસરે કાલીને તેડાવીને ઘણા જ શ્રીમંત છે. તેમને મળો. એ મોટાંમોટાં રત્નોથી જડેલી સુવર્ણની જીભ ભેટ આપી. શ્રી દેરાં બંધાવે તેવા છે. અજાણ શિલ્પીઓ ધનસારના સંઘના લોકોએ પૂછયું કે, આ આડું બોલનારી ઘરે આવ્યા. ધનવતીએ તેમને આવકાર્યા, જમાડયા કાલીને રત્નજડિત સુવર્ણ જીદ્વાની ભેટ શા અને પતિ દુકાનેથી આવે ત્યાં સુધી રોકી રાખ્યા. માટે ? ત્યારે ધનસારે કહ્યું, જો કાલી ન હોત તો બપોરે જમવાનો સમય થતાં ધનસાર ઘરે આવ્યા. હું જીર્ણોદ્ધારનું કાર્ય જ કરી ન શક્યો હોત. બધો પત્નીએ કહ્યું કે, મારી દેરાણી કાલીએ આપની પુણ્ય પ્રભાવ કાલીની જબાનનો છે, માટે સોનાની પાસે આ શિલ્પીઓને મોકલ્યા છે. આપ, મોટાં જીભ ભેટ ! A 171 Page #195 -------------------------------------------------------------------------- ________________ 16 સમ્રાટ્ સિદ્ધરાજ અને દંડનાયક સાજન : જીર્ણોદ્વારના ઈતિહાસમાં અંકાઇ ગયેલા પેલા સાજન મંત્રી ! પાટણ નરેશ સિદ્ધરાજે જેમને દંડનાયક નીમેલા. સૌરાષ્ટ્રની ધરતી પર કર ઉઘરાવા મોકલેલા. એકવાર દંડનાયક સાજન ગિરિવર ગિરનારની યાત્રાએ ગયા. વીજકડાકાથી ફાટી ગયેલા કાષ્ટ મંદિરને જોઈને એમનું દીલ દ્રવી ઉઠયું. તત્કાલ જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરાવ્યું અને લાગટ ૩ વર્ષના કરપેટે ઉઘરાવેલી રાજયની બધી રકમ જીર્ણોદ્ધારમાં લગાડી દીધી. કોક ઈર્ષ્યાળુએ સમ્રાટ્ સિદ્ધરાજ પાસે જઇને ચાડી ખાધી. ગીન્નાયેલા સિદ્ધરાજ તત્કાળ સૌરાષ્ટ્ર જવા રવાના થયા. વચ્ચે સોમનાથ મહાદેવનાં દર્શન કરીને તે ગિરનારની તળેટીમાં આવેલા વંથલી ગામે પહોંચ્યા, ત્યારે મંત્રી સાજન તેમનું સ્વાગત કરવા સામે આવ્યા, પણ રાજાએ મોં ફે૨વી નાખ્યું. તેથી સાજન સમજી ગયો કે, દાળમાં કંઇક કાળું છે. રાજયની ૨કમ જીર્ણોદ્ધારમાં વપરાઇ ગઇ છે. તેથી મહારાજાનું મન ખિન્ન થઇ ગયું છે. ખેર ! કોઈ વાંધો નહિ, એનો પણ રસ્તો નીકળશે. સાજને વંથલીના આગેવાન શેઠીયા પાસે જઇને સઘળી વિગત જણાવી એ આગેવાને પોતાની કુલ સાડા બાર કરોડ સોનામહોરો આપી દીધી અને પહાડ પર મોકલી આપી. બીજે દિવસે સિદ્ધરાજ જયસિંહ ગિરનારની યાત્રાએ પધાર્યા. ગગનચુંબી, વિરાટ, વિશાળ અને ધવલ શિખરોને જોઇને સિદ્ધરાજનાં મુખમાંથી શબ્દો સરી પડયા કે, ધન્ય છે તેની માતાને કે જેણે આવા મંદિરનું નિર્માણ કરાવ્યું ! પાછળ ઉભેલા સાજન મંત્રી તરત જ બોલ્યા, ધન્ય છે માતા મીનળ દેવીને જેણે પુત્ર સિદ્ધરાજ જેવા પુત્રરત્નને જન્મ આપ્યો ! વળીને જોયું ત્યારે સાજન દડનાયકે ૧૨ા કરોડ સોનામહોરોથી ઉભરાતાં થાળ દેખાડતાં કહ્યું મહારાજ ! જોઇ લો આ સોનામહોર અને જોઇ લો આ જિનાલય. જે પસંદ પડે તે રાખી લો. આપના દ્રવ્યે મેં જીર્ણોદ્ધાર કરાવી લીધો છે. આપની કીર્તિને ચાર ચાંદ લગાવી દીધા છે. તેમ છતાં કદાચ આપને આ પુણ્ય ન ખપતું હોય અને ધન જોઇતું હોય તો સંઘના આગેવાનોએ આ રકમ પણ જમા રાખી છે. જે જોઇએ તે ઉઠાવો ! પુણ્યભૂખ્યો સિદ્ધરાજ દ્રવી પડયો અને બોલ્યો. ધન્ય છે ! ધન્ય છે ! મારા દંડનાયક સાજન ! તને ધન્ય છે ! આવો જીર્ણોદ્ધારનો લાભ આપીને તેં મારા જીવતરને પણ ધન્ય બનાવ્યું છે ! સાજન ! પુણ્યનો બંધ કરાવતા પ્રાસાદને સ્વીકારું છું અને પૈસાને જતાં કરું છું. સહુએ સાથે મળીને જયઘોષ કર્યો, "બોલો, આબાલબ્રહ્મચારી, ભગવાન નેમનાથકી જય.” ખુશ થયેલા સિદ્ધરાજે ૧૨ ગામ મંદિરના નિભાવ માટે ભેટ આપ્યાં. અને ખુશ થયેલા સાજન મંત્રીએ ૧૨ યોજનની (૧૨૦ કી. મી.) વિરાટ આગેવાન શ્રેષ્ઠીએ આપેલી પેલી સાડા બાર કરોડ સોનામહોર ઘરે પાછી લઇ જવાને બદલે એ જ દ્રવ્યમાંથી વંથલી ગામે બીજા ચાર નૂતન જિનાલયોનું નિર્માણ કરાવ્યું. 7 ભરવાડ અને ભગવાન : જંગલમાં ધોધમાર વરસાદ પડયો. ભેખડ ફાટી અને અંદરથી રત્નસમાન જિનબિંબ પ્રગટ થયું. ઢોરને ચારો ચરાવતાં પેલા દેવપાલ ભરવાડે આ ભગવાનને જોયા. ખુશ ખુશ થઇ ગયો. પ્રભુ ! આપ મારા માટે જ પ્રગટ થયા છો. આપનો આવાં વચનો સાંભળીને સિદ્ધરાજે જયારે પાછું ઉપકાર માનું તેટલો ઓછો છે. જંગલમાંથી ધજા બનાવીને એક છેડો ગિરનારના શિખરે બાંઘ્યો અને બીજો છેડો સિદ્ધાચલતીર્થરાજના દાદાનાં શિખરે બાંધ્યો. For Private & 172 al Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ વાંસ-ઘાસ અને છાણ ભેગું કરી એક કુટીર બનાવી ઝરૂખામાં બેઠી હતી. પેલો ભીલ રસ્તેથી પસાર અંદર ભગવાનને બિરાજિત કર્યા અને પ્રતિજ્ઞા કરી થઈ રહ્યો હતો. રાજપુત્રીની નજર તેના ઉપર કે, હે પ્રભુ ! હવેથી રોજ જયાં સુધી તારી પૂજા પડી અને તેણીને જાતિસ્મરણશાન ઉત્પન્ન થયું. ન કરું ત્યાં સુધી અન્ન-પાણી લઉ નહિ. સમય ભૂતકાલીન પતિને તેડાવીને ઉપદેશ આપ્યો. પસાર થતો રહ્યો. પૂજા રોજેરોજ ચાલુ રહી. એક પૂર્વભવનું સ્વરૂપ સમજાવ્યું અને જિનપૂજામાં સ્થિર વાર અતિવૃષ્ટિ થઇ. નદીનાં નીર બેય કાંઠે વહેવા કર્યો. રાજપુત્રી અંતે સ્વર્ગે ગઈ અને ભીલ પણ લાગ્યાં. દેવપાલ સામે કિનારે જઈ ન શક્યો. સતત આત્મકલ્યાણ સાધી ગયો. સાત દિવસ સુધી અન્નપાણીનો ત્યાગ કરીને પ્રભુને [9] પંચતીર્થની યાત્રા : છે ? યાદ કરતો બેસી રહ્યો. આઠમે દિવસે નદીનાં પૂર ઓસરી ગયાં અને દેવપાલ દોડીને સામે કિનારે સૂરિસમ્રાટ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પહોંચી ગયો. પ્રભુના ચરણે નમીને ખૂબ રોયો, બપ્પભટ્ટસૂરીશ્વરજી મહારાજા આકાશગામીની નાહ્યો, ધોયો અને ફૂલો લાવીને અપાર આનંદ વિદ્યાના બળે રોજ પાંચ તીર્થોની ચૈત્ય પરિપાટી સાથે પ્રભુની પૂજા કરવા લાગ્યો. તેની આ ભકિત કરતા હતા. આકાશગામીની વિદ્યા વડે સૌ પ્રથમ જોઈને શાસન દેવી સંતુષ્ટ થયાં. દેવપાલને કહ્યું, તેઓ (1) સિદ્ધાચલ તીર્થે જતા. પછી (2) ગિરનાર માગ, માગ, માગે તે આપું. દેવપાલે એક નગરનું તીર્થે પધારતા. ત્યાંથી (3) ભરૂચમાં મુનિસુવ્રત રાજય માગ્યું અને દેવીજીએ કહ્યું, તથાડતું ! સ્વામીના દર્શને જતા ત્યાંથી (4) મથુરામાં શ્રી આજથી સાતમે દિવસે તું નગરનો રાજા થઇશ ! સુપાર્શ્વનાથ ભગવાનના દર્શને જતા અને ત્યાંથી ત્યારબાદ દેવપાલે ઘરે જઈને પારણું કર્યું. બરાબર (5) ગ્વાલિયર (ગોપાલગિરિ)નાં જિનાલયો જુહારીને સાતમા દિવસે હાથીએ તેના મસ્તક પર કળશ મૂળ સ્થાને પાછા ફરતા અને તે પછી જ ઢોળ્યો. અને એક અનાથ બનેલા રાજયનો તે રાજા આહાર-પાણીને ગ્રહણ કરતા હતા. બન્યો. પ્રભુભકિતમાં લાવજજીવ મસ્ત બનીને સ્વર્ગે [10] દેવદ્રવ્ય સાથે ચેડાં ન કરો : છે. આ ગયો. ત્યાંથી આવીને દેવપાલ દેવાધિદેવ બનશે. - ઈન્દ્રપુર નગરમાં દેવસેન શેઠ વસતા હતા. એ 8ભીલડી ભાવે ભજે ભગવાન ! જ ગામમાં ધનસેન નામના રબારીની એક ઊંટડી એક જંગલમાં ભીલ અને ભીલડી પોતાનું જીવન દરરોજ દેવસેન શેઠના ઘરઆંગણે આવીને ઉભી જીવતાં હતાં. એક દિવસે જૈન મુનિનો સમાગમ રહેતી. પેલો રબારી બીચારો તેને રોજ મારીમારીને થયો. મુનિશ્રીએ જિનપૂજાનો મહિમા સમજાવ્યો, ઘેર પાછી લઈ જતો, પણ જેવો લાગ મળે કે ભીલડીનું અંતર ઓવારી ગયું. ભીલડી જંગલમાં તરત જ પેલી ઊંટડી ટોળામાંથી ભાગી છૂટતી અને રહેલા જિનાલયમાં રોજ ભગવાન ઋષભદેવની દેવસેનને ત્યાં આવીને ઉભી રહી જતી. પૂજા કરવા લાગી. પેલો ભીલ પતિ તેને ટોકવા રોજની આ માથાફોડ જોઈને અંતે શેઠે રબારીને લાગ્યો. અલી ! આ તો વાણીયાના દેવ છે. આપણે ઉચિત મૂલ્ય આપીને ઊંટડીને ખરીદી લીધી. પૂજવાની શી જરૂર છે ? ડાહી થા અને આ ધંધો એકવાર ધર્મઘોષસૂરીશ્વરને શેઠે પૂછયું કે, ગુરુદેવ! બંધ કર. પણ ભીલડી ન માની. સમય જતાં કાળ આ ઊંટડીને અમારી પર આટલો પ્રેમ શા કારણે કરીને ભીલડી પાસેનાં નગરમાં રાજપુત્રી રૂપે છે? પૂજયશ્રીએ કહ્યું -- દેવસેન ! જરા સ્વસ્થ જન્મી, યૌવનવયમાં આવી. એકવાર મહેલના થઈને સાંભળ ! એ ઊંટડી બીજી કોઈ નહિ પણ For Private Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ છે, થોડા સમય પૂર્વે સ્વર્ગવાસ પામેલી તારી માતા છે. ભાન ભૂલેલા આ શ્રાવકને કેટલો સમય વીતી ગયો એણે પોતાના જીવનમાં એક ગંભીર ભૂલ કરેલી તે તેનું પણ ભાન રહ્યું નહિ. જયારે તે બહાર નીકળ્યો પાપના ઉદયે તેને તિર્યંચગતિ મળી છે. ત્યારે રાત પૂરી થઈ ગઈ હતી. અને પ્રભાતનો દેવસેન ! તારી માતા દેવમંદિરે રોજ દીવો પ્રકાશ સર્વત્ર ફેલાઈ ચૂક્યો હતો. પેટાવતી અને પછી એ દીવાના પ્રકાશમાં પોતાનાં હોલ નાઈટ પ્રભુભકિતની રમઝટ બોલાવતા ઘરનાં કામ કરતી. કયારેક દશાંગ ધૂપ માટે મંદિરમાં દીક્ષાર્થી ગંધાર ! તને અમારા લાખ લાખ સળગતા કોલસા વડે પોતાનો ચૂલો ચેતાવતી. આ વંદન છે. દેવદ્રવ્યના ઉપભોગના પાપે તેને ઊંટડીનો ભવ . 12] રાણી પ્રભાવતી : મળ્યો છે. પૂર્વભવીય સ્નેહના કારણે તારા ઘરનું આંગણું છોડતી નથી. ઓલી પ્રભાવતી રાણી ! સ્નાન કરી, કૌતુક રે ! દેવદ્રવ્યની સાથે કરેલી નાનકડી પણ રમત મંગલને કરી, ઉજજવલ વસ્ત્રો પહેરી હંમેશાં કેવી દુર્ગતિમાં ધકેલી દે છે. તેની નોંધ સહુએ આઠમ-ચૌદશે પ્રભુ પ્રત્યેના ભકિતરાગથી પ્રભુની લેવી જરૂરી છે. પ્રતિમા સમક્ષ ગીત/નૃત્ય નાટકાદિ કરતી અને રાજા, Ti1| દીક્ષાથી ગંધાર : રાણીના નૃત્યાનુસાર મૃદંગ બજાવતા. ધન્ય છે ! સજોડે પ્રભુ ભકિતની રસલહાણ માણતાં દંપતીને! એ શ્રાવકનું નામ હતું ગંધાર ! જેનું નામ નિશીથસૂત્રમાં ગવાયું છે. એને પ્રવ્રજયા લેવાની [13] રાણી કુંતલા ઃ છે. આ ભાવના પ્રગટ થઇ. ચારિત્ર લીધા બાદ કલ્યાણક એ હતી રાણી કુંતલા ! રોજ પરમાત્માની પૂજા ભૂમિઓની યાત્રા કરવામાં ઘણી મુશ્કેલીઓ પડશે કરનારી પણ ઈર્ષ્યાથી ભરેલી ! એ પોતાની શોકય માટે ગુર્વાજ્ઞા મેળવીને દીક્ષા લીધા પહેલાં જ રાણીઓ વડે થતી પૂજા જોઈને સતત જલ્યા કરતી. કલ્યાણક ભૂમિની યાત્રા કરવા એ પગપાળા ઈર્ષ્યાના પાપે મરીને કૂતરીનો અવતાર પામી, બીજી નીકળી પડયો. સમેતશિખરજીના માર્ગે આગળ રાણીઓ જયારે જિનાલયે જતી ત્યારે તે ખૂબ વધતાં રસ્તામાં એક મુનિવરનો સમાગમ થયો. ભસતી અને ઈર્ષ્યા કરતી. જ્ઞાનીના વચને કૂતરીનો એમને વંદનાદિ કરીને ગંધારે પૂછયું, ભગવદ્ ! પૂર્વભવ જાણી રાણીઓ તેને ખાવા આપવા લાગી કયાંથી પધારવું થયું ? ત્યારે મુનિશ્રીએ કહ્યું કે, અને રોજ કહેવા લાગી, રે ! રે ! કુંતલા ! તે વૈતાઢયગિરિની ગુફામાં ચોવીશ તીર્થ કરોના ફોગટ ઈર્ષ્યા કરીને પ્રભુપૂજા ગુમાવી દીધી ! કુંતલા રત્નબિંબોના દર્શન/વંદન કરીને આવી રહ્યો છું. ઈર્ષાના પાપે તું કૂતરીનો અવતાર પામી. રહેવા વૈતાઢયગિરિનાં રત્નબિંબોનું વર્ણન સાંભળતાં ગંધાર દે ! રહેવા દે ! કુંતલા ! હવે આ ઈર્ષ્યા રહેવા શ્રાવકને પણ ત્યાં જવાની ઈચ્છા થઈ. તપના દે! આવાં વચનો સાંભળી કૂતરીને જાતિસ્મરણ જ્ઞાન પ્રભાવે દેવતાની સહાય મેળવીને સાંજના સમયે થયું. જીવનનો ટર્નીંગ પોઈન્ટ આવી ગયો. એણે વૈતાઢયગિરિની ગુફામાં પ્રવેશ કર્યો. અંધકારની વચ્ચે પશ્ચાત્તાપ કર્યો અને અનશન વ્રત સ્વીકાર્યું. મરીને ચમકી રહેલાં ચોવીશ રત્નમય જિનબિંબોને જોઇને વૈમાનિક દેવગતિને પામી. ગંધારના હર્ષનો પાર ન રહ્યો. એ એક પછી એક . સ્તુતિ, સ્તવન, સ્તોત્ર લલકારતો ગયો અને પ્રભુની [14] ફૂપ દષ્ટાંત ઃ ભાવપૂજા કરતો રહ્યો. ભગવાનની ભાવપૂજામાં એ માણસ ખૂબ તરસ્યો થયો હતો. શરીરે 174 Page #198 -------------------------------------------------------------------------- ________________ પસીનો છૂટી રહ્યો હતો. ગળું પાણી વિના ટૂંપાઈ હાઇજંપ લગાવતાં તે બોલ્યો સવા કરોડ ! આવો રહ્યું હતું, શરીર લથડી રહ્યું હતું. એને જલપાન આંકડો સાંભળતાં જ સહુના કાન ચોકન્ના થઈ કરવું હતું. પણ કયાંય પાણી દેખાતું ન હતું. છેવટે ગયા અને બધાના ડોળા મેલાંઘેલાં લૂગડે ઉભેલા એણે કોદાળો હાથમાં લીધો અને ભરબપોરે તે જગડ સામે ચકરાવા લાગ્યા. કુમારપાલ રાજાએ - જમીન ખોદવા લાગ્યો. જેમ જેમ ખોદકામ કરતો મંત્રીઓને ઈશારો કર્યો કે, જરા ચકાસી લેજો, ગયો. તેમ તેમ તેની તરસ વધતી ગઈ. ગળું વધુ પણ એટલામાં જગડ સભામાં હાજર થયો અને ને વધુ ટૂંપાતું ગયું. શરીર પર પસીનો વધતો ખેસનાં છેડે બાંધેલું સવાકરોડ રૂપીયાનું માણિકય ગયો. બધી જ રીતે તેની તકલીફો વધી રહી. એક કાઢીને કુમારપાલ રાજાનાં હાથમાં અર્પણ કર્યું. આગંતુકે પૂછયું, હે પિપાસુ ! તું તરસ્યો તો છે જ તેજોમય માણિજ્યને જોતાં કમારપાલે પૂછયું, જગડ અને પાછી તૃષા વધે તેવી જ મજૂરી શા માટે કરી આવી અદ્દભુત ચીજ કયાંથી લાવ્યો ? મહારાજા ! રહ્યો છે? તે બોલ્યો ભઇલા ! તને ખબર નથી. મારા પિતાશ્રીએ દરિયાપાર જઈને ધંધો ખેડયો, આ મહેનત કર્યા પછી જે પાણી પ્રગટ થશે તેનાથી ખૂબ ખૂબ ધન કમાયા અને જયારે પાછા ફર્યા તૃષા મટી જવાની છે. ગળે ટૂંપાતું બંધ થઈ જવાનું ત્યારે દેશાંતર કરવામાં થયેલી વિરાધનાથી તેમની છે અને સ્નાન કરવાથી પસીનો પણ સાફ થઈ આંતરડી કકળી ઉઠી અને જે ધન પ્રાપ્ત કર્યું હતું. જવાનો છે. આટલી મહેનતે પણ બહાર આવનારું તેમાંથી સવા-સવા કરોડના પાંચ માણિકય ખરીદ પાણી, મારી બધી તકલીફોને દૂર કરી દેવાનું છે. માટે જ આ મહેનત કરું છું. રે ! જિનપૂજામાં કર્યા અને મૃત્યુની વેળાએ મને સુપરત કરતાં કહ્યું, બેટા ! સવા કરોડનું એક માણિકય શત્રુંજય થતી સ્વરૂપહિંસાને જોઇને જે લોકો પૂજાનો વિરોધ કર્યા કરે છે. તેમને કયાં ખબર છે કે આ તીર્થાધિરાજ દાદા ઋષભદેવને ચડાવજે, સવાકરોડનું જિનપૂજાના પ્રભાવે પૂજકનાં અંતરમાં ભાવનાનાં એક માણિકય આબાલબ્રહ્મચારી ગિરનારી ભગવાન એવાં નિર્મળ જલ ઉછળવાનાં છે કે જેના પ્રભાવે આવે નેમનાથ સ્વામીને ચડાવજે. સવાક્રોડનું એક માણિકય તે સમગ્ર હિંસાઓના પાપથી નિવૃત્તિ થઈ દેવપન (ચન્દ્રપ્રભાસપાટણ)માં ચન્દ્રપ્રભ સ્વામીને સર્વવિરતિ ધર્મને પામી અંતે સિદ્ધિગતિને સંપ્રાપ્ત ચડાવજે ! અને બેટા વધારાના બે તારા કરવાનો છે. જીવનનિર્વાહ કરવામાં વાપરજે. રાજન્ ! પિતાજીની આજ્ઞા પ્રમાણે ત્રણેય સ્થળે ત્રણ માણેક ચડાવી 15) હંસરાજ દારૂનો દીકરો જગડ : દીધાં. મારા ભાગનાં જે બે રહ્યાં હતાં, તેમાંથી એનું નામ હતું જગડ ! મહુવાના હંસરાજ આ એક સંઘમાળની ઉછામણી પેટે આપને અર્પણ ધારૂનો એ દીકરો હતો. સિદ્ધાચલ તીર્થાધિરાજની કરું છું. જગડની આ ઉદારતા જોઇને સહુનાં મસ્તક યાત્રાએ ગયો હતો. દાદાના દરબારમાં સમ્રાટ્ નમી ગયાં. રાજા કુમારપાલનો સંઘ ત્યાંથી પ્રસ્થાન કુમારપાલ મહારાજાના સંઘની તીર્થમાળા પહેરવાની કરીને જયારે ગિરનાર પહોંચ્યો ત્યારે ત્યાં પણ ઉછામણી બોલાતી હતી. તીર્થમાળની ઉછામણી બોલીને જગડે સવા કરોડનું ચાર લાખ | આઠ લાખ | બાર લાખનો આંકડો બીજાં માણેક પણ અર્પણ કરી દીધું. શાબાશ ! બોલાઈ રહ્યો હતો. થોડી વારે ગાડી થોડી આગળ જગડ ! ધન્ય છે તારી જનેતાને અને તારા પિતા ચાલી. ચૌદ લાખ | સોળ લાખ | વીસ લાખ હંસરાજ ધારૂને ! એટલામાં તો જગડે એક મોટો ધડાકો કર્યો અને 175. For Private Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ 16 નૃપદેવસિંહ ઃ સમ્રાટ્ કુમારપાલનો એ પુત્ર હતો. નામે નૃપદેવસિંહ સોળ વર્ષની નાનકડી વયે એ મરણપથારીએ ઢળી પડયો. કલિકાલ સર્વજ્ઞ પૂજય આચાર્યદેવશ્રી અંતિમ નિર્યામણા કરાવી રહ્યા હતા. નવકારમંત્રનું શ્રવણ કરતાં કરતાં નૃપદેવ રડવા લાગ્યો. પૂજયશ્રીએ કહ્યું, નૃપ ! તને આ શોભે છે ? તું કયાં નથી જાણતો કે જન્મેલા સહુને મરવાનું નિશ્ચિત છે ! ના ગુરુદેવ ના ! હું મૃત્યુથી નથી ડરતો હું મોતને નથી રોતો પણ મારા દીલની વાત દીલમાં જ રહી જાય છે. માટે રડું છું, કુમારપાલ બોલ્યા-બેટા ! જે હોય તે કહી દે મનમાં ન રાખીશ. પિતાશ્રી ! આપ રાજા હોવા છતાંય જે મંદિરો બાંધ્યાં તે બધાંય ઈંટ-પત્થરના બનાવ્યાં. રાજા તો તે કહેવાય જે ભરત મહારાજાની જેમ સોનાનાં મંદિરો બાંધે અને રત્નનાં લિંબો ભરાવે. પિતાજી ! મારી ઈચ્છા હતી કે હું રાજા થઈને સોનાનાં મંદિર બંધાવીશ. પણ.... પણ....નૃપદેવસિંહનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો, કંઠ રૂંધાવા લાગ્યો, હંસલાએ પાંખો વીંઝી. અને પીંજર ખાલી કરીને નૃપનો આત્મા દેવલોકનાં સુવર્ણ રત્નમય પ્રાસાદોના દર્શનાર્થે ઉપડી ગયો. નૃપ ! તેં તો કમાલ કરી ! 'બાપ એવા બેટા' નહિ પણ બાપ કરતાં સવાયા બેટા'ની નવી ઉકિત તેં રિતાર્થ કરી બતાડી. 17| લંકેશ્વર રાવણ : લંકેશ્વર રાવણ ! રામાયણના ખલનાયક ! પણ પરમાત્માના પરમભકત ! યુદ્ધમાં રામચન્દ્રજીનો વિજય થયો અને જયારે એમણે લંકામાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે રાવણનાં ઘરમાં રહેલું ગૃહમંદિર જોયું. નીલરત્નમાંથી બનેલી ભગવાન્ મુનિસુવ્રત. સ્વામીજીની પ્રતિમાના દર્શન કરીને રામચન્દ્રજી બોલી ઉઠયા, ધન્ય છે ! રાવણની જિનભકિતને ! જેણે પોતાના ઘરમાં જ મણિરત્નોનું ગૃહમંદિર બનાવીને નીલરત્નમય પ્રભુજીની પ્રતિમા પધરાવી છે. 18] સિંહસૂરીશ્વરજી : નર્મદાના કાંઠે વસેલું ભરૂચ એકવાર આગમાં ભસ્મીભૂત થઈ ગયું. જૈનો ગામ છોડીને અન્યત્ર ચાલ્યા ગયા. ભગવાન્ મુનિસુવ્રતસ્વામીનું જિનાલય જીર્ણ હાલતમાં ઉભું રહી ગયું. જૈનાચાર્ય સિંહસૂરીશ્વરજી આ જિનાલયની હાલત જોઈને દ્રવી ઉઠયા. એમની આંતરડી કકળી ઉઠી. જીર્ણોદ્ધાર માટે રકમની કોઈ સગવડ ન હતી. આચાર્યશ્રી ઘરેઘરે ફર્યા અને જૈન-અર્જુન. સહુને પ્રેરણા કરીને લગભગ પાંચ હજાર રૂપીયા ભેગા કર્યા અને એમાંથી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. 19 મૂર્તિ ચોરાઈ ગઈ : એક દિવસ એવો ઉગ્યો કે ખંભાતમાં બિરાજમાન ભગવાન શ્રી સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા ચોરાઇ ગઇ. શ્રી સંઘનાં હૈયાં હચમચી ઉઠયાં. નાનામોટાં સહુ કોઈ જિનાલયના દ્વાર પાસે આવી પલાંઠી વાળીને બેસી ગયાં. શ્રીસંઘે પાકો નિશ્ચય કર્યો કે જયાં લગી પરમાત્માની પ્રતિમા પાછી ન પધારે ત્યાં લગી ચારે આહારનો ત્યાગ! તત્કાલીન નગરશેઠ કસ્તુરભાઈ અમરચંદ નવાબ પાસે પહોંચ્યા અને વાત જણાવી. નવાબે ઘરેઘરની જડતી લેવડાવી અને સોનીના ઘરમાંથી એ પ્રતિમાજી મળી આવ્યાં. જયારે ભગવાનને પુનઃગાદી પર બિરાજિત કરાયા ત્યારે 'બોલો શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનકી જય' બોલીને સકલશ્રી સંઘ ઉભો થયો. 20 ભાવડનો દીકરો જાવડ : મહુવાનો ભાવડનો દીકરો જાવડ ! જેનું સાસરું 176 Page #200 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલજીની તળેટીમાં ઘેટી ગામે હતું. મારે ત્યાં તમારું કોઈ ખાતું જ નથી. પછી રકમ વજસ્વામીજીએ તેને સિદ્ધાચલજીનો જીર્ણોદ્ધારની ઉધારની તો વાત જ કયાં રહી ? અંતે બન્ને ય પ્રેરણા કરી. જાવડે કહ્યું, કૃપાળુ ! પરદેશ ગયેલાં જણે તોડ કાઢયો અને એ રકમમાંથી સિદ્ધાચલ મારાં વહાણો ઘણા સમયથી પાછાં ફર્યા નથી. તીર્થાધિરાજ પર જિનાલયનું નિર્માણ કરવામાં સંભવ છે કે કદાચ ડૂબી ગયાં હોય. જો આ વહાણો આવ્યું. સવચંદ અને સોમચંદના નામનો સંકેત પાછાં ફરશે તો તે દ્રવ્ય બધું જ જીર્ણોદ્ધારમાં વાપરી આપતું એ જિનાલય આજેય પણ સવાસોમા'ની નાખીશ. ન જાણે સૂરીશ્વરજીનો શું ચમત્કાર થયો ટૂંકના નામે ઓળખાઈ રહ્યું છે. કે બીજે જ દી' બધાં જ વહાણ મહુવા બંદરે નાંગરી ગયાં. જાતે તમામ દ્રવ્યનો વ્યય કરીને 22] કામી કુમારનંદિ : શત્રુંજય તીર્થાધિરાજનો ઉદ્ધાર કરાવ્યો. એ હતો સોની ! નામે કુમારનંદિ ! એને 21સવચંદ અને સોમચંદ : સ્ત્રીઓને ભોગવવામાં આનંદ આવતો. એકદંડીયા મહેલમાં એણે પાંચસો નારીઓ ભેગી કરેલી. એ હતા સવચંદશેઠ ! એમનાં બધાં વહાણ એકવાર બે દેવાંગનાઓને જોઈને એ દરિયામાં ડૂબી ગયાં, એવી એક અફવા ચારેકોર લલચાયો-એમના કહેવા પ્રમાણે પંચશીલ દ્વીપે ગયો, ફેલાઇ ગઇ અને લેણદારોની લાઈનો લાગવા માંડી. અનશન કર્યું અને છેલ્લે બળી મૂવો. પણ શેઠે વાળીઝૂડીને જે હતું તે બધુંયે દેવા પેટે ચૂકવી અફસોસ ! વાંદરો ગુલાંટ ચૂકી જાય એવી હાલત દીધું. છેવટે એક લેણદાર આવ્યો. એનું દેવું ચૂકતે થઈ. એ પેલી દેવાંગનાઓનો પતિ તો ન બની કરવા માટે કશું જ રહ્યું ન હતું એક નસાસો શકયો પણ કોક વંતરીનો ધણી થયો અને એમાંયે નાખીને શેઠે અમદાવાદનાં ધનાસુથારની પોળના એને ઢોલી તરીકેની ડયૂટી મળી, બીચારો ! રીબાવા સોમચંદ શેઠ પર હૂંડી લખી આપી. હૂંડી લખતાં લાગ્યો, પીડાવા લાગ્યો અને વાસનાથી સતત લખતાં શેઠની આંખેથી અશ્રુબિંદુઓ કાગળ પર બળવા લાગ્યો. ટપકી પડયાં. ચેરાયેલા અક્ષરોવાળી હૂંડી લઈને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયેલા પૂર્વભવના લેણદાર અમદાવાદ સોમચંદ શેઠને ત્યાં પહોંચ્યો. મિત્રદેવ વિદ્યુમ્માલીએ આવીને તેને ખૂબ સમજાવ્યો સોમચંદ શેઠે ચોપડા ફેંદી નાખ્યા. પણ કયાંય અને શાંત પાડીને કહ્યું કે, હવે વાસનાથી જલવાને સવચંદ શેઠનું ખાતું ન મળ્યું. હૂંડી શી રીતે બદલે પ્રભુ ભકિતથી તે ઠર ! મિત્રદેવની સ્વીકારવી એ સવાલ હતો ! પણ ત્યાં એમની સૂચનાનુસાર ગોશીર્ષ ચંદનનાં કાષ્ઠમાંથી, અલંકારો નજર પેલા ચેરાયેલા અક્ષરો પર પડી અને પહેરીને ગૃહવાસમાં જ કાઉસ્સગ્ગ ધ્યાને ઉભેલા મુશ્કેલીમાં આવેલા કોક સાધર્મિકનાં આંસુ જોઇને ભગવાન્ મહાવીરદેવની સાલંકાર મૂર્તિ તેણે બનાવી. તેમણે એક લાખ રૂપિયા ચૂકવી દીધા અને હૂંડી નિરંતર પ્રભુભક્તિમાં ઝીલવા લાગ્યો. એની વાસના સ્વીકારી લીધી. શાંત પડી ગઇ. ચિત્ત પ્રસન્ન બની ગયું અને સમય જતાં પેલાં વહાણ હેમખેમ બંદરે ઉતર્યા કુમારનંદિનો આતમ વાસનાના માર્ગેથી પાછો અને શેઠને ત્યાં પુનઃ લક્ષ્મીની રેલમછેલ મચી ગઈ. વળી ગયો અને ઉપાસનામાં તદાકાર બની ગયો. લાખ રૂપીયા લઈને જયારે સવચંદ શેઠ સોમચંદ શેઠને ત્યાં પહોંચ્યા ત્યારે ભારે રકઝક મચી ગઈ. 24] નગરા ચન્દ્રાવતી : સોમચંદ કહે, હું લાખ રૂપીયા લઉ જ નહિ, કેમકે એ નગરીનું નામ હતું ચન્દ્રાવતી ! આબુની For Priv177 Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ તળેટીમાં આવેલી આ નગરીમાં ચારસો ગુમાલીસ પ્રભુની વાણી સાંભળીને પ્રથમ ગણધર શ્રી જિનાલયો હતા અને ત્રણસોસાંઈઠ કરોડપતિ શ્રીમંત ગૌતમ મહારાજાને પોતાનો મોક્ષ આ ભવે છે કે હતા. જે કોઈ નવા માણસ આવે તેને દરેક ઘરેથી નહિ ? તેની ખાતરી કરવાની ઈચ્છા થઈ અને એક સોનામહોર | એક ઈટ અને એક નળીયું પ્રભુ પાસે યાત્રાએ જવાની ઈચ્છા વ્યક્ત કરી. આપીને એક જ દિવસમાં શ્રીમંત બનાવી દેવાતો. પ્રભુએ અનુજ્ઞા આપી અને ગુરવર શ્રી ગૌતમે આ ત્રણસો સાંઈઠ કરોડપતિઓ વારાફરતી દરરોજ અષ્ટાપદ શૈલ પ્રતિ પ્રયાણ આરંભ્ય. સૂર્યનાં કિરણો આબુજીનાં જિનાલયોમાં જઈને પૂજા ભણાવતા અને પકડીને તેઓ ઉપર પહોંચી ગયા. રાત્રિ સંથારો તીર્થરક્ષા કરતા. વિ.સં. ૧૫૦૦માં આ ચન્દ્રાવતીને અષ્ટાપદ ગિરિરાજ પર કરીને પ્રભાતે નીચે ઉતર્યા. લૂંટીને અહમદશાહે ઘણું ધન અમદાવાદ ભેગું કર્યું. ગિરિરાજની પગથાર પર સાધના કરી રહેલા 24 ષદર્શન માતા : પંદરસો તાપસોને પ્રતિબોધ પમાડી, દીક્ષા આપી, ખીરનું પારણું કરાવી, પરમાત્મા મહાવીર દેવ પાસે જગતની બત્રીસીએ હજુયે જેનું નામ ગવાય લઇ આવ્યા પણ આશ્ચર્ય ! ! પ્રભુ પાસે પહોંચતાં છે. એ મહાદેવી અનુપમા ! ચંદ્રાવતીના શેઠ પૂર્વે જ તે સહુ કૈવલ્યજ્ઞાન પામી ચૂકયા હતા. ધરણીગનાં દીકરી ! ધંધુકાના દંડનાયક તેજપાલનાં ગણધર શ્રી ગૌતમનાં આશ્ચર્યનો પાર ન રહ્યો. રે પત્ની ! આબુ પર જયારે જિનાલયનું કાર્ય ચાલતું સાક્ષાત્ પ્રભુ જયારે વિચારતા હતા ત્યારે પણ હતું ત્યારે ઠંડીના કારણે કારીગરોના હાથ થીજી જિનપ્રતિમાનો આવો અચિંત્ય પ્રભાવ હતો. જતા હતા. તેથી વસ્તુપાલે સળગતી સગડીઓની વ્યવસ્થા કરેલી, છતાંયે કામમાં તેજી આવતી ન 26] નાગાર્જુન : હતી. મહાદેવી અનુપમાએ કહ્યું કે, સગડીઓ એક સાધક હતો. એ સવર્ણ સિદ્ધિ માટે રાખવાથી ગરમી નહિ આવે. કારીગરોને કહી દો દિવસ-રાત સાધના કરી રહ્યો હતો. એનું નામ કે ઘડતા ઘડતાં જેટલો આરસનો ભૂકો પડશે તેને હતું. નાગાર્જુન ! જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી તોલીને સામે તેટલું સોનું આપવામાં આવશે. મહારાજાને એ પોતાના જીગરી મિત્ર માનતો હતો. જાહેરાત થતાંની સાથે ટાંકણા રણઝણવા લાગ્યાં ઘણા પ્રયત્નો છતાં સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત ન થઇ અને થોડાક સમયમાં જિનાલય નિર્માણનું કાર્ય સંપન્ન ત્યારે એણે પોતાના મિત્ર જૈનાચાર્યને ઉપાય પૂછ્યો. થયું. જેની રગરગમાં દેવગુરુની ભકિત વસી હતી. ત્યારે તેઓશ્રીએ તેને કહ્યું કે, તું દેવાધિદેવ શ્રી એ અનુપમાને લોકો ષડ્રદર્શન માતા કહેતા. આજે પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા સમક્ષ બેસીને તો એ મહાદેવી વિદેહની ભોમકા પર કૈવલ્યજ્ઞાન સાધના કર ! એણે વાત સ્વીકારી લીધી અને પામી કેવલી પર્ષદાને શોભાવી રહ્યા છે. પાર્શ્વનાથ પરમાત્માનું શરણ સ્વીકારી, પલાંઠી વાળી બેસી ગયો. અજૈન હોવા છતાં હૃદયમાં [25] અષ્ટાપદ : ભારોભાર શ્રદ્ધા ભરી હતી. મારા નાથ ! દુનિયામાં પરમાત્મા ભગવાન્ મહાવીર દેવે કહ્યું, હે જે કામ, કોઈ ન કરી શકે એ કામ તું અવશ્ય કરી ગૌતમ ! જે આત્મા સ્વલબ્ધિના બળે અષ્ટાપદગિરિ શકે છે. હારી-થાકીને છેલ્લે તારી પાસે આવ્યો છું. ઉપર ચડે અને ત્યાં રહેલાં જિનબિંબોને વંદન પણ યાદ રાખ જયાં સુધી સુવર્ણસિદ્ધિ નહિ નમસ્કાર કરે, તે આત્મા તે જ ભવે કેવળજ્ઞાન મળે ત્યાં સુધી હવે હું તને છોડનાર પણ નથી. પામી મોક્ષે જાય. તાર કે ડુબાડ ! હવે તો તું જ મારો પરમ આધાર " 178 Page #202 -------------------------------------------------------------------------- ________________ છે. આવી અનન્ય શ્રદ્ધા અને એકાકારતા સાથે સુશોભિત કરવામાં આવ્યો. દેશ-પરદેશના લોકો પરમાત્માની ઉપાસના ચાલુ કરી અને ટૂંક સમયમાં માટે આ બાગ આકર્ષણનું સ્થાન બન્યો. હજારો જ એણે સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરી. નરનારીઓ આ ગાર્ડન જોવા માટે ઉભરાવા લાગ્યાં. નાગાર્જુને પરમાત્માનો પ્રત્યક્ષ પ્રભાવ જાણી પણ બાબુના માતુશ્રીએ ગાર્ડન જોયેલો નહિ. જૈનધર્મનો સ્વીકાર કર્યો. શ્રાવકપણું પ્રાપ્ત કર્યું. એક વાર અવસર જોઇને બાબુએ માતાને ગાર્ડન પોતાના ગુરુદેવશ્રીની સ્મૃતિમાં તીર્થાધિરાજ શ્રી જોવા માટે પધારવા વિનંતી કરી. આજ દિવસ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં સ્વગુરુના નામે સુધી બધું મૂંગે મોઢે જોઇ રહેલી માતાએ આજે 'પાદલિપ્તપુર' નામનું નગર વસાવ્યું. જે આજે અવસર જોઇને દીકરાને પરખાવી દીધું કે, સેંકડો અપભ્રંશને પામીને પાલીતાણા નામે જગપ્રખ્યાત જીવોંકી હિંસાને બનાયે ગયે બગીચેમે કયા દેખું ? બન્યું છે. પેડ પૌધોંકી પત્તી પત્તી પર તેરી નરક દેખ રહી 27| શેઠ શ્રી લાલભાઈ ? હું ! યદી ભગવાનના મંદિર બનાવાયા હોત તો મેં અવશ્ય દર્શનકો આતી. પેલો ગોરો સાહેબ ! શેઠશ્રી લાલભાઈ સાથે તેજીને ટકોરો બસ છે. બીજા જ દિવસથી મંદિર ગિરનારનો પહાડ ચડતો હતો. ખાડા-ટેકરાવાળા નિર્માણનો પ્રારંભ થયો. થોડા જ સમયમાં રસ્તાથી કંટાળીને એણે શેઠને ઑફર કરી કે તમે બગીચાની મધ્યભાગમાં મંદિર શોભવા લાગ્યું. આ હિલ પર પગથીયા બનાવી લો. અંગ્રેજ સરકાર પ્રતિષ્ઠાનો સમય આવ્યો. બાબુ માતાને પાલખીમાં એના ખર્ચની રકમ આપી દેશે. દીર્ધદરા શેઠે સામે બેસાડીને મંદિરે લઈ ગયા. જવાબ વાળ્યો કે, સાહેબ ! મારા જૈનો પાસેથી માતાનાં વરદ હસ્તે જિનબિંબોની પ્રતિષ્ઠા માત્ર એકેકો રૂપીયો લઇશ તોય રૂપીયા અગીયાર કરવામાં આવી. જિનેશ્વર દેવાધિદેવનું જિનાલય લાખનો ઢગલો થશે. મારે એ અંગ્રેજોનાં નાણાં ન જોઇને માતાએ પત્રને લાખ લાખ ધન્યવાદ આપ્ય ખપે ! પેલો બગીચો હવે વિલાસનું સ્થાન મટી મંદિરની એ અંગ્રેજને ના પાડવા છતાંયે નફફટ થઈને શોભામાં અભિવૃદ્ધિ કરનારો બની ગયો. એણે એ તીર્થમંદિરમાં બૂટ પહેરીને પ્રવેશ કર્યો. આજે પણ કાટગોલા (જીયાગંજમાં) વિરાટ શેઠશ્રી લાલભાઈએ એની સામે કોર્ટમાં કેસ દાખલ ગાર્ડનના મધ્ય ભાગમાં દેવાધિદેવ શ્રી આદીશ્વરનું કર્યો. જયારે શેઠ કેસ જીતી ગયા ત્યારે જજે પૂછયું જિનાલય શોભી રહ્યું છે. ધન્ય માતા ! ધન્ય કે, શેઠ તમે હારી જાત તો શું કરત ? પ્રી. વી. પુત્ર ! કાઉન્સીલમાં જાત ! ત્યાં પણ હારી જાત તો શું , કરત ? હિન્દુસ્તાનના ખૂણે ખૂણે જાહેર કરત કે [29] વીસ લાખના ગ્લાસ : - અંગ્રેજ શાસનમાં કયાંય ન્યાય નથી. ત્યારે કલકત્તામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું રાજય હતું. ખૂબ સાદા અને સિમ્પલ ડ્રેસમાં રહેલા એક [28] ગંગાના કિનારે : બાબુ કલકત્તાના બજારમાં એક અંગ્રેજના ગ્લાસ જીયાગંજના બાબુએ ગંગાકિનારે મોટો પૅલેસ વેરાઈટી સ્ટોરમાં પ્રવેશ્યા. વિવિધ પ્રકારના કાચના બનાવ્યો. પૅલેસની બાજુમાં સો એકર જમીનમાં નમૂના હાથમાં લઇને બાબુ પ્રત્યેક ચીજનો ભાવ મોટો વિરાટ ગાર્ડન બનાવ્યો. વિવિધ જાતનાં વૃક્ષો, પૂછવા લાગ્યા. ફૂલો, ફુવારાઓ, પૂતળાંઓ વગેરેથી આ બાગને પ્રત્યેક ચીજનો ભાવ પૂછાતાં પેલો અંગ્રેજ For Private179rsonal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ કંટાળી ગયો એણે સાફ શબ્દોમાં પરખાવી દીધું કે, અરે ભીખમંગા ! નીકલ દુકાનસે બહાર ! હ૨ ચીજકા ભાવ પૂછ પૂછકે સમય બીગાડતા હૈ ! તું કયા ખરીદ કર શકેંગા ? અંગ્રેજના આ તીરસ્કારથી ગીન્નાયેલા બાબુએ કહ્યું, અરે ! હર ચીજકા ભાવ દેનેકા સમય નહી હૈ તો બોલ પૂરી દુકાનકા કયા દામ હૈ ? ગુસ્સામાં આવેલા અંગ્રેજે કહી નાખ્યું, એક લાખ રૂપીયે ! બાબુજીએ તુરત જ લાખ રૂપીયા કાઢતાં કહી દીધું. યે લે લો લાખ રૂપીયે, દસ્તાવેજ કર દો ! ઔર દુકાન ખાલી કર દો ! પેલો અંગ્રેજ વિચાર કરતો રહી ગયો. દુકાનમાં માલ તો વીસ લાખ રૂપિયાનો હતો પણ ગુસ્સામાં લાખ બોલાઇ ગયા હતા. હવે વચન નીકળી ગયા પછી ફરી કેમ જવાય ? એણે તરત લાખ રૂપિયા લઈને દુકાન બાબુને સોંપી દીધી. દુકાનનો તમામ માલ અજીમગંજ પહોંચતો કરવામાં આવ્યો. પોતાની માતાની ઈચ્છાનુસાર બાબુએ ત્યાં કાટગોલમાં કાચના જિનાલયમાં આ વીસ લાખ રૂપીયાના કાચ લગાડયા. આજેય આ કાચનાં બારણાં મોજૂદ છે. આ જાદુભર્યા કાચમાંથી બહાર જોઇએ તો કયારેક વરસાદ વરસતો હોય, બરફ પડી રહ્યો હોય, પ્રભાતનો સમય હોય અથવા મધ્યાહ્ન હોય તેવાં વિવિધ દૃશ્યો એ ગ્લાસના પ્રભાવે એક જ સમયે દૃશ્યમાન થાય છે. ધન્ય છે તે જનેતાને જેને આવા ઉદારરિત અને ભકિતસંપન્ન પુત્રને જન્મ આપ્યો. જેણે વીસ લાખ રૂપિયાના કાચ પૅલેસમાં લગાડવાને બદલે જિનાલયમાં લગાડયા, આ શ્રીમંતનું શુભ નામ છે બાબુ શ્રીમાન્ લક્ષ્મીપતસિંહજી ! 30 ભીમો કુંડળીચો : જયારે ગિરિરાજ શ્રી શંત્રુજયની તળેટીમા જીર્ણોદ્ધારનો ફાળો નોંધાતો હતો, ત્યારે પેલા ભીમા કુંડળીયાએ તે જ વખતે ઘી વેચીને મેળવેલા સાત દ્રમ દાનમાં આપી દીધા. ઉદાયન મંત્રીએ ટીપનાં લીસ્ટમાં પ્રથમ નામ ભીમા કુંડળીયાનું લખ્યું. ભીમો ઘરે ગયો. ગાયનો ખીલો ઠીક કરવા જતાં નીચેથી સોનામહોરનો ચરુ નીકળ્યો. ઉદારચિરત ભીમાએ તે પણ દાનમાં આપી દેવાનું વિચાર્યું. પણ શંત્રુજય અધિષ્ઠાયક શ્રી કપર્દિયક્ષે સ્વપ્નમાં જણાવ્યું કે, મેં પ્રસન્ન થઇને તને તે દ્રવ્ય આપ્યું છે માટે તે તારે જ રાખવું. ધન્ય ભીમા ! સંકટના સમયે પણ તે તીર્થોદ્ધારની તક જતી ન કરી. 31 વીરસૂરીશ્વરજી ઃ એ હતા વીરસૂરિજી ! દેવતાની સહાયથી અષ્ટાપદ ગિરિરાજની યાત્રાએ ગયા. પણ ત્યાં યાત્રાર્થે આવેલા અન્ય દેવોના તેજને પોતે ખમી શકતા ન હતા. એમણે મંદિરની પૂતળીની આડમાં ઉભા રહીને પ૨માત્માનાં દર્શન કર્યા-અને ત્યાંના સ્મૃતિચિહ્નરૂપે દેવોએ ચડાવેલા અક્ષતના ચાર/પાંચ દાણા લેતા આવ્યા. ઉપાશ્રયમાં આવી તે દાણા ખુલ્લા મૂકયા તો ચારેકોર સુવાસ પ્રસરી ઉઠી. આશ્ચર્યમુગ્ધ બની ગયેલા શિષ્યોએ જયા૨ે તે અક્ષતકણને નજરે નિહાળ્યા ત્યારે ખબર પડી કે એકેક કણ અંદાજે બાર ઈંચ લાંબો અને એક ઈચ પહોળો હતો. |32| વિમળ અને શ્રીદેવી : વિમળમંત્રી અને શ્રીદેવી ! આ દંપતીએ આબુ ૫૨ જિનાલયનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું. પણ મંદિ૨ દિવસે જેટલું ચણાય તેટલું રાત્રે તૂટી પડતું. વિમળમંત્રીએ અઠ્ઠમનું તપ કરી દેવીશ્રી અંબિકાને પ્રત્યક્ષ કર્યા. દેવીએ કહ્યું, વિમળ ! તારા લલાટમાં આરસ કાં વારસ' બેમાંથી એક જ છે. જો આરસ જોઇએ તો વા૨સ નહિ મળે ! વિમલમંત્રીએ કહ્યું, મા ! કાલે શ્રીદેવીને પૂછીને જવાબ આપીશ. 180 Page #204 -------------------------------------------------------------------------- ________________ બીજે દી, વિમળ અને શ્રીદેવી એક વાવમાં મારી પર પ્રેમ હોય તો દેવગિરિમાં કોક શુભ ઉતરી રહ્યાં હતાં ત્યાં પાછળથી એક બાળકે બૂમ સ્થળે મને જિનાલય માટે જગ્યા અપાવી દો. હેમડે મારી, સબૂર ! ઉભા રહેજો ! આ વાવ મારા રાજાને પ્રસન્ન કરીને પેથડને જગ્યા અપાવી. પાયા પિતાજીએ બંધાવી છે. હું એનો વારસદાર છું પણ ખોદાયા અને જમીનમાંથી મીઠું પાણી બહાર આવ્યું. હાલ ભૂખે મરી રહ્યો છું. આ વાવમાં પાણી પીનારા બ્રાહ્મણોએ રાજાના કાન ભંભેર્યા કે આખું ગામ પાસેથી પૈસા લઈને મારું ગુજરાન ચલાવું છું. ખારું પાણી પીવે છે અને આ સ્થળે મીઠું પાણી વિમળે શ્રીદેવીની સામે તાકતા પૂછયું, બોલ હવે નીકળ્યું છે તો ત્યાં મંદિરને બદલે વાવ બનાવો. આરસ માગવો છે કે વારસ? શ્રીદેવી બોલી, જો આ વાતની પેથડને જાણ થતાં રાતોરાત વારસ માગશું અને આપણો છોકરો દેરાના ઓટલે સાંઢણીઓ દોડાવી મીઠાની ગુણો મંગાવીને મંદિરના ઉભો રહીને આમ લોકો પાસે પૈસા માગશે તો ખાડામાં ઠલવી દીધી. સવારે રાજા જલપરીક્ષા કરવા આપણી ઈજજત શું રહેશે ? પધાર્યા. એક પવાલું ભરીને પાણી રાજા સમક્ષ જવા દો વારસની વાસના ! દેવીજીને કહી દો રજૂ કરવામાં આવ્યું. પહેલો ઘૂંટડો ભરતાં જ રાજાએ અમારે જોઇએ છે આરસ ! આરસ ! આરસ ! ઘૂ ઘૂ કરી નાખ્યું. બ્રાહ્મણો ભાગી ગયા. કરોડો આ દંપતીના સત્ત્વનું ગીત ગાતું એ જિનાલય રૂપીયાનો વ્યય કરીને પેથડશાએ ત્યાં વિશાળ 'વિમલ વસહી' નામે આબુની અવનિ પર આજેય જિનાલય ઉભું કરી દીધું. (કાળનો કોળીયો બનેલું, શોભી રહ્યું છે. મુસ્લિમોના આક્રમણનો ભોગ બનેલું અને જૈનો [33] દેવગિરિમાં દેરાસર : દ્વારા જ ઉપેક્ષિત બનેલું આ મંદિર આજેય પણ દેવગિરિ (દોલતાબાદ-ઔરંગાબાદ)માં ખંડેર બનીને મંત્રીશ્વર પેથડને દેવગિરિમાં જિનાલય માટે ઉભું છે. ભારત સરકારે તેને હિંદમાતા મંદિર જાહેર જગ્યા જોઈતી હતી. પણ જૈનધર્મનો કટ્ટર દ્વેષ કરીને કેન્દ્ર સ્થાને હિંદમાતાનું સ્ટેચ્યું સ્થાપન કર્યું રાજા કયાંય આંગળી ખેંચવા દે તેમ ન હતો. છે. મંદિરનો રંગમંડપ એટલો મોટો છે કે ૩,૦૦૦ પેથડશાએ બુદ્ધિનો ઉપયોગ કરી રાજયમંત્રી હેમડના હજાર માણસો એક સાથે બેસીને ચૈત્યવંદન કરી નામે સદાવ્રત ચાલુ કરી દીધું. હજારો વાચકોને શકે. થાંભલે-થાંભલે જિનબિંબોની કોતરણી પણ રોજનાં પાંચ પકવાન જમાડવામાં આવતાં, લોકો દેખાઇ રહી છે.) હેમડની વાહવાહ કરવા લાગ્યા. [34] ઉદો અને લાછીમા: લગાતાર ત્રણ વર્ષથી ચાલતા આ સદાવ્રતની જાણ હેમડને થતાં પોતાના નામને કોણ રોશન એ હતો ઉદો ! ખાવાના ફાંફાં પડયાં ત્યારે કરી રહ્યું છે. એ જાણવાની જિજ્ઞાસાથી પોતે જ રાજસ્થાનને છોડીને એ પાટણમાં પ્રવેશ્યો. એ સદાવ્રતમાં જમવા બેસી ગયા. પછી સંચાલકને જિનાલયમાં દર્શને ગયેલો ઉદો સપરિવાર પૂછયું કે, આ સદાવ્રત કોણ ચલાવે છે ? જવાબ પ્રભુભકિતમાં તદાકાર બની ગયો. ગામનાં વિધવા મળ્યો, મંત્રીશ્વર હેડ સાશ્ચર્ય હેમડ બોલ્યા, રે ડોશી લાછીમા (લક્ષ્મી મારે આ ભકત પરિવારને ભાઈ ! હેમંડ તો પોતે જ છું. મેં તો કોઈ પોતાના ઘરે તેડી ગયાં. ઉચા પ્રકારની સાધર્મિક દિવસ સદાવ્રત ચલાવ્યું નથી. ભકિત કરી. રહેવા માટે ઘર આપ્યું અને વેપાર સંચાલકે હેમાને પેથડ પાસે ઉભા કરી દીધા માટે રકમ આપી. નિર્ધન ઉદાનાં ભાગ્યે જોર કર્યું અને વાતનો ફોડ પાડીને કહ્યું કે, આપને જો અને થોડાક સમયમાં સારું ધન કમાયો. લાછીમાનું For Priva181 Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ મકાન વેચાતું લઈ લીધું. તેને પાડી નાખીને નવું માટે એક માળનું મકાન બસ હતું. આ આઠ-આઠ બાંધકામ કરતાં દીવાલમાંથી સોનામહોરનો ચરુ માળનું બીલ્ડીંગ બાંધીને કેટલી ઘોર હિંસા કરી ? નીકળ્યો. મકાન જેનું હતું તે ડોશીમાને તે રકમ આ હિંસાની અનુમોદનાનું પાપ હું માથે લેવા તૈયાર આપવા માટે ગયો, ત્યારે ડોશીએ સાફ ના પાડી નથી. તેમ છતાં પણ તમારે મને ત્યાં લઈ જ જવી દીધી કે મેં તો મકાન વેચી માર્યું. હવે જે હોય તો મકાનમાં નવમા માળની વિરાટ અગાસીમાં નીકળે એ તારું જ કહેવાય પણ ઉદો માન્યો નહિ જો દેવાધિદેવનું ગૃહમંદિર તમારા પિતાજી બંધાવી અને મામલો રાજદરબારે પહોંચ્યો. રાજાએ કહ્યું આપે તો હું ત્યાં રહેવા જરૂર આવીશ. કે, એ ધન ઉદાનું જ કહેવાય. ઉદાએ ફેંસલો પૂરા છ માસ બાદ જયારે ગૃહમંદિર તૈયાર થયું સ્વીકારી તો લીધો પણ એ ધન એણે જિનાલય ત્યારે આ ભકતહદય ! શ્રાવિકાએ એ મકાનમાં નિર્માણમાં વાપરી નાખ્યું. આ ઉદો હવે ઉદો મટી પગ મૂકયો. માતાનાં પગલાં થતાં જ જાણે સાક્ષાત ગયો અને ઉદાયન શેઠ તરીકે જાહેર થયો. આગળ લક્ષ્મીનાં પગલાં થયાં હોય તેવો અનુભવ સકલ વધતાં રાજા કર્ણદેવનાં મૃત્યુ બાદ રાજા સિદ્ધરાજે પરિવારને થયો. એને મંત્રી બનાવ્યો અને પછી ઉદાયન શેઠ, આઠ માળની હવેલીમાં મોજ-મજા અને ભોગની ઉદાયને મંત્રીશ્વર તરીકે પંકાવા લાગ્યા. ઓ પ્રભુ, મસ્તીના અભરખા સેવવાને બદલે પરમાત્મભક્તિના તારી ભકિત તો કેવી કમાલ કરે છે કોને કયાંના રસઘૂંટડા પીતી એ શ્રાવિકાને ખરેખર ધન્ય છે ! કયાં પહોંચાડી દે છે ? (કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીનાં રક્ષક પાલક 36] વૈશાલીમાં સ્તૂપ : અને ભકત પણ આ ઉદાયન જ હતા.) એનું નામ પદ્માવતી ! રાજા શ્રેણિકની પુત્રવધૂ [35] ઘર અને ગૃહમંદિર : અને કોણિકની પ્રિયતમા ! સસરા શ્રેણિકે હલ્લ, વિહલ્લને નવસરો હાર અને સેચનક નામનો હાથી એક શ્રીમંત શ્રાવકે મોટા શહેરમાં આઠ ભેટ આપી દીધો. પુત્રવધૂ પદ્માવતીને આ ન ગમ્યું, માળની એક વિશાળ બીલ્ડીંગ બનાવી. આઠમા એણે પોતાના ધણી કોણિકને કાકડી ચાંપી, અને માળે પોતાનું આવાસ ઘર બનાવ્યું. બાકીના સાત ધમસાણ મચ્યું. રણશિંગા ફૂંકાણાં, યુદ્ધની નોબતો માળ મોટી કંપનીઓને ઑફિસ માટે ભાડે વાગી, અને હલ, વિહલ સ્વરક્ષાર્થે મામા આપવામાં આવ્યા. જૂના-પુરાણા નાના મકાનમાં ચેડારાજા પાસે પહોંચી ગયા. ચેડા મહારાજા વિરાટ વસતા ફેમીલીને હવે આ વિશાળ વૈભવી મકાનમાં સૈન્ય સાથે કોણિક સામે મેદાનમાં ઉતર્યા અને મોટું ફેરવ્યું. પુત્રો/પુત્રવધુઓ/પ્રપુત્રો વગેરે બધાં જ નવા ધીંગાણું મચી ગયું. મકાનમાં ટ્રાન્સફર થઈ ગયાં. પરંતુ પોતાની બેય પાર્ટ મળીને કુલ એક કરોડ, એંસી લાખ ધર્મપત્નીએ આ મકાનમાં આવવા માટે સાફ ઈન્કાર સૈનિકોનો સંહાર બોલી ગયો. તોય કોણિક વિજય કરી દીધો. ન મેળવી શકયો. અંતે એને એક વાત જાણવામાં માતા વિના નવા મકાનમાં પરિવારને સુખચેન આવી કે વૈશાલી નગરીમાં એક સ્તૂપ છે, જેની નથી. સાવ સૂનું સૂનું લાગી રહ્યું છે. ઘરના તમામ નીચે વીસમા તીર્થપતિ ભગવાન્ મુનિસુવ્રત સભ્યો ભેગા મળીને માતાને તેડી લાવવા જૂના સ્વામીની પ્રતિમા છે. એને દૂર કર્યા વિના યુદ્ધમાં મકાને ગયા. પુત્રોએ પગે પડીને વિનંતી કરી કે વિજય શકય નથી. એણે કાળા કરતૂત કરીને એ મા ! આપ નવા મકાનમાં પધારો ! તમારા વિના સૂપ તોડાવી નાખ્યો. મૂર્તિ દૂર કરાવી દીધી અને અમારા સહુનો જીવ અદ્ધર છે ! ખાવું-પીવું ધૂળ વિજય વાવટો ફરકાવી દીધો. થઈ ગયું છે, ઉંઘ હરામ થઈ ગઈ છે. માતાએ કરોડો સૈનિકોની સામે પણ નગરજનોની સુરક્ષા કહ્યું કે, જાવ તમારા પિતાજીને કહેજો કે રહેવા કરતા એ જિનબિંબનો પ્રભાવ કેવો અચિંત્ય! For Private 182onal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ 99999999999999999999999999999999ooooooooooooooooooo 37 રાજા કુમારપાલ 8000000000000000000000000000000000000000000000000006 કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ હજારો નરનારી તે સમયે પૂજાના થાળ લઇને હેમચંદ્રાચાર્યજી મહારાજના સદુપદેશથી સમ્રાટુ સમ્રાટની સાથે જોડાઈ જતા. પરમાત્માના શાસનની કુમારપાલે તારંગા, ખંભાત, પાટણ, કુંભારીયાજી પ્રભાવના વિસ્તરે તે રીતે સમ્રાટુ કુમારપાલ આદિ સ્થળોએ કુલ ૧૪૪૪ જિનાલયોનું નિર્માણ ત્રિભુવનપાલ વિહારમાં પહોંચતા અને પછી સહુની કરાવ્યું. ૧૬,૦૦૦ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો સાથે ઉછળતા ઉમંગે પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ ૩૬,૦૦૦ જિનબિંબો ભરાવ્યાં. પ્રત્યેક જિનાલય ઉજવતા હતા. સ્નાત્રપૂજા, જિનપૂજા, ચૈત્યવંદના પર સુવર્ણદંડ અને કળશ આરોપિત કર્યા. વધુમાં આદિ બધા કાર્યો પૂર્ણ થયા બાદ પોતે બનાવેલ પોતાના પિતાશ્રીના આત્મ શ્રેયાર્થે 'ત્રિભુવનપાલ બત્રીશ દંતીવિહારો (૩ર જિનાલયો)માં દરરોજ ચૈત્ય વિહાર' નામના ભવ્ય પ્રાસાદનું નિર્માણ કર્યું. તેમાં પરિપાટી કરતા અને તે પછી ભોજન ગ્રહણ કરતા રત્નનાં ૨૪ પ્રતિમાજી, સુવર્ણના ૨૪ પ્રતિમાજી, હતા. ચાંદીના ૨૪ પ્રતિમાજી પ્રતિષ્ઠિત કર્યા. ૧૨૫ ઈંચની * રાજા કુમારપાલ * મૂળનાયક ભગવાન શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા જન્મ : વિ.સં. ૧૧૫૦ રીષ્ટ રત્નમાંથી ભરાવી. આ એક જ જિનાલયના માતા : કાશ્મીરાદેવી નિર્માણમાં મહારાજાએ કુલ છ— ક્રોડ સોના પિતા : ત્રિભુવનપાલ મહોરનો સદ્વ્યય કર્યો. ભાઈઓ : કીર્તિપાલ, મહિપાલ આવા વિરાટ પ્રાસાદમાં મહારાજા કુમારપાલ બેનો : પ્રેમલદેવી, દેવળદેવી રોજ બપોરે મધ્યાહુને અષ્ટપ્રકારી જિનપૂજા કરવા બનેવી : કાનડદેવ અર્ણોરાજ માટે જતા, ત્યારે તેમની સાથે પાલનપુરના પત્ની : ભોપાલદેવી (ચન્દ્રાવતીની પ્રહલાદન રાજા, શાકંભરીના રાજા અર્ણોરાજ આદિ રાજકન્યા) કુલ ૭ર રાજાઓ, રૈવત તીર્થોદ્ધારક દંડનાયક પુત્ર : નૃપદેવસિંહ સાજન, ચોવીસ જિનાલય બંધાવનાર મંત્રી આભડ, પુત્રી : લીલાવતી વગેરે સાત સિદ્ધપુરમાં ચતુર્મુખ પ્રાસાદ બંધાવનાર મંત્રી દોહિત્ર : પ્રતાપમલ્લ આલિગદેવ, ગુરૂભકત મંત્રી શાંતનુ, ૯૯ લાખ ભાણેજ : ભોજદેવ દ્રવ્યનો સ્વામિ છાડા શેઠ, છ કરોડ દ્રવ્યનો સ્વામી ગૃહત્યાગ : ૨૪ વર્ષની વયે સિદ્ધરાજના ભયે કુબેરદત્ત, દશ હજાર અશ્વના સ્વામી પ્રધાન ઉપકારીઓ : પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરિ મ., ઉદયન, અંબાદેવ, બાહડદેવ, વાગભટ્ટ આદિ કુલ બાહડ, આલિગ, સજજન, અઢારસો કોટયાધિપતિઓ જોડાતા હતા. આલિગ કુંભાર, ભીમોખેડૂત, વિરાટ સમુદાય સાથે સમ્રાટ્ કુમારપાલ જયારે વોસિરી બ્રાહ્મણ. રાજમાર્ગોથી પસાર થતા ત્યારે રસ્તે યાચકોને દાન રાજયાભિષેક : વિ.સં. ૧૧૯૯ મા.સુ. ૪ આપવામાં આવતું, વર્ષીદાન ઉછાળવામાં આવતું, મંત્રી : ઉદાયન, આલિંગદેવ. . વિવિધ વાજીંત્રોના નાદ ગજવવામાં આવતા હતા, મહામાત્ય : બાહડ For Private &183.nal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ મંદિરો : કુમારપાલ વિહાર, ત્રિભુવનપાલ કરીને પચ્ચકખાણ પ્રકાશતા હતા. પછી વિહાર, પાટણ, થરાદ, જાલોર, 6. પૂજય ગુરુમહારાજ પાસે પરલોક સુખાવહ શ્રી લાડોલ, ખંભાત તારંગા વગેરેમાં ધર્મકથાનું તેઓ શ્રવણ કરતા હતા. પછી કુલ ૧૪૪૪ નવા પ્રાસાદ 7. સ્વસ્થાને આવી લોકોની તેઓ અરજીઓ સાંભળ બાંધ્યા. તા હતા. જીર્ણોદ્ધાર : કુલ ૧૩૦૦ જિનાલયોના 8. નૈવેદ્યના થાળ ધરી તેઓ ગૃહચૈત્યોની પુનઃપૂજા આગમલેખન : રોજ ૭૦૦ લહિયા દ્વારા લેખન કરતા હતા. પછી રાજયકાળ : ૩૦ વર્ષ - ૮ માસ ૨૭ દિવસ છે. તેઓ સુશ્રાવક-સાધર્મિક ભાઇઓ સાથે સ્વર્ગવાસ : વિ.સં. ૧૨૨૯ સંવિભાગ કરી, ઉચિત અનુકંપાદિ દાનપૂર્વક શુદ્ધ બાહડ મંત્રીના દેશની જગ્યા સારી હોવાથી ભોજન કરતા હતા. પછી તે માગી લીધી. ત્યાં કુમારવિહાર મંદિર બાંધ્યું 10. સભામાં જઈ વિદ્વાનો સાથે તેઓ શાસ્ત્રાર્થ ચારેકોર ફરતી સાત-સાત હાથ ઉચી ૩૨ દેરીઓ વિચારતા હતા. પછી બનાવી માંસાહારના પાપની શુદ્ધિ માટે ૩૨ દાંતની 11. તેઓ રાજસિંહાસને બેસીને સામંત, મંત્રી, સંખ્યા ગણી ૩ર દેરી બાંધી, નેપાલથી ચન્દ્રકાંત માંડલીક, શ્રેષ્ઠી આદિ મહાજનોને દર્શન આપતા મણી મંગાવી તેમાંથી મૂળનાયક ભગવાન્ હતા. પછી પાર્શ્વનાથની ૧૧ ઈચની પ્રતિમા ભરાવી 12. તેઓ આઠમ, ચૌદશે પૌષધ ઉપવાસ અને * શ્રી કુમારપાલ મહારાજાની દિનચર્યા * બાકી દિવસોએ દિવસના આઠમા ભાગે સાંજનું 1. સૂર્યોદય પૂર્વે રાત્રિરોષે નમસ્કાર મહામંત્રના ભોજન કરી લેતા હતા. પછી સ્મરણપૂર્વક તેઓ ઉઠતા હતા અને સામાયિક, 13. સાંજે પુષ્પાદિ વિધિથી તેઓ ગૃહચૈત્યની પૂજા પ્રતિક્રમણ કરીને શ્રી યોગશાસ તથા આરતિ-મંગલદીવો કરતા હતા. પછી વિતરાગસ્તોત્રોનો પાઠ કરતા હતા. પછી 14. પૂજયશ્રી ગુરુમહારાજ પાસે ઉપાશ્રયે જઇ તેઓ 2. ઉચિત કાર્યશુદ્ધિ કરીને તેઓ પુષ્પાદિ વિધિથી સામાયિક - પ્રતિક્રમણ કરતા હતા. પછી ઘરદેરાસરમાં પ્રાતઃપૂજા કરતા હતા. પછી 15. ગુરુમહારાજ પાસે શંકા-સમાધાન, ધર્મચર્ચા 3. તેઓ યથાશકિત પચ્ચકખાણ કરતા હતા. પછી વગેરે કરતા હતા. પછી 4. કાયાદિની સર્વ શુદ્ધિ કરીને તેઓ શ્રી 16. શ્રી સ્થૂલભદ્રાદિ મહાપુરુષોનું સ્મરણ કરી, ત્રિભુવનપાલ વિહારમાં જઈ ૭ર સામન્તો ૧૮૦૦ અનિત્યાદિ ભાવનાઓ ભાવી, સર્વ જીવોને નમાવી, કોટયાધિપતિઓ સાથે અપ્રકારી શ્રી જિનપૂજા શ્રી અરિહંતાદિ ચારનું શરણ લઇ, તેઓ નમસ્કાર કરતા હતા. પછી મહામંત્રના ચિંતવનપૂર્વક શાન્ત નિદ્રા કરતા હતા. 5. તેઓ શ્રી ગુરુપૂજા કરતા હતા અને ગુરુવંદન ' ' સમૂહ જા૫ મંત્ર - • સમૂહ જાપ મંત્ર - ૐ હીં અહં પ્રસીદ ભગવન મયિ ! |તિજય વિજય ચક્ક, સિદ્ધચક્યું નમામિ ! 184 Page #208 -------------------------------------------------------------------------- ________________ - જિનપૂજા ၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ 38 મંત્રી વસ્તુપાલ 8000000000000000000000000000000000000000000000000000 * મહામાત્ય શ્રી વસ્તુપાલનો સંઘ * શ્રી સિદ્ધાચલ તીર્થમાં મંત્રીશ્લરે કરેલી શુભ મુહૂર્ત લઘુબંધુ તેજપાલ સાથે મંત્રીશ્વર શ્રી વસ્તુપાલે સિદ્ધાચલ તીર્થ પ્રતિ છરીપાલિત સંઘ છરી પાલિત સંઘમાં રસ્તે આવતા જિનાલયોના સહ પ્રસ્થાન કર્યું. ત્યારે શ્રી સંઘમાં સાથે કેટલો ઉદ્ધાર કરતાં કરતાં સર્વબિંબોને રત્નનાં તિલક રસાલો હતો, અને પ્રભુપૂજા કેવી રીતે કરી હતી. ચડાવતાં ચડાવતાં ક્રમશઃ આગળ વધતાં વધતાં તેનું પ્રાસંગિક વર્ણન જરા જોઇ લઇએ. જયારે દૂરથી નયનાભિરામ શ્રી ગિરિરાજનું દર્શન જયારે શ્રી સંઘે પ્રસ્થાન કર્યું ત્યારે શ્રી સંઘની થયું ત્યારે મંત્રીશ્વરનું અંતર ભકિતથી ભરાઈ આવ્યું રક્ષા કરવા કાજે શ્રીમતી અંબિકાદેવી વાઘ પર અને તેઓ ચામર લઈને રસ્તા વચ્ચે જ નાચવા સવારી કરીને સૌથી આગળ ચાલવા લાગ્યા. લાગ્યા. વર્ષીદાન ઉછાળવા લાગ્યા અને ઉલ્લાસમાં પછી શ્રી કપર્દિયક્ષરાજ ચાલવા લાગ્યા. આવી જઈને ઝડપભેર ચાલવા લાગ્યા. ત્યારબાદ ક્રમશઃ શુભ દિવસે શ્રી સિદ્ધાચલ તીર્થાધિરાજ પર ચાર ચાર સેનાઓ. મંત્રીશ્ર્વરે આરોહણ કર્યું. સૌ પ્રથમ સોળમા શ્રી 4000 ઘોડેસ્વારો. શાંતિનાથ સ્વામીના જિનાલયના દર્શન, વંદન, 50000 ગાડાઓ. પૂજન કર્યા. પછી ગજ અંબાડીએ બેઠેલાં માતા 25000 ધ્વજાઓ. મરુદેવાનાં દર્શન કર્યા. પછી યક્ષરાજ કપર્દિની 1800 ઉત્કૃષ્ટ વેગગામી ગાડાઓ. પૂજાવિધિ કરી. ત્યારબાદ તીર્થરક્ષાર્થે ગિરિરાજ પર 1800 સામાન્ય વેગગામી ગાડીઓ. રહેનારા શ્રાવકો એક થાળમાં ભગવાન શ્રી 1800 સુખાસનો. આદિનાથનું સુવર્ણબિંબ લઈને મંત્રીશ્વરની સામે 4505 સુખપાલ પાલખીઓ. આવ્યા. મોતીઓવડે શ્રી સંઘને તેમણે વધાવ્યો. 1000 હાલતી ચાલતી દુકાનો. પછી મંત્રીશ્વરે થાળમાં રહેલા સુવર્ણબિંબની ધૂપ, 1900 છત્ર નીચે ચાલનારા શ્રીમંતો. દીપ, ફળ-નૈવેદ્ય વડે અગ્રપૂજા કરી અને પુષ્પોથી પ્રભુને વધાવ્યા. સામે આવેલા તીર્થરક્ષક શ્રાવકોને 3000 ચામરધારીઓ. 2200 ટ્વેતામ્બર મુનિવરો. ૪ લાખ દ્રવ્યની પહેરામણી કરીને આનંદિત કર્યા. 1100 દિગમ્બર મુનિવરો. તીર્થપૂજક પૂજારીઓને પણ ઉચિત દાન આપીને ખુશ કર્યો. પછી મંત્રીશ્વર યુગાદિદેવના 2000 રથો, કાષ્ઠના બનેલા. રાજદરબારમાં આવ્યા. પ્રભુનાં દર્શન કર્યા. પુંડરિક 408 મોટા શિખરબંધી રથો, સ્વામી મહારાજનાં દર્શન કર્યા. રાયણ વૃક્ષને ત્રણ 24 રથો, હાથીદાંતના બનેલા. પ્રદક્ષિણા કરી અને તે જ સમયે હર્ષોલ્લાસમાં આવી 700 જિનાલયો, લાકડાનાં બનેલા. ગયેલા તે વૃક્ષે પણ સકળ શ્રી સંઘ પર દૂધની 700000 સાત લાખ નરનારીઓ વૃષ્ટિ કરી. તે પછી મંત્રીશ્વરે સૂરજકુંડમાં જઈને For P185 & Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ સ્નાન કર્યું શુદ્ધ વસ્ત્રો ધારણ કર્યા. કપાળમાં અને તેમના અવસાન પછી સાત જ વર્ષે પુસ્તક તિલક કર્યું. કાનમાં કુંડલ પહેર્યા. હૃદય પર સુંદર પ્રગટ થયેલું. નજરોનજર જોનારા મગનલાલે શેઠ હાર પહેર્યો જમણા હાથે બાજુબંધ પહેર્યો. માટે જે લખ્યું છે તેનું અવતરણ અત્રે તેમની જ મુદ્રિકાઓને ધારણ કરી અને પછી જિનાલયમાં ભાષામાં રજુ કરેલ છે. નજીકના જ ભૂતકાળમાં પ્રવેશ કર્યો. મંત્રીશ્વરે આદેશ કરીને પ્રભુપૂજા માટે થઈ ગયેલા એક જિનભકતને પ્રસ્તુત લખાણથી છત્ર, ચામર, પુષ્પો, તીર્થોદક, પૂર્ણકળશ, જાણી શકાશે. ચંદનદ્રવનું ભાજન, દહી, દૂધ, ઘી, પકવાનો, 139] શેઠશ્રી હઠીસીંઘ, કેશરીસીંઘ ઃ ફળો, ધૂપધાણા, નાણા વગેરે પૂજોપગરણો અને આ (શેઠશ્રી હઠીસીઘ) ઉદાર, સદારણી, દ્રવ્યો મંગાવ્યાં, સ્ત્રીઓ મંગલ ગીતો ગાવા લાગી, ગરીબનો રક્ષણ કરનાર, ડાહ્યો તથા વિચારવંત નૃત્યકારો નાચવા લાગ્યા, મંત્રધ્વનિ કરનારા મહાપુરૂષ થઈ ગયો. તેનો જન્મ અમદાવાદમાં મંત્રોચ્ચાર કરવા લાગ્યા. સંવત ૧૮૫૨ની સાલમાં થયો. એમનાં નાનપણની આમ સર્વ તૈયારી થઈ ગયા બાદ એક નીરોગી વાત માલુમ નથી. પણ એટલું કે મુલ્લકના દસ્તુર અને અક્ષતાંગ શ્રાવકે સ્નાન કરી, શરીરે ચંદનનું પ્રમાણે કામ જેટલું ભણ્યા હતા. પહેલા તે વિલેપન કરી, શ્વેત પૂજાવસ્ત્રો ધારણ કરી, અમદાવાદના નગરશેઠ હેમાભાઈની દીકરી રૂક્ષ્મણી પોતાના મસ્તકે પુષ્પોને ધારણ કરી, સુગંધી ચંદનથી વહેરે પરણા, હઠીસીંઘના બાપનો ધંધો રેશમ તથા પોતાના લલાટમાં તિલક કરી, હાથના બે કાંડા કરમજનો હતો પણ હઠીસંઘને નાહાના મૂકીને પર ચંદનથી બે કંકણો ચીતરી, સુગંધી ધૂપથી ગજરી ગઆને ભાઈઓનો મજીઆરો ચાલતો હતો જિનાલયને વાસિત કરી, વિશાળ ઘંટા વગાડીને તેથી એમના કાકાના દીકરા મોહોકમભાઈ કામ તમામ પૂજકોને જિનાલયમાં ભેગા કર્યા. પછી ચલાવવા લાગ્યા. તે વખતમાં તેમની પુંજી ૩૦ હાથમાં સુવર્ણનો પૂર્ણ કળશ લઇને તે શ્રાવક ઉભો ત્રીસ ૪૦ ચાલી હજારની કહેવાતી. કરજ તથા રહ્યો; પછી સહુએ જલપૂજાનો પાઠ તાર સ્વરે રેશમ મોકલાવવાને મુંબઈમાં આરીતઆ અમીચંદ ભણ્યો અને દેવાધિદેવનો અભિષેક ચાલુ થયો. શાકરચંદવાળા મોતીશાશેઠ હતા ને ધીરત પણ સારી સહુએ જલપૂજા કરી લીધા બાદ મંત્રીશ્વરે ચાલતી હતી. પરમાત્માની ચંદનપૂજા કરી અને નવઅંગે નવરત્નો હઠીસંઘ અમદાવાદ આવ્યા ને પાછો વહેપાર ચડાવ્યાં. અનુપમાદેવી અને લલિતાદેવીએ ૩૨/૩૨ ચલાવ્યો ને દહાડે દહાડે ચઢતી થઈ. પણ સંવત લાખ સોનામહોરનાં ઘરેણાં પ્રભુને ચડાવ્યાં. શોભના ૧૮૯૦ની સાલ પછી એમનું અફીણ ચીનમાં રોકાયું નામની દાસીએ એક લાખ સોનામહોરનાં ઘરેણાં તેથી તગાજો થયો ને તગાજો સારી રીતે સાચવો ભગવાનને ચડાવ્યાં. ને આ વખતે એમને કાંઈ ખોટ નહોતો પણ અમદાવાદનાં પ્રસિદ્ધ હઠીસીઘના દેરા” બાંધનાર નફામાં હતી પણ એમનું અફીણ રોકાવાની વાત ભડવીર, ધર્મવીર શ્રીમાનું શેઠશ્રી હઠીસીઘભાઈનું લોકોએ સાંભળી તગાજો કર્યો ને અવેજમાં માલ જીવનચરિત્ર અમદાવાદનો ઈતિહાસ” નામે એક હતો પણ રોકડું નાણું નહોતું પણ ઉપર કહ્યા પુસ્તક વિ.સં. ૧૯૦૮માં ગુજરાત વર્નાકયુલર પ્રમાણે તગાજો સાચવીને પાછો વહેપાર ચલાવ્યોને સોસાયટીથી પ્રસિદ્ધ થયેલું. જે પુસ્તક ઈનામને પાત્ર પછી દહાડે દહાડે ચઢતી થઈને વળી એવામાં ઠરેલું. જેના લેખક હતા શેઠશ્રી મગનલાલ ચીનમાં રોકાએલા અફીણનો અવેજ આવ્યો. ત્યાર વખતચંદ, જેમણે હઠીસી શેઠને નજરે જોયેલા પછી સંવત ૧૮૯૩ના ભાદરવા સુદી ૧ ને For Private &186onal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ abo રવિવારને દહાડે મોતીશા ગુજરી ગયા. તેમના વકરી ને ચાર દહાડા માંદા રહીને સંવત ૧૯૦૧ના દીકરા ખીમચંદભાઈ સંવત ૧૮૯૩ના માહા શ્રાવણ સુદી ૫ સુકરવારને રોજ પાછલે પોહોરે મહિનામાં સંઘ લઈ પાલીતાણે અંજનશલાકા કરવા દહાડે શેઠ દેવગત થયા. આ પુરૂષ હેવો ઊંદી આવ્યા તાહારે પોતે પાલીતાણે ગયા ને લોકોના નજ૨વાલો તથા ધર્માત્મા હતા તેથી તેમને કહેવામાં એવું છે કે આ સંઘમાં ૧૫000 માણસ અગ્નિદાહ મુકવા લઈ જતા જોવાને સર્વ લોકો એકઠતું. એ સંઘમાંથી ખીમચંદભાઈ સાથે કાઈક જોવા મલ્યા હતા. ને જે જોવા આવ્યા હતા તથા આખરોસ થશે એવું લોકોના કહેવામાં આવે છે જે ઘેર હતા તેઓની આંખમાંથી આંસુ ત્રણ દહાડા પણ માન્યામાં આવતી નથી. તાંહાંથી પાછા આવીને સુધી સુકાયાં નથી. ને બીજા લોકો કરતાં ગરીબ સેહરમાં પેઠા વિના પોતે રીખભદેવનો સંઘ લઈને લોકો હઠીસંઘને ઘણાં જ સંભારે છે. એમને ઘેર ધુડેવાએ ગયા. હઠીસંઘ વેપાર કરતા તેમાં અફીણ દરદીઓ અથવા દુખીઓ આવતો તેને ખુશી કરતા ચીન ચઢાવતા ને સટાનો રોજગાર પણ અઢળક પણ ખાલી હાથે પાછો કોઈ નહી ગયો હોય. તેઊ કરતા ને તેમને ઘણું કરીને હજાર-બેહજાર પેટીઓ અઢારે વરણના લોકોને દાન દેતા ને તેઓને એકથી વિના સોદો કર્યો નથી. હમણાહમણાંના કેટલાએ માંડીને હજાર સુધી આપતા. હઠીસંઘ શરીરે વહેપારીઓની પેઠે કોઈની સાથે દગો રમતા નહોતા ઘહુવરણા હતા ને ઊંચા હતા તથા મોહો લાંબુ ને કચરતા નહી. પણ કદી તેઓ બહુ જ કચરાતા હતું. પોતે ઝાઝું બોલતા નહી. હઠીસંઘના ગુજરા હોય તો તેમને ન કચરાવવા દેવા ને ભાવ પછી ભાદરવા સુદ પને દીવસે તેમની માતાજી ઓછોવત્તો તકે ખાંડતા પોતાને ટોટો આવતો હોય સૂરજબાઈ ગુજરી ગયા. પહેલા હઠીસંઘ, નગરશેઠ તો પોતે ખોટ ખમીને તે વેપારીઓને ઉભા રાખે. હીમાભાઈની દીકરી રૂક્ષ્મણી વેહેરે પરણા પણ તે હઠીસંઘના મૃત્યુની અગાઉ પાંચસાત વરસમાં તો સ્ત્રી આંખે અંધ થઈ તેથી હીમાભાઈની બીજી ઘણાક રૂપૈઆ પેદા કર્યા તેમાં કોઈ વરસમાં પાંચ દીકરી પ્રસનને પરણાને જાહારે તે ગુજરી ગઈ લાખ ને કોઈ વરસમાં સાત ને કોઈ વરસમાં દશ તાહારે ગોધામાના એક વાણીઆની દીકરી એ પ્રમાણે અઢળક પૈસો મેળવો. હરકુઅરને પરણા. એ હરકુચર ભણેલી હુંશીઆર પછી સંવત ૧૮૯૯ની સાલમાં હઠીસંઘ, છે તેને પોતાના ભરથારના કરતાં સવાઈ કરી. નગરશેઠ હીમાભાઈ તથા મગનભાઈ કરમચંદ હઠીસંઘ ગુજરી ગયા તાહારે પોતાની બે મલીને પંચતીર્થનો સંઘ લઈ જાત્રા કરવા ગયા બાયડીઓમાંથી એકને છોકરું નહતું તેથી પોતાના પણ રોગચાળો ચાલ્યો તેથી પાછા આવ્યા. પીતરાભાઈ દોલાભાઈના ત્રણ છોકરા હતા તેમાંના પોતે પોતાની આહારની વાડીમાં જે નાહાનું બે વડા દીકરાને પોતાની બે સ્ત્રીઓને ખોળે સ્પા દેહરૂ હતું તેનું મોહોટું કરીને પ્રતિષ્ઠા કરવાનું ધારી ને પોતાની બહારની વાડીના બાંધવા મંડાવેલા. સંવત ૧૯૦૧ના મહાસુદમાં ખાત મુહુરત કીધું પણ, દેહેરાનું તથા તેની પ્રતિષ્ઠાના કામની સારી રીતે પાછળથી પોતાની મરજી એવી થઈ કે એ દેહેરૂ ભલામણ કરી કે રૂડી રીતે અંજનશલાકા કરવી. શીખરબંધ બાવન જિનાલયનું બાંધવું ને પછી એ દેહેરામાં પધરાવવાનું પ્રતીમાની અંજનશલાખા કરવી. એવું ધારીને પોતે મોહોટું અંજનશલાકા કરવા વિગેરેનું મુહુરત લીધું. એ દેહેરૂ બંધાવ્યું. ને થોડું ઘણું કામ અધુરૂ હતું ને અંજનશલાકા કરવાને દેશોદેશ કંકોતરીઓ લખી અંજનશલાખા કરવાની તૈયારી હતી, પણ એવામાં તેથી ઘણા ઘણા દેશાવરના સંધ આવ્યા. તેની પોતાની માતાજી સૂરજબાઈ ઘણા જ માંદા થયાં ને એકંદર સંખ્યા આશરે ૧૦,૦OO૦ આદમીની હતી આજ મરે કાલ મારે એવું થયું હતું ને વળી એવામાં ને તેનો પડાવ ઈડરીઆ દરવાજાથી (દિલહી પોતાને હઠીભાઈ શેઠને હોઠે ફોલ્લી થઈ તે ફોલ્લી દરવાજા) તે બાદશાવાડીના મેહેલ સુધી રસ્તાની For Private 187.rsonal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ બે બાજુએ હતી. એ ઓછવની રચના બહુ જ એકાએક કોક અદશ્ય જગ્યાએથી પાણી ભરાય છે. સારી બની હતી. ઘણી વીધી વીધાને સહીત સંવત યાત્રિકો એ જલથી સ્નાન કરે છે. નાના કંડમાંથી ૧૯૦૩ના માહા વદ અને દીવસે ૧૪ ઘડીને પાંચ હજારો માણસ સ્નાનનું પાણી લે તોય જલ ખૂટતું પળે પ્રતીમાની અંજનસલાકા કરીને માહા વદી નથી.' ૧૧ને દીવસે પ્રતીમાં પધરાવી એટલે દેહેરાની પ્રતિષ્ઠા કરી. એ દેહવું ઘણું જ વિશાળ છે. તેનું , 42 | મેવાડના કુંભારાણાએ એક ફરમાન કાઢેલું દ્વાર પશ્ચીમાભીમુખનું છે. જે વખતમાં પ્રતિષ્ઠા થઈ ? છે કે, મેવાડમાં કોઈપણ નગરને કોટ કરવામાં આવે તે વખતે દેહે રૂ અધરું હતું તો પણ આશરે તો તે નગરમાં પહેલાં ભગવાન ઋષભદેવનું ૮00000 રૂપૈઆ ખરચઈ ચુકી હતા. ને ત્રણચાર જિનાલય અવશ્ય બનાવવું. કિલ્લાવાળા ગામમાં લાખનું કામ અધુરું હતું તેથી એકંદર ખરચ પૈઆ પ્રથમ જિનેશ્વરનું મંદિર અવશ્ય હોવું જ જોઈએ. ૧૨00000 જાજા થઈ ચુકી હશે. તેને એ પ્રતિષ્ઠા આ ફરમાનનો શિલાલેખ આજે ઉદયપુરમાં કરતા પાંચ સાત લાખ ખરચ ધારામાં આવે છે. જ શીતલનાથ ભગવાના મંદિરમાં વિદ્યમાન છે. એ પ્રમાણે ૨૦૦૦૦૦નો આશરો લોકોમાં પ્રસિદ્ધ 43 વિ.સં. ૮૦૨ પછીનાં પાટણનાં છે. આવા દહેરાની નયરૂત કોણ ઊપર એક ને ઈતિહાસમાં પ્રસિદ્ધ મંદિરો શોભાયમાન એક લાખ ઝાઝા રૂપૈઆ ખરચીને બંગલો બાંધો. ને એ દેહેરાની પેઠે એક ગામ જિનાલયનું નામ નિમણ. વનરાજ વિહાર ચૈત્ય વનરાજ ચાવડો વસાવું તેને લોકો હઠીપુરૂ કહે છે. હઠીસંઘ પોતે દેવગત થયા તે સમે પોતાની ઋષભદેવ પ્રાસાદ મંત્રી નિનય . સરવ મલી એશીને લાખની ગણાઈ હતી. મૂળરાજ વસહીકા મૂળરાજ સોલંકી દુર્લભમેરૂ દુર્લભરાજ સોલંકી 40 સુરત અમીઝરા પાર્શ્વનાથ ભગવાનના વીરજિનચૈત્ય કપર્દિમંત્રી ૧૦૭૨માં મંદિરનો જીર્ણોદ્ધાર સમયે દિવાલ તોડતાં અંદરથી વિમલ વસહી મંત્રી વિમળદેવ તાજાં દેખાતાં ફૂલ અને સીંદૂર મળ્યાં. શીતલનાથ સાંતનું વસહીકા મંત્રી સાંતનું ભગવાનના ગર્ભગૃહની દીવાલો ખોલતાં અંદરથી મંજાલ વસહીકા મંત્રી મુંજાલ દશ જેટલા નાગ દેખાયા હતા. વિ.સં. ૨૦૩૭માં આદિનાથ ચૈત્ય ચણક શેઠ અમીઝરણા થયેલા હજારો ભાવિકોએ નજરે રજતગિરિ પ્રાસાદ ધવલશેઠ નિહાળેલ. રાજવિહાર સિદ્ધરાજ જયસિંહ [41] ઈડરથી કેશરીયા જતાં વિકટઅટવીમાં બે થાહ વસતિ થાહડ દેવ પહાડોની વચ્ચમાં અરવલ્લીની ડુંગરમાળામાં કુમારવિહાર કુમારપાળ ધમાસાની નેળમાં નાગફણા પાર્શ્વનાથની ત્રિભુવનપાલ વિહાર કુમારપાળ પ્રતિમાજી છે. મેવાડના મહારાણા પ્રતાપ જયારે સિધ્યપાલ વસહિ સિધ્યપાલ રાજયવિહોણો જંગલોમાં ભટકતો હતો ત્યારે તેને (કવિશ્રીપાલનો યુગ) જૈનાચાર્યશ્રી લક્ષ્મીસાગરસૂરીશ્વરજી મ.નો મેળાપ આશરાજ વિહાર તેજપાલ થયો તેમના ઉપદેશથી તેણે નાગફણા પાર્શ્વનાથની આહડદેવ ચૈત્ય આહડદેવ ઉપાસના કરી જેના પ્રભાવે શ્રાવકરાજશ્રી ભામાશા સોલાક વસતિ, વીરાચાર્ય જિનગૃહ, શાંતિનાથ દ્વારા મોટી સહાય મળી આવી. અઢળક સંપત્તિ ચૈત્ય, ઉકેશવસતિ, કોકાવસતિ., ધીયાવસતિ, રાજય રક્ષાર્થે સંપ્રાપ્ત થઈ. આ તીર્થનો પ્રભાવ કોરંટચૈત્ય, સંડેરવાળ ચૈત્ય, મલ્લિનાથ ચૈત્ય, છાહડ ગજબનો છે. પ્રભુની નીચે એક કંડ છે. જેમાં વસતિ, ક્ષમણાઈવસતિ, દોહદી શેઠની વસતિ. 188 Page #212 -------------------------------------------------------------------------- ________________ વિવિધ અનુષ્ઠાનો અને સમૂહ આરાધનાઓ ર૪ તીર્થકર શ્રેણીતપ આરાધના ૨૪ તીર્થકર શ્રેણીતપનું સામૂહિક આયોજન કેવી તીર્થકર શ્રેણીતપ આરાધનાનું આયોજન રીતે કરી શકાય તે અંગે અત્રે કલકત્તામાં થયેલ - ર૪ તીર્થકર શ્રેણીતપનું વિધાન તપાવલીમાં આરાધનાનો અહેવાલ રજૂ કરેલ છે, જેના દ્વારા આપવામાં આવેલ છે. આ ત૫ વ્યકિતગત રીતે અનુષ્ઠાનની રૂપરેખા યાનમાં આવી શકશે. કરવામાં આવે તો ચડતાં ઉતરતાં ક્રમે કુલ દ00 પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય એકાસણાનો તપ થાય છે. સામુદાયિક આરાધનામાં ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્યરત્ન એક સાથે કમસેકમ 500 આરાધકો જોડાય તો પૂજય મુનિરાજશ્રી હેમરત્નવિજયજી મહારાજના આ તપનું આયોજન કરી શકાય એકાસણાનો ત૫, પ્રેરણાદાયી પ્રવચનો કલકત્તા ૯૬, કેનીંગ સ્ટ્રીટના ૨૪ લોગસ્સનો કાઉ. ૨૪ અમા. ૨૪ સાથીયા અને ઉપાશ્રયમાં ધમધોકાર ચાલી રહ્યા છે. રોજની આવશ્યક ક્રિયા સમેતે આ આરાધના કરવી, સ્ટેજ પ્રવચન સભામાં લગભગ ૨OOO થી ૨૫O૦ અને બનાવીને લાઈનસર ૨૪ જિનબિંબોની સ્થાપના રવિવારે આશરે ૫૦૦૦ની વિશાળ જનમેદની કરવી. વચ્ચે એક મોટા મૂળનાયક સ્થાપવા. એકેક ઉભરાય છે, પૂજયશ્રીના વેધક પ્રવચનોની અસર બિંબ સામે ૨૫ આરાધકોને બેસાડવા. તેઓ પોતાની પામીને તા. રર-૭-૮૪ના રોજ ૧૪૦૦ ભાવિકો સમક્ષ રહેલા ભગવાનના નામની વીસ માળા ૨૪ તીર્થકર શ્રેણીતપની આરાધના કરવા માટે ગણવા સાથે તે જિનની આરાધના કરે. એકેક સુસજજ બન્યા હતા. ભગવાનના નામની ૨૫ ચીઠ્ઠી બનાવીને કુલ 600 તા. રર-૭- ૮૪ રવિવારના રોજ પ્રભાતે ચીઠ્ઠી નામવાળી તૈયાર કરવી. દરવાજેથી પ્રવેશ દેરાસરજીના મુખ્યદ્વાર પરથી શરણાઈના માંગલિક કરતાં આંખ બંધ કરીને આરાધક કોઈપણ એક સૂરો રેલાવા લાગ્યા હતા, ટ્રેન પકડવા દોડતા ચીઠ્ઠી ઉપાડે. જે ભગવાનનું નામ આવે તે ભગવાન પ્રવાસીની જેમ ભાવિકો જિનાલય તરફ દોડી રહ્યા સામે પોતે ગોઠવાય અને તે ભગવાનની જ હતા, સુટબૂટમાં ફરનારા તરકડા યુવાનો અને આરાધના કરે. દરેક ભગવાન સામે નાની ફેશનેબલ ડ્રેસમાં ફરતી યુવતીઓ પણ એ આધુનિક થાળીમાં ૧ જલકળશ, ૧ ચંદનકટોરી, ૧ ફૂલ, ૧ કેસને ફગાવી દઈને પૂજાના વસ્ત્રોનું પરિધાન કરી ધૂ૫, ૧ દીપ, અક્ષત, ૧ નૈવેદ્ય, ૧ ફળ આટલી જિનમંદિર ભણી ઉતાવળા પગલા ભરી રહી હતી. સામગ્રી તૈયાર કરીને મૂકવી. સભામાં ઉછામણી થોડાક સમયમાં આખુંયે જિનાલય જિનપૂજકોથી બોલાયા બાદ જે ર૪ ૫ણવાનોને તે લાભ મળે તે ખીચોખીચ ઉભરાઈ ગયું હતું. હા, એ પૂજકોમાં આખી સભા વતી ૨૪ જિનની અષ્ટપ્રકારી પૂજા આજે કેટલાક એવા પણ પુણ્યાત્માઓ હતા કે જેઓ સ્ટેજ પાસે ઉભા રહીને કરે. વચ્ચે સ્થાપેલ મોટા વીતી ગયેલા જીવતરમાં આજે સૌ પ્રથમવાર જ જિનબિંબની અષ્ટપ્રકારી પૂજા વિશિષ્ટ સામગ્રીથી પરમાત્માનો ચરણસ્પર્શ કરવા આવ્યા હતા. તેથી આઠ ઉછામણી અલગથી બોલીને કરાવી શકાય. તેઓ તો આનંદમાં જ હતા. પરંતુ તેમને પૂજાના આવી આરાધના કલકત્તા ૯૬ કેનીંગ સ્ટ્રીટમાં વિ. વસ્ત્રોમાં જોનાર પણ આનંદમાં આવી ગયા હતા. સં. ૨૦૪૦માં કરાવામાં આવેલ જેનો અહેવાલ જિનાલયના અગ્રદ્ધારે ઉભેલા ગજરાજોને તથા અત્રે રજૂ કરેલ છે. સ્થંભોને આજે ફુલોથી શણગારવામાં આવ્યા હતા. For Private Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સાથીયાની વિધિ કરવા માટે ઠેર ઠેર ગોઠવાયેલી કર્યા બાદ તમામ ભાવિકોએ સ્તોત્રનું મંગલગાન મોટી પાટોની પણ આજે તંગી ઉભી થઈ હતી. કર્યું હતું. શિવમસ્તુની પ્રાર્થના દ્વારા સકલ જગતના જિનપૂજાનો વિધિ કરીને આરાધકો ઉપાશ્રય હૉલમાં કલ્યાણની કામના ગદ્ય તથા પદ્યમાં વિદિત કરી સવારે સાત વાગે ગોઠવાઈ ગયા હતા. ઉપાશ્રયમાં હતી. ત્યારબાદ ભૂમિશુદ્ધિ, દેહશુદ્ધિ અને ૨૪ તીર્થકર દેવોની વિશિષ્ટ કલામય દેરીઓ મનશુદ્ધિની ક્રિયા મંત્રાક્ષરોના ઉચ્ચારણ અને બનાવવામાં આવી હતી. ૬૦ ફૂટ લાંબા અને ૩ અભિનય સાથે કરવામાં આવી હતી. તે પછી ર૪ ફૂટ ઉંચા જરીયન સ્ટેજ પર બંગાળી કારીગરોએ તીર્થકર દેવોનો આહ્વાન, સ્થાપન, સંન્નિરોધ, પોતાની કળાનો કસબ દેખાડીને બનાવેલ ૨૪ સંન્નિધાન, અવગુંઠણની યૌગિક ક્રિયા સહુએ દેરીઓની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં મુદ્રાઓ સાથે કરી હતી. ઋષભદેવ થી મહાવીરસ્વામી સુધીના ભગવંતની, કાર્યક્રમ ધીરે ધીરે આગેકૂચ કરી રહ્યો હતો. પંચધાતુની મૂર્તિઓ ક્રમશઃ પધરાવવામાં આવી ભાવિકોના હૈયા હવે ભીજાવા લાગ્યા હતા. હતી. વચ્ચે ૩૧ ઈચના ફણાવાળા શ્યામવર્ણા સંસારની જળોજથા અને વ્યથા વીસરાવા લાગી પાર્શ્વનાથ ભગવાનની મુખ્ય દેરી સ્થાપવામાં આવી હતી. પ્રભુ સાથે સહુ પોતપોતાના તાદાત્મ ભાવ હતી. તેમાં બિરાજમાન પરમાત્માના અંગ પર સાધવામાં તત્પર બન્યા હતા. સોનાનો હાર, મોતીનો કંઠો અને બાજુબંધ “ચઉવિસંપિ જિણવ તિત્યયરા મે ચઢાવવામાં આવ્યા હતા. ત્યારે પરમાત્માની પસીમંતનો સમૂહજા૫ આરોહ અને અવરોહ વચ્ચે રાજયાવસ્થા આબેહુબ દશ્યમાન થતી હતી ૨૪ લયબદ્ધ રીતે શરૂ થયો હતો. આ જાપના દેરીની વચ્ચે વચ્ચે ૫૦૦ વર્ષ જૂના તીર્થકરના આંદોલનોમાં આખી સભા ગુમભાન બની હતી. કલામય ચિત્રો મૂકવામાં આવ્યાં હતા. ૨૦૦૦ સમૂહ જાપ પૂર્ણ થતાં પૂજયશ્રીએ સંવેદન રૂપે આ માણસોને સમાવી લેતા વિશાળ હૉલની છતને આજે આરાધના અને શા માટે કરીએ છીએ. તેનો સંકલ્પ રંગબેરંગી કાગળના તોરણોથી ઢાંકી દેવામાં આવી ઘોષિત કર્યો હતો. આત્મગૌંના હાર્દિક ભાવોથી હતી. પ્રવેશદ્વારો પર સુંદર જરીયન કમાનો ભરેલું સંવેદન સહુની આંખોમાં અશ્રુપાત કરાવી બાંધવામાં આવી હતી. ગયું હતું. સંકલ્પ જાહેર કરતું સંવેદન પૂર્ણ થતાં કુંભકર્ણના ભાઈ તરીકે ખ્યાત બનેલા, આઠ જે જે આરાધકોને જે જે ભગવાનની આરાધનાનો વાગે ઉઠનારા, યુવકોએ આજે મીઠી નીંદરને સવારે પાસ મળ્યો હતો તે ભગવાનના નામની ૨૦ ૪ વાગે તિલાંજલિ આપીને તેમના માટે સંસાર માળાનો જાપ શરૂ થયો હતો. હજારો માનવોથી છોડવા જેવું કપરું કાર્ય કરી બતાડયું હતું. જગ્યા ઉભરાતો હૉલ ક્ષણવારમાં એકદમ નિરવ, શાંત રોકવા કલાક પહેલા જ ગોઠવાઈ ગયેલા આરાધકો અને પ્રશાંત બની ગયો હતો જાણે કે હૉલમાં કોઈ પૂજયશ્રીના આગમનની રાહ જોતા હતા. સાત વાગે છે જ નહિ. આવી અપૂર્વ શાંતિ વચ્ચે બેગ્રાઉન્ડ પૂજયશ્રી આરાધના હૉલમાં પધાર્યા ત્યારે નારાઓથી મ્યુઝીક રૂપે સંગીતના ધીમાં સૂર રેલાવા શરૂ થયા આકાશ ગાજી ઉઠયું હતું. પૂજયશ્રીએ મંત્રિત હતા. વાસક્ષેપ દ્વારા ૨૪ તીર્થકર દેવોની વિધિવત્ સ્થાપના એક કરોડની વસ્તી ધરાવતા આ ધમાલીયા કરી હતી. ત્યારબાદ સકલસંઘ સાથે સુમધુર કંઠે શહેરમાં જાગતા નહિ પણ ઉઘમાયે કયારેય નહિ પરમાત્માની પાંચ સ્તુતિઓ ગાવામાં આવી હતી. અનુભવેલી શાંતિનો રસાસ્વાદ આજે ભાવિકોને અરિહંત ચેઈઆણું અને ૧ નવકારનો કાઉસ્સગ્ગ ચાખવા મળ્યો હતો. 190. Page #214 -------------------------------------------------------------------------- ________________ ચાહ-સીગરેટ-ચરસ આદિના ઘણા બંધાણીઓએ આજે લાઈફનું પ્રથમ એકાસણું કર્યું હતું. તેમનું મન એકલા જાપમાં થાકી ન જાય માટે થોડો સમય જાપ થયા બાદ વચ્ચે એક ૨૪ તીર્થંકરોની સ્તવનાનું ગીત ભકતહૃદય યેવલાવાળા સુશ્રાવક હિરાચંદજીએ લહેકાવ્યું હતું. "ચોવીસો જિનરાજકો પૂજે, જો કોઈ હોવે મતવાલા, પીવે ભકિતરસ ખાલા" આ ધ્રુવપદ ચલતીમાં ઉપડયું ત્યારે તો બાળક શું કે બુઢ્ઢા શું, યુવાન શું કે પ્રૌઢ શું, તમામેતમામ ડોલવા લાગ્યા હતા. જગ્યાની સંકડાશે અડોઅડ બેઠેલા ભાવિકોએ ડોલતા ડોલતા પાડોશીને બેચાર ધક્કા પણ લગાવી દીધા હતા. પરંતુ ભકિતમાં ભાન ભૂલેલા ભાવિકોએ આ બાબતના ગુનાની નોંધ લેવાનું કે જરા સંભળાવી દેવાનું આજે મોકૂફ રાખ્યું હતું. ગીત પૂર્ણ થતાં મૂળનાયક ભગવાનની તથા ૨૪ તીર્થંકર દેવોની અષ્ટપ્રકારી પૂજાની ઉછામણી શરૂ કરવામાં આવી હતી. ટાઈમના અભાવે ઉછામણી જલ્દી પૂર્ણ કરવાની હોવાથી ઝપાટાબંધ આદેશો અપાવા લાગ્યા હતા. ટેટાની સેર ફૂટે તે રીતે થોડાક સમયમાં ઉછામણી પૂર્ણ થઈ હતી. જેની આવકનો આંક પર્યુષણ પર્વની સ્વપ્ન દ્રવ્યની આવકને પણ વટાવી ગયો હતો. વચ્ચે વચ્ચે પૂજયશ્રીએ પ્રવચનરૂપે ૨૪ તીર્થંકર દેવોના જીવનચરિત્રની ઝાંખી યોગશાસ્ત્રના આધારે કરાવીને સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પૂજાનો આદેશ લેનારા પુણ્યાત્માઓ સહુસહુની દેરી સમક્ષ ગોઠવાઈ ગયા હતા. નાના બાળક-બાલિકાઓ, ૨૪ દિકુમારીકા તથા ૬૪ ઈન્દ્ર મહારાજાનું રૂપ ધારણ કરી વિવિધ વેશભૂષામાં મુગટ, બાજુબંધ અને ફુલના હાર પહેરી, હાથમાં ચામર તથા પંખા લઈને હાજર થઈ ચૂકયા હતા. અષ્ટપ્રકારી પૂજાના આઠ આંતરામાં ૨૪ તીર્થંકરદેવોની ગુજરાતી ૩/૩ સ્તુતિઓ ગાવા સાથે પૂજાનો દુહો અને મંત્ર બોલાયા પછી થાળી વાગતાં એકીસાથે મૂળનાયક ભગવાનની તથા ૨૪ તીર્થંકર દેવોની જલપૂજા-ચંદનપૂજા- પુષ્પપૂજા આદિ આઠ પ્રકારની પૂજા ચાલુ થઈ હતી. વચ્ચે વચ્ચે સ્વાહા પદના ઉચ્ચારણથી હૉલ ગાજી ઉઠતો હતો. દિકુમારીકા તથા ઈન્દ્ર મહારાજાઓ ચામર તથા પંખા વીંઝી રહ્યા હતા. પ્રભુની રાજસભાના દ્વારપાલો ચાંદીની છડી સાથે પોતાની ફરજ ભકિતસભર હૃદયે બજાવી રહ્યા હતા. વચ્ચે વચ્ચે થતાં શંખનાદો વાતાવરણને પવિત્ર બનાવી રહ્યા હતા. ઘણા સમય પહેલા કોક રજવાડામાંથી જિનાલયમાં આવી ચૂકેલો એક મોટો વિશાળકાય ઘંટ એક ખૂણામાં હવા ખાઈ રહ્યો હતો. તેને પણ આજે બહાર નીકળીને પોતાનો બુલંદ અવાજ સૌને સંભળાવાનું મન થયું હતું. તેથી તો તેને પૉલીસ કરી સોનેરી-રૂપેરી કલરના આવરણો ચઢાવી સુધોષા ઘંટા નામ આલેખીને પ્રભુના દરબારમાં હાજર કરવામાં આવ્યો હતો. તેના સુશોભિત દેદાર જોતા તેને વગાડવા માટેના પણ ભાવ બોલાવા લાગ્યા હતા. અંતે રૂા. ૭૫૧માં તેને વગાડવા માટેનો આદેશ અપાયો હતો. પૂજાઓની વચ્ચે વચ્ચે આ વિરાટકાય સુઘોષાÜટે પોતાનો મંગલ ધ્વનિ ચાલુ રાખ્યો હતો. અષ્ટપ્રકારી પૂજાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રભુજીની આરતિ ઉતારવાનો એક ભવ્ય કાર્યક્રમ શરૂ થયો હતો. આરાધનામાં બેઠેલી બહેનોએ આગલી રાતે ઉજાગરો કરીને આરતિ ઉતારવા માટેની પોતપોતાની થાળીઓને રંગબેરંગી ડીઝાઈનો વડે સજાવીને તૈયાર કરી હતી. માટીના નવા કોડીયામાં આરાધકો પોતાની આરિત સાથે લઈને આવ્યા હતા. મૂળનાયક ભગવાનની ૧૦૮ દીવાની આરતી પ્રગટતાંની સાથે એકી સાથે આરાધકોએ પોતાની આરતિ પણ પેટાવી હતી. આખોયે હૉલ ૧૫૦૦ ઉપરાંત દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠયો હતો. તાલબદ્ધ રીતે "જય જય આરતિ આદિ જિĒદા પદનું ગુંજન શરૂ થયું હતું. શંખનાદો For Private Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ દ્વારા જયધ્વનિ પ્રગટ થતો હતો. સુધોષાઘંટાનો આ આરાધનામાં બેસવા માટેના પાસ ઘંટારવ ગર્જી રહ્યો હતો. ચોવીસે ભગવાન પાસે ગુરૂવાર સુધી આપવામાં આવેલ સંખ્યા ૧૪૦૦ ચામર અને પંખા વીઝાઈ રહ્યા હતા. આરતિની સુધી પહોંચી ગઈ. પાસ આપવાના બંધ કરવામાં દીપશીખાઓ ડાબે હાથેથી નીચે ઉતરી જમણે આવ્યા હતા. પરંતુ કોઈપણ રીતે આરાધનામાં હાથેથી જયારે ઉપર ચડતી હતી ત્યારે ટમટમતા બેસવા માટે તલપાપડ બનેલા કેટલાક ભાઈ તારલીયાવાળું આકાશ જાણે નીચે આવી ગયું હોય પાસ મેળવવા માટે માંગો તેટલા રૂપીયા આપવાની એમ લાગતું હતું. લાખ લાખ દીવડાઓની આ ઑફર કરી હતી સીનેમાની ટીકીટ જેવો બ્લેક આરતિનો સમય પહેલેથી જાહેર થયેલો હોવાથી આરાધનાના પાસ માટે પણ બોલાવા લાગ્યો હતો. દૂર દૂર કલકત્તાના ઉપનગરોમાંથી પણ ભાવિકો તે - મેગેઝીનમાંથી ઉક્ત સમયે પોતાની આરતિ લઈને ઉપસ્થિત થયા હતા. ૦ મહાપૂજાનું આયોજન છે આ આરતિનો કાર્યક્રમ પણ એટલો જ અભૂત, શ્રાવકના વાર્ષિક ૧૧ કર્તવ્યોમાં મહાપૂજાનું આનંદપ્રદ અને અભૂતપૂર્વ રહ્યો હતો. આરતિ પૂર્ણ કર્તવ્ય આવે છે એનું આયોજન કેવી રીતે ગોઠવવું થતાં બૃહત્ શાંતિપાઠની ઉદ્ઘોષણાપૂર્વક શાંતિ- તે અંગે ઘણીવાર પત્રો આવતા હોય છે. સહુને કળશ ભરવામાં આવ્યો હતો. ૨૪ તીર્થકર ૧ સમાધાન મળી રહે તે માટે અત્રે મહાપૂજાના પરમાત્માઓના પવિત્ર નવણ જલને ગ્રહણ કરવા આયોજનની સામાન્ય રૂપરેખા રજૂ કરી છે. થનારી પડાપડી રોકવા જિનાલયના દ્વાર પાસે મોટા જિનાલયની મહાપૂજા અંગે સુંદર પોસ્ટરો ડમમાં તે પવિત્ર જળને સ્થાપવામાં આવ્યું હતું. લગાવી સારો પ્રચાર કરવો. પ્રવચન સભામાં પર્ણ થયા બાદ પુજયશ્રીએ દેવવંદન-૧૨ ખમાસમણા જાહેરાત કરવી. મહાપુજાના દિવસે પરમાત્માના અને ૧૨ લોગસ્સનો કાઉસગ્ગનો વિધિ સમૂહમાં ભવ્ય અંગરચના કરવી, ગભારા તથા રંગમંડપની પૂર્ણ કરાવ્યો હતો ત્યારે સાત વાગ્યાથી ચૂપચાપ દીવો દીવાલો વિવિધ તોરણો, ફૂલો, વગેરેથી શણગારવી. બધું કાર્ય જોઈ રહેલી ઘડીયાળે ૧રાના ડંકાનો મંદિરના ગોખલા, ભંડાર, ઉપકરણો, વગેરે સ્વચ્છ 'અવાજ કર્યો હતો. ભકિતમાં સમયનું ભાન ભૂલી કરવા. દીવાઓની રોશની કરવી. રંગમંડપમાં વચ્ચે ગયેલા ભાવિકોને ત્યારે જ ખબર પડી કે રંગોળી પૂરવી. મંદિરના શિખર પર વિવિધ એ પ્રાસણાનો સમય થઈ ગયો છે. પૂજયશ્રીના કોરેશન કરી શકાય. મુખ્ય દ્વાર પાસે ગેટ-કમાન શ્રીમુખે છેલ્લે પ્રભુસ્તુતિ-ઉપસર્ગો ક્ષયે યાત્તિ અને બાંધી શકાય. ફૂલ ડેકોરેશનનો ઓર્ડર માળીને આપી સર્વ મંગલ માંગલ્યમુના શ્લોકો સાંભળીને સહુ શકાય. અંગરચના માટે જાણકાર ભાઈઓને વિખેરાયા હતા. બોલાવી શકાય. શરણાઈ વાદન રાખી શકાય. સાંજે છ વાગે પ્રતિક્રમણ તથા રાત્રે ૮ મંદિરમાં જિનબિંબોની આસપાસ ચામર વીંઝતા વાગે ભાવના રાખવામાં આવી હતી. પ્રભુજીને ડર ઈન્દો ગોઠવવા. તે જ દિવસે સાથે સમૂહ આરતિનું અંગરચના કરવામાં આવી હતી. સવારે પાંચ , આયોજન હોય તો બહારના ચોકીયારામાં ઉંચા સ્ટેજ વાગ્યાથી એક ધાર્યું ધમધમવા લાગેલું ૯૬, કેનીંગ પર એક જિનબિંબની સ્થાપના કરવી. પગથીયા સ્ટ્રીટનું વિશાળ કમ્પાઉન્ડ રાત્રે ૧૦ વાગે શાંત થયું પર અથવા જિનાલયના આંગણામાં ઈન્દ્ર તથા હતું ત્યાં સુધી તો તેણે હજારો ભકત માનવોની દિકુમારીકાના પ્રેસમાં બાળકોને ઉભા રાખવા. તે ચરણપાદુકા (ચપ્પલ) પોતાના માથે ઉચકવાનો લોકો દર્શનાર્થીઓનું કંકુ તિલક, અક્ષત, ગુલાબજલ, લાભ મેળવી લીધો હતો.. 192 Page #216 -------------------------------------------------------------------------- ________________ જરીથી તેમજ પધારો પધારો પ્રભુના દર્શને '* સામૂહિક આરતિ * . પધારો' એવા મધુર શબ્દોથી સ્વાગત કરે. (વિ. સં. ૨૦૪૩માં અમદાવાદ નારણપુરા વોલન્ટરો દર્શનાર્થીનો ઘસારો વધારે હોય તો મુકામે સૌપ્રથમ સામૂહિક આરતિનું આયોજન થયું લાઈનોમાં બધાને ગોઠવે અને ક્રમશઃ જવા દે. ત્યારબાદ અનેક શ્રીસંઘોમાં પૂજ્યોની નિશ્રામાં સમૂહ ઈિન-આઉટના બે દરવાજા જુદા રાખવા. પત્રિકાના આરતિનું આયોજન થયું. આ આયોજનમાં જણાવાનું મેટરનો નમૂનો આ સાથે રજૂ કરેલ છે. કે જિનાલયના મુખ્ય દરવાજા પાસે બહાર રોડ * * જિનાલયની મહાપૂજ * પરથી દેખાય તે રીતે એક જિનપ્રતિમાજી પધરાવવાં સમય સાંજે ૬.૩૦ કલાકે, સ્થળ : શ્રી જિનાલય બે વિભાગમાં ભાઈઓ/બહેનોને ઉભા રાખવા ૧૦૮ દીવાની આરતિ ઓકીયારામાં ઉતરે બાકીના બધા અરે ભાઈ ! આંખ મળી છે પ્રભુનાં દર્શન રોડ પર જ ઉભા રહે, અને આરતિ ઉતારે. સંખ્યા માટે. આવો, પધારો, પ્રભુના મંદિરમાં પગ મૂકો, થોડી હોય તો મંદિરમાં પણ ગોઠવાય). પ્રભુની સામે જુઓ, જરા નજરથી નજર મીલાવો. સમયઃ સાંજે ૬-૩૦ કલાકે સ્થળ : શ્રી જિનાલય આજે તમને પરમાત્માનું દર્શન કંઈક નોખું અને આજના દિવસની ઢળતી સંધ્યાએ ગલીએ સાવ અનોખું જ થશે. આજે તમે પ્રભુના દરબારમાં ગલીએ હજારો નર-નારીઓનાં વૃંદ હાથમાં દીપકના દાખલ થશો ત્યારે તમે બોલી ઉઠશો કે, રે ! હું કોડીયાં લઈને મંદિર ભણી ડગ ભરશે. જોતજોતામાં સ્વર્ગલોકમાં છું કે માનવલોકમાં રે ! જીંદગી તો મંદિરનું પ્રાંગણ લાખો નર-નારીઓથી ઉભરાઈ આખીમાં આવું તો ક્યારેય નિહાળ્યું નહોતું. તમારા જશે. નગારાં વાગશે. ઘંટનાદ થશે. ઝાલરો જેવા સમજુ, શાણા અને ડાહ્યા માણસોને વધુ શું ઝણઝણી ઉઠશે. શંખ ફૂંકાશે. ભેરી વાગશે. કહીએ ? ટૂંકમાં એટલું જ કહીએ છીએ કે આપ ધૂપઘટાઓ પ્રસરશે. ચામરો વીઝાશે. પંખાઓ સૂચિત સમયે પરિવાર સાથે એકવાર દર્શને પધારો! ઝીલાશે. જયનાદ થશે. પછી સહુ પોતપોતાની જુઓ, મંદીરના પ્રાંગણમાં ઉભેલો જરીયન માંડવો આરતિ પેટાવશે. લાખ લાખ દીવડા ઝળહળી ઉઠશે. તમારી રાહ જોઈ રહ્યો છે. પિલી દિગ્યુમારીકાઓ સર્વત્ર મંગલપ્રકાશ પથરાઈ જશે. મીઠી સુગંધ હાથમાં ગુલાબદાની લઈને તમારા સ્વાગત માટે ચોમેર ફરી વળશે. નાસ્તિકતા નાશ પામશે. અંતરના અંધારા ઉલેચાશે. દ્રવ્ય પ્રકાશથી અંતરમાં સજજ થઈને ઉભી છે. મંદિરના શિખરે દીવડાઓ ટમટમી રહ્યા છે ફૂલોની સુગંધ ચોમેર વેરાઈ રહી ભાવ પ્રકાશનો પ્રાદુર્ભાવ થશે. જો, જો વિચાર કરવામાં રહી ન જતા જલ્દી તૈયાર થજો. ઘરનાં છે. શરણાઈના સૂર બજી રહ્યા છે. ગગન ગાજી જેટલાં સભ્યો હોય તેટલા દીવા, થાળી સાથે લઈને રહ્યું છે અને માનવ મહેરામણ ચારે કોરથી ઉમટી હોજર થજો. લાખો દીવડા વચ્ચે આપનો પણ - રહ્યો છે. સમગ્ર મંદિરને વિવિધ ડેકોરેશનથી દીવડો પ્રગટાવી દેજો ! (દીપક પ્રગટાવવાની સૂચના મઢી દેવામાં આવ્યું છે. આજના દિવસે બધા જ મળે તે પછી જ દીવો પ્રગટાવવો) પોગ્રામ મુલતવી રાખી સકલ પરિવાર સાથે આરતીની તૈયારી :- ૧૦૮ દીવાની આરતિ, પરમાત્માના દર્શનનો પોગ્રામ બનાવશો. મંગળદીવો, સાફો, ખેસ, ચામરો, પંખા, વાજીંત્રો, ગામ-પરગામથી હજારો નર-નારીઓ આજના દીવા પ્રગટાવવા માટે મીણબત્તી, વોલીટર, દીવા દિવસે ઉમટી પડશે. આપ સવેળાસર પધારી જશો ઘરેથી ન લાવવાના હોય તો કોડીયા, ઘી, દીવેટ, જેથી લાંબો સમય લાઈનમાં ઉભા રહેવું ન પડે. દવા આપવાનું કાઉન્ટર. (ફોટા પુસ્તકના અસ્તર પેપર પર જુઓ). 193 Page #217 -------------------------------------------------------------------------- ________________ 'સામૂહિક અષ્ટપ્રકારી પૂજાનું જ હોય છે. ઘણા જીવો તો પ્રભુપૂજાની સાચી વિધિથી પણ સાવ અજાણ હોય છે. આવી આયોજન પરિસ્થિતિમાં સમૂહમાં અષ્ટપ્રકારી જિનપૂજાનો અષ્ટપ્રકારી જિનપૂજા એ શ્રાવકનું નિત્ય કાર્યક્રમ સાચી પૂજાવિધિ શીખવવા માટે રાખવામાં કર્તવ્ય છે તેમ છતાં ઘણો બધો વર્ગ આજે પૂજાથી આવેલ છે. આપ રોજ પૂજા કરતા હો કે, ન વંછિત છે. નવો વર્ગ પૂજામાં જોડાય અને રોજ કરતા હો પણ આજના દિવસે તો અવશ્ય પૂજા પૂજા કરનારો વર્ગ- પૂજાની સાચી શાસ્ત્રીયવિધિ કરવા પધારશો. એક દિવસ માટે પરમાત્માની સમજી શકે તે માટે કયારેક સામૂહિક અષ્ટપ્રકારી પૂજાભકિત, દર્શન, સાચી વિધિ અને સાચા પૂજાનું આયોજન કરવામાં આવે છે. પ્રસ્તુત ભાવપૂર્વક જો કરવામાં આવશે તો જીવતર આખું પુસ્તકમાં આપેલ પાંચ-અભિગમ, દશ ત્રિક, ધન્ય બની જશે અને પરલોક સુધરી જશે. જીવનનો અપ્રકારી પૂજા અને નવાંગી પૂજાનું સંવેદન કોક ટર્નીંગ પોઈન્ટ આવી જશે. પોગ્રામ દરમ્યાન તે તે પૂજા સમયે સમજાવવામાં આવે છે. મુંબઈ મલાડ, પાલ અમદાવાદ આટલું સમજી લો ૦ આંબાવાડી, ડીસા આદિ સંધોમાં આવા સમૂહ તમને પૂજા કરતાં આવડે છે કે નથી, આયોજન થયેલ જેમાં હજારોની સંખ્યામાં આવડતી તેની ચિંતા છોડી દો ! ધર્મ કરવામાં નરનારીઓ જોડાયા હતાં પ્રસ્તુત આયોજનની શરમને બાજુ પર મૂકી દો ! મનને મનાવી લો રૂપરેખા આ સાથે રજુ કરેલ છે. અષ્ટપ્રકારી !!! અને નીચે મુજબની તૈયારી સાથે જિનભકિત પૂજાના પોખરનું મેટર તેમજ પોગ્રામ પછી મંડપના દ્વારે પધારી જાવ પછી અમે આપને દિવ્યદર્શન સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલને સંભાળી લઈશું ચિન્તા ન કરશો. (1) સકલ વાંચવાથી આયોજકને આયોજનની રૂપરેખા ખ્યાલમાં કુટુંબ પરિવારના તમામ સભ્યોએ સ્નાન કરીને શુદ્ધ આવી શકશે. (આયોજનના ફોટા પુસ્તકના અસ્તર પૂજાના વસ્ત્રો પહેરવાં. (2) દરેક મેમ્બરે પોતાના પેપર પર અપેલા છે.) હાથમાં એક પૂજાની થાળી ગ્રહણ કરવી. આ 1 શ્રી વિમલાચલ પરમેષ્ઠિને નમઃ 1. થાળીમાં એક કળશ અથવા લોટામાં પાણી, દૂધ, 'સામૂહિક અષ્ટપ્રકારી જિનપૂજાનું ફૂલ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય, ફળ તથા આરતિ આયોજન માટે એક એકસ્ટ્રા દીવો મૂકવો. થાળીને સારા રૂમાલથી ઢાંકીને આખા પરિવાર સાથે બાર નવકાર ? સમય : દર ગણીને ઘરેથી પ્રસ્થાન કરવું. આંબાવાડી જિનાલયે સવારે ૮ થી ૧૨નો રાખી શકાય પધારવું. ત્યાંથી વાજતે-ગાજતે મંડપમાં જિનાલયે છે : સ્થળ : 6 જવાનું રહેશે. બસ ! આપ માત્ર આટલી તૈયારી વિશાળ ગ્રાઉડ પર મંડપ બાંધીને આયોજન સાથે પધારો. પછી આગળની વિધિ સહુની સાથે ગોઠવી શકાય, આપને પણ પ્રેમથી શીખવશું. ધોતીયું પહેરતાં ન ૦ વિનમ્ર નિવેદન ૦ ફાવે તો સીવેલાં શુદ્ધ વસ્ત્રોમાં પણ અવશ્ય આવવું. ઘણા બધા ભાવિકો પરમાત્માના દર્શન તથા પૂજા દૂરથી આવનારા ભાઈઓ માટે સ્નાનની વ્યવસ્થા તો રોજ કરતા જ હોય છે. પરન્તુ ખરેખર રાખવામાં આવશે. શાસ્ત્રવિધિ મુજબ યથાર્થ પૂજા કરનારા કોક વિરલા For Private &194onal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ : કાર્યક્રમની રૂપરેખા : બૃહદ્ અમદાવાદના તમામ વિસ્તારોમાંથી હજારો જૈનો પોતાના પરિવારો સાથે પૂજાના વસ્ત્રોમાં દેરાસરે પધારશે. સહુના હાથમાં પોત-પોતાની પૂજાની થાળી હશે. બેન્ડવાજા સાથે વિવિધ આડંબર સાથે પૂજા વિધિ માટે વિશાળ મંડપમાં જવાનું રહેશે. ત્યાં પ્રવેશ કરતાં જ ભાઈઓ-બહેનોના કપાળમાં ઈન્દ્રો તથા દિકુમારીકાઓ દ્વારા તિલક કરવામાં આવશે. પ્રવેશ કરતાં ચતુર્મુખ જિનાલયને ત્રણ પ્રદક્ષિણા કરવામાં આવશે ત્યારબાદ વિશાળ અને ભવ્ય મંડપમાં કુલ ૨૫ જિનાલયો ઉભા કરવામાં આવ્યા હશે. પોતાના પાસ નંબર પ્રમાણે જે નંબરના જિનાલયમાં જવાનું હોય તે મંદિરમાં પ્રવેશ કરવો. આપની પૂજા સામગ્રી હાથમાં લઈને આપે બેસી જવાનું રહેશે. તે પછી પરમાત્માની ભાવવાહી સ્તુતિ બોલાવાશે. તે પછી ૧૦૮ નદીઓનાં, ૬૮ તીર્થોનાં જલ અને ઉત્તમ ઔષધિથી મિશ્રિત એવા સુગંધી પંચામૃતથી પરમાત્માના અભિષેકનો લાભ સહુને આપવામાં આવશે. અભિષેક બાદ કેસરપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા અને ફળપૂજા કરાવવામાં આવશે. વચ્ચે વચ્ચે પૂજાના દુહા, કાવ્યો, મંત્રો તથા ગીતો બોલાવવામાં આવશે, ત્યારબાદ સમૂહ ચૈત્યવંદન તથા આરતિ-મંગળદીવો ઉતારવામાં આવશે. તે પછી વિસર્જન કરવામાં આવશે. સરસ સરસ સરસ ઃ અભિષેક માટે ૧૦૮ નદીઓના, ૬૮ તીર્થોના તેમજ વિવિધ સરોવરના જલ મંગાવવામાં આવશે. ઉત્તમ પ્રકારની અનેક ઔષધિઓ તથા જડીબટ્ટીઓથી પ્રભુના પ્રક્ષાલનો લાભ સહુને આપવામાં આવશે. મંડપની અંદર ટેમ્પરરી ૨૫ જિનાલયો ઉભા કરવામાં આવશે. વિવિધ ડેકોરેશનથી તે મંદિરની * * સજાવટ કરવામાં આવશે. * ૬૪ ઈન્દ્રો તથા ૫૬ દિકુમારીકાઓ વેષભૂષામાં પ્રભુભકિત માટે પધારશે. * અભિષેક સમયે પ્રખ્યાત નૃત્યકલાકાર શ્રી મહેન્દ્રકુમાર રાજકોટથી પધારશે અને ભરતનાટયમ્ રજૂ કરશે. * પૂજાના દુહા, કાવ્યો તથા ભક્તિગીતો માટે સહુને પુસ્તિકા ભેટ આપવામાં આવશે. વિવિધ વિવિધ મંડળો ભક્તિરસની જમાવટ કરશે. મહિલામંડળની બેનો પોતાના મંડળો સાથે પૂજાવિધિ માટે પધારશે. એક સાથે દશ હજાર ઉપરાંત નરનારીઓ પ્રભુજીનો અભિષેક કરશે. તથા સમૂહમાં જ અષ્ટપ્રકારી પૂજા સ્વદ્રવ્યથી પૂર્ણ કરશે. પાસ લઈને પૂજાના વસ્ત્રોમાં પધારેલાં ભાવિકોને જ ભવ્યમંદિરમાં પ્રવેશ આપવામાં આવશે... દર્શનાર્થીઓ માટે આઉટડોર વ્યવસ્થા રાખવામાં આવશે. * # * પૂજાવિધિ પૂર્ણ થયા બાદ ન્હવણજલ બહાર દરવાજે આપવામાં આવશે. * આજના દિવસે જીવદયા, અનુકંપા, સાધર્મિકભકિત આદિ અનુષ્ઠાનો કરવામાં આવશે. ગોપાલ સ્ટુડન્ટ રાસમંડળ બાવળાથી પધારશે. ૧૫ ફૂટનો વિશાળ સ્વસ્તિક આલેખીને રા ફૂટ ઉંચા મોદકથી નૈવેદ્યપૂજા કરવામાં આવશે. ચાર પ્રકારના આહારથી વિશિષ્ટ રીતે પ્રભુની નૈવેદ્યપૂજા કરવામાં આવશે. અમદાવાદમાં અપૂર્વ જિનેન્દ્રભકિત વોરા રસીકલાલ જીવરાજના દીક્ષા મહોત્સવ પ્રસંગે સામૂહિક અષ્ટપ્રકારી પૂજાનું આયોજન અમદાવાદ આંબાવાડીના આંગણે વિ. સં. ૨૦૪૬માં કરવામાં આવેલ પ્રસંગનો અહેવાલ અત્રે રજૂ કરેલ છે. જેના આધારે કાર્યક્રમની રૂપરેખા ધ્યાન પર આવી શકશે. * * For Private 195sonal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ સવારે નવનો સમય થયો અને કાળા ભમ્મર દ્વારપાલો ખુલ્લા ભાલા સાથે ચોકી પહેરો ભરી નાગણ જેવા હાઈ-વે પર દોડતી બધી ગાડીઓ, રહેલા નજરે પડતા. રીક્ષાઓ, સ્કુટરો વગેરે આંબાવાડી જિનાલય પાસે મંડપના બારણામાં પ્રવેશ્યા બાદ વિશાળ થંભી જવા મંડયા. રેલ્વે સ્ટેશન પર એક સાથે સમીયાણામાં કુલ ૨૭ જિનાલયો દષ્ટિગોચર થતા. બે-ચાર ટ્રેનો આવે અને આખું સ્ટેશન જેમ સેંટરમાં ૨૦ x ૧૧૫ ફૂટના ગાળામાં મૂળનાયક માણસોથી ઉભરાઈ જાય તેમ મંદિરનું પ્રાંગણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પેલી રહ્યા હતા. હજારો નરનારીઓથી ઉભરાઈ ગયું, સહુએ પૂજાના એક બાજુએ સિદ્ધાચલતીર્થ તો બીજી તરફ રેશમી વસ્ત્રો પહેરેલા હતા. હાથમાં પૂજાના થાળ ગિરનારતીર્થની સ્થાપના કરી હતી. કુલ ૨૭ હતા. એ થાળમાં જલ, દૂધ, કેશર, ફૂલ, ધૂપ, ત્રિગઢા (અથવા ટેબલ) પર ૨૭ જિનબિંબો દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળો ગોઠવાયેલા હતા. બિરાજયા હતા. કાથીના દોરડાથી બાંધેલા પૂજયશ્રી સાથે આખા આ જિનપૂજક પરિવારે બેન્ડ ફૂટના ગાળામાં ત્રણની લાઈનમાં જિનપૂજકો સાથે વાજતે ગાજતે પૂજા મંડપ પ્રતિ પ્રયાણ કર્યું, ગોઠવાતા જતા હતા. ધવલ વસ્ત્રમાં શોભતા લોકો વર્ષીદાન ઉછાળવા મંડયા, "આડંબરશું દેહરે વોલીન્ટરો તેમને પ્રેમપૂર્વક આવકારતા અને પાસ જઈએ” એ પંકિતઓ ચરિતાર્થ થતી લાગી. ટુંક મુજબના તીર્થમાં તેમને ગોઠવી દેતા. પરમાત્માના સમયમાં મ્યુનિસિપલના કબજા હેઠળના વિશાળ ત્રિગઢા પર પણ ત્રણ ત્રણ યુવાનો પ્રક્ષાલ-પૂજા ક્રીકેટ ગ્રાઉડ પાસે આવીને ઉભા રહ્યા. આદિની વ્યવસ્થા માટે પૂજા વસ્ત્રોમાં ગોઠવાયા ૧૦૦૦x૮૦૦ ફૂટના ગ્રાઉન્ડમાં ૨૧૫x૧૧૫ હતા. બહેનોના કુલ ૧૪ તીર્થોની બધી વ્યવસ્થામાં ફૂટના વિશાળ ભવ્ય મંડપનું નિર્માણ કરવામાં આવ્યું મહિલાઓ ગોઠવાઈ હતી. જોતજોતામાં તો તમામ હતું. મુખ્ય પ્રવેશદ્વારથી બેય બાજુ ૧૦૦ ફૂટ લાંબા ગાળાઓ ભરાઈ ગયા. મંડપ ઉભરાઈ ગયો. સ્ટેજ પર એક બાજુ ઈન્દ્રો તિલક કરવા માટે ઉભા પૂજયશ્રીએ આજની આ મંગલઘડી - પળ હતા, તો બીજી તરફ બહેનોને તિલક કરવા માટે નો મહિમા સમજાવ્યો નિશીહિ અને પ્રદક્ષિણા ત્રિક ઈન્દ્રાણીઓ ઉભી હતી. તિલક કરાવીને જિનપૂજકો સમજાવી અને પછી સ્તુતિગાન માટે સહુને આગળ વધે ત્યાં બે ય બાજુ તેમને પૂજા માટે પ્રોત્સાહિત કર્યા. હાથમાં રહેલી પુસ્તિકાનું પાનું પુષ્પો અર્પણ કરવામાં આવતા. થોડાક આગળ ઉઘડયું અને મંગલગાન શરૂ થયું. "જે દષ્ટિ પ્રભુ વધે ત્યાં બેય બાજુ મોટા પ્રમમાં ઘરેથી લાવેલ દુધ દર્શન કરે, હે પ્રભુ ! આનંદદાતા, દયાસિંધુ ! ખાલી કરવા માટેની વ્યવસ્થા હતી. થોડાક આગળ દયાસિંધુ !” એક પછી એક સ્તુતિના સ્વરો વહેવા વધે ત્યાં જિનપૂજાની પુસ્તિકા ભેટ મળતી. થોડાક લાગ્યા અને કંઈક ચુંબકીય આંદોલનો પેદા થવા આગળ વધે ત્યાં શ્રી સિદ્ધાચલમંડન આદિનાથ લાગ્યા. સ્તુતિઓના મંગલઘોષથી મંડપ ગાજી ભગવાન તથા શ્રી શંખેશ્વર પાશ્ર્વનાથ ભગવાનની ઉઠયો, વાતાવરણ પવિત્ર બની ચૂકયું પછી ભવ્ય પ્રતિકૃતિના દર્શન થતા હજુ થોડાક આગળ પરમાત્માના અભિષેકની તૈયારી શરૂ થઈ. મૂળ વધે ત્યાં ૧૫ x ૧૫ના ચંદરવા નીચેના જિનાલયમાં નાયક ભગવાન પાસે દીક્ષાર્થીઓ મોટા જલકુંભો ચતુર્મુખ પરમાત્માનાં દર્શન થતાં, ત્યાં પ્રત્યેક પૂજકો લઈને ઉભા રહ્યા. અન્ય ૨૪ તીર્થોમાં પણ ત્રણ હાથમાં પૂજાના થાળ રાખીને પરિવાર સાથે સમૂહમાં ત્રણ ભાવિકો જલકળશો ભરીને ઉભા રહ્યા. ઈન્દ્રો ત્રણ પ્રદક્ષિણા કરતા, દુહા લલકારતા પછી થોડાક ચામર લઈને ઉભા રહ્યા. દેવો પંખા લઈને ઉભા આગળ વધતા ત્યાં મંડપના ભવ્ય દરવાજે બે રહ્યા. રાસમંડળ દાંડીયા સજજ કરીને ઉભું રહ્યું. For Private 196rsonal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પછી એક સાથે સ્નાતસ્યાની સ્તુતિ બોલાઈ સહુએ સાથે ચંદનપૂજાનો દુહો અને મંત્ર ભણ્યો. તે પછી "સ્વસ્તિ સ્વસ્તિ નમોડસ્તુ તે ભગવતે ! સાથે પુષ્પપૂજાનો દુહો મંત્ર બોલ્યા પછી થાળી – જીવ જીવ પ્રભો !" વાળા અભિષેકના શ્લોક વાગી અને ચંદનપૂજા તથા પુષ્પપૂજાનો પ્રારંભ માલ-કોશ મિશ્રિત ભૈરવી રાગમાં સમૂહમાં ગવાયા. થયો. “કેશરીયા રે કેશરીયા”... ગીત ગુંજવા લાગ્યું તે પછી જલપૂજાનો દુહો ભણવામાં આવ્યો. તે અને પુનઃ પાછા જિનપૂજકો નિજસ્થાનકેથી ઉઠીને પછી સહુએ એક સાથે "ૐ હ પરમપુરુષાય પૂજા કરવા પ્રભુ પાસે પહોંચ્યા. પૂજા થઈ જતાં પરમેશ્વરાય” વાળો મંત્ર ભણ્યો અને જેવું જલે આવીને બેસી ગયાં, તે દરમ્યાન હેલે ચડ્યા રે યજામહે સ્વાહા' પદ બોલાયું કે તરત જ હજારો હૈયા હેલે ચડયા” એ ધ્રુવપદ સાથે અષ્ટપ્રકારી જલંકળશોમાંથી દુગ્ધધારાઓ જિનબિંબો પર વરસવા પૂજાનો ગરબો દિકકુમારીકાઓએ રજૂ કર્યો. લાગી. ઘંટ રણકવા લાગ્યા. શંખધ્વનિ ગુંજવા ચંદનપૂજા અને પુષ્પપૂજા પછી એક લાગ્યો. ઢોલીડાના ઢોલ ધ્રુબકવા લાગ્યા. મંડળ થાળની અંદર બે સુંદર મંગલૂછણાં પધરાવીને રાસ રમવા મંડયું. ઈન્દ્રો ચામર વીઝવા લાગ્યા, વસ્ત્રપૂજાનો દુહો તથા મંત્ર બોલાવ્યો અને પ્રભુજીને દેવો પંખા વીંઝવા લાગ્યા. દિકકુમારી નાચવા બે સુંદર વસ્ત્રો ઓઢાડવામાં આવ્યાં. ત્યારબાદ લાગી. નૃત્યકારે ભરતનાટયમ્ શરૂ કર્યું. જનસમુદાયે પૂજયશ્રીએ અષ્ટમંગલનો વિધિ સમજાવ્યો. અક્ષત તાલીઓના તાલથી વાતાવરણ ગજવી દીધું હાથમાં લઈને અષ્ટમંગલનો દુહો તથા મંત્ર સંગીતકારો 'મેરૂશિખર નવરાવે હો સુરપતિ' કાવ્ય બોલાવ્યો અને તે અક્ષતથી અષ્ટમંગલનું આલેખન પંકિતઓ ગાવા લાગ્યા. ખરેખર જાણે મેરૂ પર કરવામાં આવ્યું પછી પ્રભુજીને દર્પણ દર્શાવવામાં પરમાત્માનો જન્માભિષેક ન ઉજવાતો હોય ! એવું આવ્યું તથા ચામર વીંઝવામાં આવ્યા. ભવ્ય વાતાવરણ ખડું થયું. તે પછી ધૂપપૂજાનો દુહો અને મંત્ર બોલાયો. નૃત્યંતિ નૃત્યનું મણિપુષ્પ વર્ષનું સહુએ સ્થાન પર બેઠાં બેઠાં જ ધૂપ પ્રગટાવ્યો સૂજન્તિ ગાયત્તિ ચ મંગલાણિ, અને પરમાત્માની સામે ઉખેલો. ક્ષણવારમાં તો સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મંત્રાનું આખો મંડપ સુગંધી ધૂમ-ધટાઓથી છવાઈ ગયો. કલ્યાણભાજો હિ જિનાભિષેકે,” - માઈક પર અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ શ્લોકની પંકિતએ પંકિત સાચી પડે એવો મનમાન્યા મોહનજી' ગીત રજૂ થયું. માહોલ ઉભો થયો. દશ-દશ હજાર નર-નારીઓ તે પછી દીપક પૂજાનો દુહો અને મંત્ર જરાય ઉતાવળ કે ધક્કામુક્કી કર્યા વિના બોલાયો. હજારો દીવડાઓ ઝળહળી ઉઠ્યાં. શુદ્ધ વોલીન્ટરોના આદેશ મુજબ ત્રણ ત્રણ જણા પોતાના ઘીની મીઠી મહેકથી વાતાવરણ મહેકવા લાગ્યું. સ્થાનેથી ઉઠતા ગયા, પ્રભુ પાસે પહોંચીને અભિષેક ત્યારબાદ અક્ષતપૂજાનો દુહો અને મંત્ર કરતા ગયા અને પાછા પોતાની જગ્યા પર આવીને બોલાયા અને સહુએ પોતાની થાળીમાં સ્વસ્તિક બેસતા ગયા માત્ર પંદર મિનિટમાં તો ૧૦,૦૦૦ આલેખ્યો. માણસોએ પ્રક્ષાલનો લાભ મેળવી લીધો, તે ત્યારબાદ નૈવેદ્યપૂજાનો દુહો-મંત્ર બોલાયા. દરમ્યાન વાજીંત્રનાદ, નૃત્ય, રાસ, સ્તોત્રોનું મંગલ મૂળનાયક સમક્ષ આલેખેલા ૧૫ ફૂટ x ૧૫ ફૂટના પઠન આદિ ચાલતું રહ્યું. દિકકુમારીકાએ “ઢોલ વાગે નંદાવર્ત પર ૩ ફૂટ ઉચા મોદકને પધરાવવામાં છે. ગરબો રજૂ કર્યો. અભિષેક પૂર્ણ થયા બાદ આવ્યો. સાથે ચાર પ્રકારના આહારના થાળ પણ પૂજયશ્રીએ ચંદનપૂજાનું રહસ્ય સમજાવ્યું. પછી ચડાવામાં આવ્યા. જેમાં પ્રથમ 'અશન' નામના 197 Page #221 -------------------------------------------------------------------------- ________________ થાળમાં કુલ ૩૦ પ્રકારની રસોઈ મૂકવામાં આવી હતી. બીજા 'પાન' નામના થાળમાં ૧૨ પ્રકારના જુદા જુદા તાજા શરબત મૂકવામાં આવ્યા હતા. 'ખાદિમં' નામના ત્રીજા થાળમાં ૫ પ્રકારનો સૂકો મેવો મૂકવામાં આવ્યો હતો. ચોથા સ્વાદિમં' નામના થાળમાં કુલ આઠ પ્રકારનો મુખવાસ મૂકવામાં આવ્યો હતો. નૈવેદ્યપૂજા પૂર્ણ થયા બાદ.... ફળપૂજાનો દુહો-મંત્ર બોલાયા બાદ ફળોના થાળ સિદ્ધશીલા પર ચડાવવામાં આવ્યા હતા. જિનપૂજકોએ બેઠાં બેઠાં થાળીમાં જ નૈવેદ્ય તથા ફળપૂજા કરી હતી. આમ દ્રવ્યપૂજા પૂર્ણ થયા બાદ ભાવપૂજા રૂપે સમૂહ ચૈત્યવંદનનો પ્રારંભ થયો હતો. આજ મારા પ્રભુજી સામું જુઓને, સેવક કહીને બોલાવો રે' સ્તવનની કડી પર સહુ પ્રભુ સાથે એકાકાર બની ગયા હતા. દેશ-સ્થળ-કાળ અને કાયાનું ભાન ભૂલી ગયા હતા. ૩૦ મિનિટ સુધી પ્રભુને સામું જોવડાવા માટે ભારે મનામણું ચાલ્યું હતું. ત્યારબાદ છેલ્લે નૃત્ય પૂજારૂપે યુવાનોએ ચામર લઈને ભક્તિનૃત્ય કર્યું હતું. થૈયા થૈયા નાટક કરતાં દાદાને દરબારે જી' ગીતની પંકિતએ . સહુના પગ સ્પ્રીંગની જેમ ઉછળતા કરી દીધા હતા. ત્યારબાદ પૂજયશ્રીએ પરમાત્માની પૂજાના પ્રભાવે "સકલ વિશ્વમાં શાન્તિ પથરાય ! જગતના જીવમાત્રના રાગાદિભાવો નાશ પામે !! સંસારની જળોજથામાંથી જલ્દી છૂટાય !!! પ્રવ્રજયા પમાય અને વહેલી તકે મોક્ષે જવાય !!!” એવી ગદ્ય પ્રાર્થના સંવેદનરૂપે રજુ કરી હતી. છેલ્લે 'ઉપસર્ગા: ક્ષયં યાન્તિ' અને 'સર્વ મંગલમાંગલ્યમ્' શ્લોકની ઉદ્ઘોષણા કરીને સહુ વિખેરાયા હતા. ત્યારે ઘડીયાલે બરાબર બપોરે બેના ટકોરા પાડી દીધા હતા. વિશાળ ગ્રાઉડની બહાર પાર્કીંગ જૉનમાં તબેલામાં બાંધેલા ઘોડાઓની જેમ પાર્ક કરેલી ગાડીઓ અને સ્કુટરોના હોર્ન વાગવા માંડયા અને સહુ ઘરભણી હંકારી ગયા હતા. વોલીન્ટર યુવાનોએ તરત જ સામગ્રી સમેટવાની તૈયારી આરંભી દીધી હતી. ત્રિગઢા, પ્રતિમાજી, ઉપકરણો વગેરે જયાંથી લાવ્યા હતા ત્યાં પહોંચતું કરવાની કાર્યવાહી તરત જ શરૂ થઈ ગઈ હતી. મંડપવાળાએ સ્ટેજવાળાએ પણ પોતાનો સકેલો શરૂ કરી દીધો. ૪ કલાકમાં તો બધું આટોપાઈ ગયું હતું પણ આ સ્પીડના કારણે પાછળથી રહી રહીને દૂર દૂરથી દર્શન કરવા માટે આવેલા હજારો નરનારીઓને વીલે મોંઢે માત્ર ગ્રાઉંડના દર્શન કરીને પાછા વળવું પડયું હતું. * અષ્ટપ્રકારની પૂજાની સાથે સાથે મોટા બે ડ્રમ ચીકાર ભરાઈ ગયા હતા. દશ હજાર ભાવિકો ધરેથી જે દૂધ લાવેલા તેનાથી નૈવેદ્યપૂજામાં આવેલ મીઠાઈથી ૨૫ કથરોટ તથા ફુટથી ૫૦ કોથળા ચીકાર ભરાઈ ગયા હતા. * અભિષેક માટે ૧૦૮ નદીઓ તથા ૬૮ તીર્થોના જલ તથા ૧૮ અભિષેકની દિવ્ય ઔષધિઓ લાવવામાં આવી હતી. ગ્રાઉંડમાં વાહનોનો ધસારો અટકાવવા માટે ૬ સીકયુરીટી ગાર્ડ રોકવામાં આવ્યા હતા. અમદાવાદના સમગ્ર વિસ્તારોમાંથી ભાવિકો * હોંશભેર પૂજાવસ્ત્રોમાં સામગ્રી સહ પધાર્યા હતા. આ પ્રસંગે જીવદયા તથા અનુકંપાનો (રૂા. ૨૬,૦૦૦) જેટલો ફાળો થયો હતો. એક સપ્તાહ સુધી પાસ વિતરણ થયું હોવા છતાં ય છેલ્લે દિવસે પોગ્રામ પૂર્વે ૧૭૦૦ પાસ ઈસ્યુ કરવા પડયા હતા. સવારે ૯ થી બપોરના ૨ સુધી પૂજામાં જોડાયેલા ભાવિકો આ પોગ્રામથી એટલા બધા ધન્ય બન્યા હતા કે દિવસો સુધી અમદાવાદની પોળોમાં તથા સોસાયટીમાં આ વિશિષ્ટ કાર્યક્રમની ચર્ચાઓ ચાલુ રહી હતી. * * પોગ્રામમાં નહિ આવી શકનારા એક ભાવિકે ફરી આવો પોગ્રામ પોતાના ખર્ચે યોજવાની વિનંતી * For Privat198 rsonal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ કરી હતી. વોલીન્ટરની વ્યવસ્થા એટલી સજજડ હતી કે કયાંય કોઈને કશી તકલીફ પડી ન હતી. એક ભાઈ પૂજા વિધિ માટે ૩૦ ગ્રામ કેશર લઈ આવ્યા હતા. જે લસોટીને કેશરપૂજામાં ઉપયોગ કર્યો હતો. . * એક ભાઈએ એક મોટી અત્તરની બૉટલ અભિષેક જલમાં ખાલી કરી દીધી હતી. * આ કાર્યક્રમમાં કુલ ૨૦૦ કળશ, ૧૦૦ થાળી, ૧૦૦ ટેબલ, ૫૦ પાટો, ૨૭ કથરોટો, ૨૭ વાડકા, 5000 ફૂટ દોરડા, ૩ સ્ટેજ, ૧ પરબ, ૧ ઈન્કવાયરી ઑફિસ આદિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. * → છેવટે મીની *રોજ ત્રિકાળ જિનદર્શન-પૂજા. * નવકારશી, ચવિહારનું પચ્ચક્ખાણ. × ૧ બાંધી માળાનો નવકારનો જાપ. × રોજ એક સામાયિકની આરાધના. * ઉભય ટંક પ્રતિક્રમણ. *ગુરૂવંદન, પ્રવચન શ્રવણ. ચૌદ નિયમ ધારવા. * પર્વતિથિએ એકાસણું-આંબેલ. × રોજ ૧૨ દ્રવ્યોથી વધુ દ્રવ્ય ન : વિવિધ સમિતિઓ : ♦ પૂજાસામગ્રી : દ્વારપાલ : ઈન્દ્ર : ♦ સૌધર્મ : સંચાલન : ૭ મંગલઘર : નૃત્યકાર : કળશ / ત્રિગઢા ૭ સંગીત : આ રાસ : ૦ નૈવેદ્યના થાળ : ૭ વોલીન્ટરીઅર : સ્નાન : Ø પ્રીન્ટીંગ : ૭ પ્રતિમાજી : ૭ ♦ તિલક : ડ્રેસ/સ્ટેજ : શ્રાવક તો બની ઝ નંદાવર્ત : પાસ ચેકીંગ : વાસણ : શયન : પ્રેસનોટ: ✰✰✰ For Privat199 rsonal Use Only × કંદમૂળ અને અભક્ષ્ય ચીજ ત્યાગ. દર્દી બહારના પદાર્થોનો ત્યાગ. - ચૌદશે પૌષધની આરાધના. - ઉપધાનતપ વહન કરવા. * શકિત પ્રમાણે સાત ક્ષેત્રમાં તથા અનુકંપામાં ધન વાપરવું. * દર વર્ષે તીર્થયાત્રા કરવી. × બે શાશ્વતી ઓળીની આરાધના. × સાધર્મિકની ભક્તિ. સંયમની પ્રાપ્તિ કાજે પ્રિય ચીજનો વાપરવા. * સચિત્ત ચીજનો, કાચા પાણીનો ત્યાગ. ત્યાગ. } દર વર્ષે ભવઆલોચના કરવી. * તમાકુ, પાનપરાગ, બીડી, સિગારેટ, માત-પિતાની સેવા કરવી. શરાબ વગેરેનો ત્યાગ. ૪ સાત વ્યસનનો ત્યાગ, * ધર્મસ્થાનોની લાગણીપૂર્વક જાળવણી કરવી. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૦૮૦ છ006). ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જિજ્ઞાસિતમ ၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ ગીતાર્થ ગુરુદેવો પાસેથી મળેલા આશાતના થાય છે તો નવાં જિનબિંબો ભરાવવાનો કેટલાક પ્રશ્નોના જવાબો શો અર્થ ? 1. કોઈ શહેરમાં પ્રક્ષાલ માટે ગાયનું દૂધ ન 5. જે જિનાલયોમાં જિનબિંબો અપૂજ રહેતાં હોય મળે તો શું કરવું ? તે પૂજાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ. વળી જ્યારે 1. ગાયનું દૂધ મળે તેવો પ્રબંધ કરવો. કોઇપણ મોટા યાત્રામેળા, સંઘો વગેરે આવે છે ત્યારે તે તે પ્રયત્નોથી ન જ મળે તો મેળવવા માટેના પ્રયત્નો નો તીર્થોમાં રહેલાં અગણિત જિનબિંબો અતિશય ચાલ રાખી જે મ છેતેનાથી નિવ, આલાદનું કારણ બને છે. વસ્તુતઃ જ્યારે નવાં કરવો.દુર્ગન્ધવાળું દૂધ તો ન જ વાપરવું. જિનાલયોમાં નામ, રાશી અને ઊંચાઈમાં જોઇતાં 2. પુષ્પપૂજા માટે શ્રાવકો બગીચો બનાવી શકે જિનબિંબો ન મળે ત્યારે નવાં બિંબો ભરાવવાં ખરા ? જરૂરી બને છે. શ્રાવકો માટે જિનબિંબ ભરાવવાનું 2. ૫૫ વેચનારી માલણ .. વગેરે ન પાળતી શાસ્ત્રીય વિધાન છે એ વાત પણ ભૂલવી નહિ. હોય, ફૂલો અશુદ્ધ થતાં હોય તો શ્રાવક શુદ્ધ ફૂલો મેળવવા માટે ઉચિત વ્યવસ્થા જરૂર કરી શકે છે. 6. ગૃહમદિર રાખવામાં M.C. વગરના કારણે 3. સવારે વાસક્ષેપ પૂજા કરતાં વસ્ત્રો કેવાં સવારે વાસક્ષેપ પ ા કરતાં વખો. કેવાં આશાતનાઓ થાય એના કરતા ન રાખીએ તો વાપરવાં ? અને તે વખતે સ્નાન કરવાની જરૂર ચાલે ? ખરી ? 6. M... વગેરે કારણોને આગળ કરીને 3. વાસક્ષેપ પ્રજામાં વસ્ત્રો ધોયેલાં શદ્ધ (જેના વડે ગૃહમંદિરની યોજનાને ટાળી દેવી જરાયે ઉચિત સંડાસ, બાથરૂમ કે મૈથનસેવનાદિ ન કરેલું હોય નથી. M.C. વાળાની રૂમ કરતાં જુદી રૂમમાં તેવાં) વાપરી શકાય છે. - સ્નાન કર્યા વિના જિનમંદિર સ્થાપવામાં જરાયે બાધ નથી. પૂજાનાં હાથ-પગ-મોં ધોઇને પણ વાસક્ષેપ પૂજા (અદ્ધર વસ્ત્રો તેમ જ સ્નાન માટેનું જલ શુદ્ધ વાપરીને હાથે) કરી શકાય છે. પ્રભુપૂજા થઈ શકે છે. 4. અભિષેક પૂજા નવ અંગે કરવી કે સર્વ અંગ 7. પંચામૃતથી અભિષેક કર્યા બાદ બધી જ પર કરવી ? વ્યકિતઓએ પાણીનો કળશ કરવો જરૂરી છે ? 4. અભિષેક પૂજા એ કંઇ તિલકપુજા નથી. તે 7. હકીકતમાં તો પંચામૃત વડે જલપૂજા થઈ જ નવ અંગે કરવી પડે. જેમ રાજયાભિષેક મસ્તક ગઈ છે, હવે બધાએ પાણીનો કળશ કરવાની પર અથવા જમણા પગને અંગુઠે કરવામાં આવે છેઆવશ્યકતા રહેતી નથી. જલનો કળશ તો ચીકાશ તે રીતે અભિષેક-પૂજા પણ મસ્તક પર કરવી ઉચિત વગેરે દૂર કરવા માટે જ કરવાનો હોય છે. છતાં જણાય છે. મસ્તક પર થતા અભિષેકનાં ઝરણાં કોઈ આગ્રહ કરે તો અટકાવવા નહિ. કેમકે હાલ સવ અંગો પરથી પસાર થતાં હોય છે એટલે નવ તવી પ્રણાલિકા ચાલુ છે. અંગો પણ તેમાં આવી જ જતાં હોય છે. 8 રાત્રે ભાવના કેટલા વાગ્યા સુધી રાખી શકાય? 5. ઘણા તીર્થોમાં જિનબિંબો અપૂજ રહે છે ઘણી છે. મુખ્ય વિધિએ તો સંધ્યા સમય સુધી જ રાખી 200 Page #224 -------------------------------------------------------------------------- ________________ શકાય, પરંતુ આજના વેપાર ધંધાદિના કારણે નછૂટકે રાત્રિના પહેલા પ્રહર (સૂર્યાસ્ત પછી ૩ કલાક) સુધીમાં તો અવશ્ય પૂર્ણ કરી દેવી જરૂરી છે. આજના કાળે ભાવનાના રંગઢંગ બદલાવા લાગ્યા છે. કયાંક કયાંક તેનું સ્વરૂપ પીકનીકરૂપે પલટાતું જાય છે. આગેવાનોએ જાગ્રત બની આવી ભાવનાઓ વહેલી તકે બંધ કરી દેવી જોઇએ. છેવટે ભાઇઓ-બહેનોની ભાવના અલગ-અલગ સ્થળોમાં રાખવી ખૂબ જરૂરી છે. 9. સ્વપ્નદ્રવ્ય-ઉપધાનની માલારોપણનું દ્રવ્ય કયા ખાતામાં લઇ જવું જોઇએ ? 9. સ્વપ્નદ્રવ્ય, ઉપધાનની તથા સંઘની માલારોપણનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ લઇ જવાય. બીજા ખાતાઓમાં લેવાય નહિ. ભૂતકાલીન મુનિસંમેલનમાં તેવા પ્રકારના ઠરાવો પણ થઇ ચૂકયા છે. 10. જૈનોને જયારે રહેવાની જગ્યા ન હોય, ખાવા અનાજ ન હોય ત્યારે દેવદ્રવ્યથી તેમનો ઉદ્ધાર ન કરી શકાય ? 10. પૂર્વના પાપકર્મના ઉદયે આવા પ્રકારના દુઃખ ભોગવતા જૈનોને વધુ દુ:ખી કરવાની આ વાત છે. દેવદ્રવ્યથી તેમનો ઉદ્ધાર નહિ પણ પતન થાય છે. દેવદ્રવ્ય ભક્ષણના દોષથી બુદ્ધિ ભ્રષ્ટતાદિ અનેક દુર્ગુણો તેમનામાં ઉભરાઈ આવે છે. અને અંતે ઘણાં દુઃખોને ભોગવીને દુર્ગતિના મુસાફર બનતા હોય છે. માટે દેવદ્રવ્યથી જૈનોના ઉદ્ધારની વાહિયાત વાતો કયારેય પણ કરવી નહિ. માણસ ભૂખે મરે પણ વિષમિશ્રિત અન્ન ખાવા કદાપિ તૈયાર થતો નથી. તેમ શ્રાવક ભૂખે મરે પણ ભયંકર દોષોના કારણભૂત દેવદ્રવ્યના ભક્ષણને કયારેય પણ ઈચ્છતો નથી. 11. દીક્ષા-ઉપકરણોની ઉછામણી કયા ખાતામાં લઇ જવી ? 11. દીક્ષાનાં ઉપકરણોમાં જ્ઞાનનાં ઉપકરણ ગણાતા પુસ્તક, સાપડા વગેરેની બોલી જ્ઞાનખાતામાં, દર્શનનું ઉપકરણ ગણાતી નવકારવાળી, ઠવણી આદિની ઉછામણી દેવદ્રવ્યમાં અને બાકીની ઉછામણી સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતે લઈ જઈ શકાય છે. 12. પાર્શ્વ પદ્માવતીપૂજન ભગવાન સામે કરાવી શકાય ? 12. પાર્શ્વ-પદ્માવતી વગેરે પૂજનોમાં જો મુખ્યતા અધિષ્ઠાયક દેવ-દેવીઓની હોય અને પરમાત્મા જિનેશ્વરદેવની ભકિત તેમાં ગૌણ બનતી હોય. તો તેવાં પૂજનો પરમાત્માની સમક્ષમાં કરાવાય નહિ. 13. જે શ્રાવકની શકિત ન હોય તે જિનપૂજાનો લાભ કેવી રીતે લે ? 13. જે શ્રાવકની શિત ન હોય તે મંદિરમાં કાજો લેવો, કેસર ઘસવું, ફૂલની માળા ગૂંથી બીજાને આપવી, અંગરચના વગેરેમાં સહાયક બનવું, તેમજ અંગલૂછણાદિ ધોઇ આપવા દ્વારા મહાન્ જિનપૂજાનો લાભ મેળવી શકે છે. 14. ઉપાશ્રય આયંબીલભુવન કે પ્રતિષ્ઠા વગેરે કાર્યોમાં લૉટરીની સીસ્ટમ કરવામાં આવે તો કંઇ વાંધો ખરો ? 14. લૉટરીની સીસ્ટમ બીલકુલ બરાબર નથી એ પણ એક પ્રકારનો જુગાર જ છે. આજના ન્યાયાલયોએ પણ દુનિયામાં ચાલતી આ પદ્ધતિને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. સાધારણ માણસોને લાભ આપવાના બહાના હેઠળ ઘણા બધા શ્રીમંતો મામૂલી પૈસામાં ઘણો બધો લાભ હરામમાં ખાટી ગયાના અનેક દાખલાઓ બન્યા છે. લૉટરીની ટીકીટો જયારે "ડ્રો" થાય છે ત્યારે મોટે ભાગે લાખ ખર્ચી શકનારનું નામ ૧૦૦ રૂા.ની ટીકીટમાં બહાર આવતું હોય છે. તેમ છતાં આવકનો બીજો કોઇ ઉપાય જ ન હોય અને લૉટરી દ્વારા કામ પૂર્ણ થઇ જતું હોય તો નછૂટકે કરી શકાય પણ તિકત પર ખુલાસો જણાવી દેવો જરૂરી માનવો. 15. પૂજારી કે દર્શનાર્થી સ્નાન કર્યા વિના ગભારામાં જઇ શકે ? 201 Page #225 -------------------------------------------------------------------------- ________________ 15. ખાસ કોઈ વિશિષ્ટ પ્રયોજન વિના કોઇએ રહેશે. માટે વૉટ આપતાં ખૂબ ખૂબ વિચાર કરવો, પણ સ્નાન કર્યા વિના ગભારામાં દાખલ ન થવું. અન્યથા તે નાલાયક માણસના હાથે થયેલી ભૂલોનું વાસક્ષેપ પૂજા માટે પણ હાથપગની શુદ્ધિ કરીને પાપ તમને પણ લાગ્યા વિના રહેશે નહિ. વહીવટ જ જવાનું વિધાન છે. કરનારમાં કમસે કમ શાસ્ત્રચુસ્તતા, વ્યવહાર16. કેસર-સુખડનો રૂમ દેવદ્રવ્યમાંથી બનાવાય ? કુશળતા, સાત વ્યસનોથી મુકતતા, ધર્મમાં દઢતા 16. કેસર સુખડનો રૂમ દેવદ્રવ્યમાંથી ન બનાવાય તેમ જ જમાનાવાદ-સુધારાવાદની હવાથી રહિતતા કેમ કે તેનો વપરાશ શ્રાવકો માટે જ થાય છે. તો અવશ્ય હોવી જ જોઇએ. 17. સિદ્ધચક્ર, વીસસ્થાનક આદિ યંત્રોની પૂજા કર્યા 20. રસ્તામાં કાદવ-કીચ્ચડ બહુ હોય તો બાદ તે કેસરથી ભગવાનની પૂજા કરી શકાય ? પ્લાસ્ટીકનાં જુદાં રાખેલાં ચંપલ પહેરીને પૂજા કરવા 17. સિદ્ધચક્રાદિ યંત્રોમાં પરમેષ્ઠી ભગવંતો હોવાથી જઇ શકાય કે નહિ ? તેમની પૂજામાં વપરાયેલ કેસર, ભગવાનની પૂજામાં 20. કાદવ વગેરેનું યથાર્થ કારણ હોય તો વાપરી શકાય છે પરંતુ ભગવાનની પૂજા કર્યા બાદ વ્યકિતગત રીતે આટલો ઉપયોગ ચલાવી લેવાય, જ યંત્રોની પૂજા કરવી વધુ ઉચિત જણાય છે. પરંતુ તેને સાર્વજનિક રીતે સદા માટે માર્ગ બનાવી 18. મંદિરના પૂજારી દારૂ-સિગારેટ આદિ વ્યસનોને દેવાય તે બરાબર નથી. સેવતો હોય તો તેને રાખી શકાય ? 21. રંગમંડપમાં કોપરેલ કે વેજીટેબલ ઘીના દીવા 18. આવા વ્યસની પૂજારીને બીલકુલ રખાય નહિ. કરાય ? રાખ્યો હોય અને પાછળથી ખબર પડે તો તુરત જ 21. પરમાત્માની સમક્ષ ગભારામાં તો શુદ્ધ ઘી જ તેને છૂટો કરી દેવો જોઇએ. પાન, બીડી કે વાપરવું જોઇએ. બહાર રંગમંડપમાં પ્રકાશ માટે સિગારેટના વ્યસનવાળા પૂજારીઓ પણ મુખશુદ્ધિ મૂકેલા દીવાઓ શુદ્ધ ઘીના વાપરવાની શક્તિ ન કરીને મંદિરમાં પ્રવેશ કરે અને મંદિરમાં તેવા વ્યસન હોય તો કોપરેલ તેલના દીવા રાખી શકાય, કિન્તુ ન સેવે તે માટે તકેદારી રાખવી જોઇએ. વેજીટેબલ ઘી વાપરવું બરાબર નથી કેમ કે 19. જિનમંદિરના ટ્રસ્ટીઓની ચૂંટણી હોય તો વૉટ વેપારીઓ દ્વારા તેમાં પણ પ્રાણીઓની ચરબી ભેળ આપવો કે નહિ ? અને આપવો તો કેવા માણસને વાય છે-એવા કેટલાક રીપોર્ટ બહાર આવ્યા છે. આપવો ? 22. દેરાસરમાં સાધારણ ખાતાના કે આયંબીલ 19. ચૂંટણી પદ્ધતિ અતિશય ખતરનાક અને ખાતાના કે સાત ક્ષેત્રના ભંડારો રાખી શકાય ? ભયાનક છે. વૉટના જોરે આજે દારૂડીયો પણ 22. જિનાલયમાં જિનાલય-સંબંધિત ભંડારો જ પ્રમુખ બની શકે તેમ છે, માટે આ પદ્ધતિ તદ્દન રાખી શકાય, અન્ય ભંડારો રાખી શકાય નહિ. વખોડી નાખવા જેવી છે. પૂર્વે ધર્મશ્રદ્ધાસંપન્ન ભગવાનની સમક્ષ રાખેલા આયંબીલ ખાતાના સુશ્રાવકો જ પેઢીનો વહીવટ સંભાળતા હતા. જો ભંડારો વગેરેનું દ્રવ્ય ભગવાનની સમક્ષ તેમાં નાખેલું ચૂંટણી અનિવાર્ય બની હોય તો આ પુસ્તકમાં હોવાથી તે આપણે વાપરી શકાય નહિ. કેટલાક આગળ જણાવેલ યથાશય ગુણો જે વ્યકિતમાં નવા માણસો સાથીયા પર ચડાવેલા પૈસા પણ જણાતા હોય તેવી વ્યકિતને જ વૉટ આપવો. અહિં મંદિરમાં રહેલ સાધારણના ભંડારમાં નાખી દે છે, સગાવાદ, લાગવગ કે આંખની શરમને જરા પણ તે દ્રવ્યનો ઉપયોગ કરતાં સંઘને દેવદ્રવ્યના ભક્ષણનો સ્થાન આપવું નહિ. વાંકોચૂકો માણસ જો પેઢી દોષ પણ લાગે છે. પર આવી જશે તો સંઘને ભારે નુકસાન પમાડીને 23. લોખંડની તીજોરીઓ ભંડારરૂપે રખાય ? 202 Page #226 -------------------------------------------------------------------------- ________________ 23. જિનાલયના ભંડારો ઉત્તમ ધાતુઓના બનેલા વાળવા માટે જિનમંદિરો, ધર્મસ્થાનો પણ ઠેર ઠેર હોવા જોઇએ, કયારેક ચોરી વગેરેના પ્રસંગો બનતા ઉભાં કરવાં જરૂરી છે. માત્ર ભારતની ધરતી ઉપર હોય અને સુરક્ષા માટેની બીજી કોઈ વ્યવસ્થા ન આજે લગભગ ૮૦૦૦ હજાર સીનેમાગૃહો ઉભા હોય તેવા સંજોગોમાં દ્રવ્યના રક્ષણ માટે લોખંડની થયાં છે રોજના ૮૦ લાખ માણસો તેમાં ૨ કરોડ - તીજોરીઓ મૂકવી પડે તો ખાસ બાધ નથી. રૂપીયાનો ધૂમાડો કરે છે. કલબો, જીમખાના અને 24, અજૈન માણસોને મફતમાં મંદિરના ફળ-નૈવેદ્ય વેશ્યાગૃહો તો વધારામાં. આ પાપના વગેરે આપવામાં આવે તેમ જ ભંડાર પર પક્ષી અખાડાઓમાંથી ઉગારનારા જિનાલયો જ છે. માત્ર વગેરે ચોખા ચણે તો તેમાં તે ભક્ષણ કરનારને જિનાલયનું શિખર જોઇને પણ અનેક આત્માઓ દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગે ખરો ? તરી ગયાના દાંતો આજે પણ મોજદ છે. 24. અજૈન માણસો મફતમાં ફળ-નૈવેદ્ય વાપરે તો 28. ભંડાર પર ચઢાવેલી બદામ, છૂટા પૈસા વગેરે તેમને દોષ લાગે, પશુ-પક્ષી જે ચોખા વગેરે ચણે પુનઃ દેરાસરે ચઢાવવા માટે પેઢી પરથી : તેમને અજ્ઞાનજનિત દોષો લાગે પરંતુ શ્રાવકોએ ખરીદી શકાય કે નહિ ? ચોખા વગેરેની સંભાળ ન કરી તેનો ઉપેક્ષાદોષ 28. ચાલુ બજારમાં બદામનો જે ભાવ ચાલતો પણ શ્રાવકોને જરૂર લાગે છે. હોય તેનાં કરતાં કંઈક વિશેષ ૨કમ આપીને ખરીદી 25. પાર્શ્વનાથ ભગવાનની ફણાની પૂજા કરવાની શકાય. પરંતુ એકની એક બદામ ફરી ચઢાવવી જરૂર ખરી ? અને કરવાની હોય તો કઈ ઉચિત નથી. છૂટા પૈસાનો બજારમાં જે વટાવ આંગળથી કરવી ? આપવો પડતો હોય તે આપીને લઈ શકાય છે 25. પરમાત્માની પૂજા નવ અંગે જ કરવાની હોય પરંતુ તે પૈસા ઘરનાં શાકભાજી વગેરે ખરીદવામાં છે. ફણા નવ અંગમાં ગણાતી નથી એથી ફણાની વાપરવા યોગ્ય નથી, માત્ર ભંડારમાં પૂરવા માટે પૂજા કરવાની આવશ્યકતા નથી તેમ છતાં જો ત્યાં લઈ શકાય. પૂજા કરવી જ હોય તો અનામિકા આંગળીથી 29. અંજનશલાકા પ્રતિષ્ઠા આદિ કાર્યો જેમની કરવામાં બાધ નથી. કેમ કે ફણા એ પણ પ્રભુનું પાસે કરાવવાનાં હોય તે પૂજય આચાર્ય મહારાજ જ અંગ ગણવામાં આવ્યું છે. આદિમાં તેમ જ વિધિવિધાન કરાવનાર શ્રાવકોમાં 26. અધિષ્ઠાયક દેવ-દેવીની પૂજા કેટલાં અંગે કેવા પ્રકારના ગુણો હોવા જોઇએ ? કરવી ? 29. આચારદિનકર આદિ ગ્રંથોમાં પ્રતિષ્ઠાચાર્ય તેમ 26. જે રીતે સંઘપૂજન સાધર્મિકને કપાળે તિલક જ વિધિકારકના ગુણો દર્શાવેલ છે પ્રતિષ્ઠાચાર્યમાં કરવામાં આવે છે તે રીતે અધિષ્ઠાયક દેવ-દેવીને સંયમની શુદ્ધિ, બ્રહ્મચર્યની વિશુદ્ધિ, પાંચ મહાવ્રતોનું પણ કપાળે જ તિલક કરવું. અન્ય જગ્યાએ કરવાની પાલન વગેરે વિશિષ્ટ ગુણો તો હોવા જોઇએ તેમ જરૂર નથી. જ વિધિકારકમાં પણ શીલ, સદાચાર, ગાંભીર્ય 27. ઠેર-ઠેર આટલાં બધાં દેરાસરોની શી આદિ ગુણો પણ હોવા જોઇએ. સાવ ભાડૂતી અને જરૂર છે ? પૈસાના લાલચુ માણસો તો બીલકુલ ચાલી શકે 27. જ્યારે પતનમાર્ગે ઘસડી જનારા સીનેમાગૃહો, નહિ. નાટયગૃહો, વેશ્યાગૃહો, નાઈટ-કલબો, બીયરબારો, 30. બજારના વેપારી, શિલ્પી, સુથાર, મજૂર, જીમખાનાઓ, સ્ટેડીયમો અને ગાર્ડનો ચોતરફ વાયરમેન, રસોઈયા આદિને ધર્મસ્થાનોનાં કાર્યમાં ઉભરાઈ રહ્યાં હોય ત્યારે પતનના માર્ગેથી પ્રજાને મોંમાગ્યા પૈસા આપીને ખુશ કર્યા બાદ તે જ 203 Page #227 -------------------------------------------------------------------------- ________________ Collare માણસો પાસે પોતાના ઘરનાં કાર્યો મફતમાં કે એ મીટીંગને શ્રીસંઘની મીટીંગ કહી શકાય નહિ. અર્ધા પૈસામાં કરાવી લેવામાં આવે તો દોષ લાગે પેઢી પર બેસીને ચા-પાણી, નાસ્તા, પાન-સોપારી ખરો ? કે બીડી જેવા કોઈ વ્યસનો સેવી શકાય નહિ. 30. ધર્મસ્થાનોમાં કામ કરતા માણસો પાસે ઘરનાં 34. ઘરમાં M.C. ન પળાતી હોય, સમજાવવા કામ કરાવતાં પૂરેપૂરા પૈસા આપીને જ કામ કરાવવું છતાં બહેનો પાળવા તૈયાર ન હોય તો શું જિનપૂજા જોઇએ અને સાથોસાથ તેને જણાવવું જોઈએ કે બંધ કરી દેવી ? થોડા પૈસા વધારે જોઇએ તો અહિંથી માંગી લે 34. જે બહેનો સમજવા પણ તૈયાર નથી તે પણ ધર્મસ્થાનનાં કામોમાં કયાંય વધુ લોભ કે ભયાનક પાપકર્મનો બંધ કરી રહ્યાં છે. તેમના લાલચ ન કરીશ. આવી સ્પષ્ટતા આદિ ન કરવામાં કારણે થતો આ ધર્મનો અંતરાય તેમને પરભવમાં આવે તો દોષ લાગવાનો સંભવ છે. ધર્મ પાળવામાં અંતરાય કર્યા વિના રહેશે નહિ. 31. પર્વતિથિએ લીલોતરી વ૫રાય નહિ તો ફળ ખેર ! બહેનો ન સમજે તો છેવટે પોતાને ત્યાં પૂજામાં નાળિયેર, મોસંબી વગેરે કેમ ચઢાવાય ? અથવા પારકાને ત્યાં જ્યાં શુદ્ધ જળ મળે ત્યાં 31. પર્વતિથિએ સ્વભોગ માટે લીલોતરીનો ત્યાગ સ્નાન કરીને બીલકુલ અલગ રાખેલાં પૂજાનાં વસ્ત્રો કરવાનો છે. કેમ કે તે દિવસ આયુષ્યનો બંધ ધારણ કરીને આભડછેટવાળા કોઇને અડયા વિના પડવાનો સંભવ છે. તેમ જ જીવને તેનો ભોગ જિનાલયે જવું અને જિનપૂજાનો લાભ મેળવવો. કરવામાં રાગાદિ-દુર્ભાવો પેદા થાય છે. જ્યારે 35. પૂજાનાં કપડાં પહેરીને ગાડી, ઘોડાગાડી કે જિનપૂજામાં તેવા અપ્રશસ્ત રાગાદિ ભાવો પેદા સ્કૂટરની સીટ પર બેસી શકાય ? એ સીટ પર પૂર્વે થતા નથી તેમ જ પૂજામાં ચઢાવવામાં આવતાં M.૦. વાળી બહેનો બેઠી હોય તો એમાં દોષ ફળાદિની કાપકૂપ પણ કરવાની હોતી નથી. લાગે ? 32. દેરાસરની પેઢી પર સાધારણ ખાતાની આવક 35. માત્ર જિનાલયે જવા માટે જ તે વાહન માટે કેસર, વરખ વગેરે ચીજો ગામના લોકોને વપરાતું હોય તો બાધ નથી. અન્યથા પગે ચાલીને જમણવાર આદિના ઉપયોગ માટે વેચી શકાય ? જવું એ હિતાવહ છે. M.C. વાળી સ્ત્રીઓ તેની 32. જેનાથી સંસાર પોષાતો હોય તેવી ચીજોનો પર બેઠેલી હોય તો અવશ્ય દોષ લાગે છે. વેપાર દેરાસરની પેઢી ઉપર કરી શકાય નહિ. 36. કેટલાંક દેરાસરોની દીવાલમાં કામાસનો કેમ સાધારણ ખાતાના નિર્વાહ માટે જયારે બીજો કાંઈ કોતર્યા હશે ? જ ઉપાય ન હોય અને ન છૂટકે આવો ધંધો કરવો 36. વીતરાગના મંદિરમાં કોઇ કયારેય આવાં પડે તો જયણા રાખવી. કામાસનો કોતરાવે નહિ, પરંતુ કયારેક શિલ્પીઓએ 33. દેરાસરની પેઢી પર અથવા શ્રી સંઘની ચાલુ સંઘને અંધારામાં રાખીને આવાં કુશિલ્પો ગોઠવી મીટીંગમાં અથવા મીટીંગ પત્યા બાદ તુરતજ રાત્રે દીધાં હોય તેમ બનવાજોગ છે. કોઈ તીર્થોમાં ચા-પાણી, નાસ્તો કરી શકાય ? શિલ્પીઓએ પોતાના ખર્ચે જિનાલયો બનાવ્યાં છે. 33. ધર્મશાસનને નહિ સમજનારા અણપઢ અને તેમાં તેઓએ પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે અણગઢ એવા માણસોના હાથમાં જયારથી વહીવટ આવાં કામાસનો કોતરેલાં છે. તે મંદિરો તેમની આવ્યો ત્યારથી રાત્રે ચા, પાણી નાસ્તા કરવાની માલિકીનાં હોવાથી તેમને સંઘ અટકાવી ન શકયો પ્રથા કયાંક-કયાંક શરૂ થઈ છે. તે તદન વખોડી હોય એમ પણ બનવાજોગ છે. કાઢવા જેવી છે. પરમાત્માની આજ્ઞાનો ભંગ કરતી 37. વીસ વિહરમાન ભગવાનમાં શ્રી સીમંધર 204 Page #228 -------------------------------------------------------------------------- ________________ સ્વામીનું જ મહત્ત્વ કેમ વધુ જણાય છે ? મંદિરમાં વચ્ચે મૂળનાયક ભગવાન પરિકરયુકત જ 37. ભગવાન શ્રી પાર્શ્વનાથની જેમ તેમનું યશ, રાખવા જોઇએ જેથી તેમની પ્રતિમા અરિહંતરૂપે આદેય નામકર્મ પ્રબળ હોવાના કારણે તેમનું મહત્ત્વ પૂજાય અને મૂળનાયકની આજુબાજુના બિંબો વધુ હોવાનું જણાય છે. પરિકર વિનાનાં હોય છે. તેથી તે સિદ્ધ તરીકે 38. સ્મશાને ગયા બાદ પૂજા કેટલા દિવસે થાય? પૂજાય. ઉપર રહેલી ધ્વજાના સફેદ અને લાલ ઘરે ડીલીવરીનો પ્રસંગ હોય તો પૂજા કેટલા દિવસે વર્ણો એ જાહેર કરે છે આ જિનાલયની અંદર શ્રી થાય ? અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા બિરાજમાન 38. આ અંગે વ્યવહારભાષ્ય, હીરપ્રશ્ન, સેપ્રશ્ન છે. વગેરેમાં સ્પષ્ટ ઉલ્લેખો મળે છે કે સ્નાન કર્યા 42. ગણધરબિંબની પૂજા કર્યા બાદ તે ચંદનથી બાદ જન્મમરણના કોઇ પણ પ્રસંગે પૂજા કરવાનો અરિહંત બિંબની પૂજા થાય ? બાધ નથી. આવા શાસ્ત્રપાઠો નજર સમક્ષ રાખીને 42. જો ગણધર પ્રતિમા પદ્માસને સિદ્ધમુદ્રામાં હોય કલેશ કંકાસ ન વધે તે રીતે ઉચિત વ્યવહાર અને તો તે ચંદન, પ્રભુપૂજામાં વાપરી શકાય છે. પણ વર્તન રાખવું જરૂરી છે. જો ગણધરબિંબ ગુરુમુદ્રામાં, વરદમુદ્રામાં કે 39. જિનાલયના ઉંબરા પર બે વાઘનાં મોઢાં, બે પ્રવચનમુદ્રામાં હોય તો તેમની પૂજા કર્યા બાદ તે શંખ શા માટે રાખવામાં આવે છે ? ચંદનથી પ્રભુપૂજા ન થઈ શકે. 39. જિનાલયના ઉંબરા પર રાખવામાં આવેલાં બે 43. જિનાલયનાં ધ્વજાનો પડછાયો ઘર પર પડે મોઢાં વાઘનાં નહિ પણ ગ્રાસનાં હોય છે. ગ્રાસ તો શુભ કે અશુભ ? એ જલચર પ્રાણી છે. શંખ એ પણ જલચર. જીવ 43. દિવસના પહેલા અને છેલ્લા પ્રહર છોડીને છે. જલચર જીવોની આકૃતિઓ મંગલ મનાય છે વચલા બે પ્રકારની છાયા દુઃખદાયક કહેવાય છે. માટે તેને પ્રવેશદ્વાર પર અંકિત કરવામાં આવે છે. પહેલા છેલ્લા પ્રહરની છાયા દુઃખદાયક નથી. એમ 40. જિનાલયના ધ્વજાની લંબાઈ પહોળાઈ કેટલી વસ્તુસાર ગ્રંથમાં જણાવેલ છે. વચલા બે પ્રહરમાં રાખવી અને તેના કલર કેવી રીતે સેટ કરવા ? સૂર્ય મધ્યાકાશ હોવાના કારણે પડછાયો લાંબો જઈ 40. જિનાલયના ધ્વજાની લંબાઈ દંડ પ્રમાણે શકતો નથી. છાયા લગભગ દેરાસરનાં કમ્પાઉન્ડમાં રાખવી અને પહોળાઇ લંબાઇના આઠમા ભાગે જ સમાઇ જતી હોય છે. રાખવી. ધ્વજામાં લાલ કલર બે બાજુ રાખવો, 44. જિનબિંબની દષ્ટિ કેવી રીતે સ્થાપવી ? વચમાં સફેદ કલર રાખવો. જિનાલયની ધ્વજા સારા 44. ગભારાના દ્વારના કુલ આઠ ભાગ કરવા તેમાં ઉચા કાપડમાંથી બનાવવી જોઇએ, અને ચડાવ્યા જે સાતમો ભાગ આવે તેના પુનઃ આઠ ભાગ બાદ જો થોડા સમયમાં ફાટી જાય કે બગડી જાય કરવા એ આઠ ભાગમાં જે સાતમો ભાગ આવે તો વરસગાંઠે પણ ધ્વજા બદલી લેવી જોઇએ. ધ્વજા તેમાં જિનેશ્વર પરમાત્માની દષ્ટિને સ્થાપવી અર્થાત્ તે મંદિરની શોભા છે. બાર માસ સુધી સાવ ચીથરા તે રીતે ગાદીનશીન કરવા. જેવી ધ્વજા લટક્યા કરે તે શોભાસ્પદ નથી. 45. જિનપ્રતિમા કેટલા ઈચની ક્યાંથી કયાં સુધીની 41. જિનાલયની ધ્વજામાં વચ્ચે સફેદ કલર અને મપાય ? બે બાજુ લાલ કલરનું કાપડ વાપરવાનું શું કારણ? 45. (૧) બે ઢીચણનું માપ. (૨) જમણા ઢીંચણથી 41. સફેદ કલર અરિહંત પરમાત્માનો સૂચક છે ડાબા ખભાનું માપ (૩) ડાબા ઢીંચણથી જમણા અને લાલ કલર સિદ્ધ પરમાત્માનો સૂચક છે. ખભાનું માપ (૪) પલાંઠીની નીચેથી મસ્તક સુધીનું 205 Page #229 -------------------------------------------------------------------------- ________________ મુગટ માપ. આ ચારેય માપ એકસરખા હોય જેને ઉતરતી હોય તે શ્રેષ્ઠ જાણવી. સમચતુરગ્ન સંસ્થાન કહેવાય છે. ગોળભૂમિ, રાફડાવાળી, દિશાનો ભ્રમ 46. જિનમંદિર નિર્માણ માટે ભૂમિ કેવી હોવી કરાવનારી, પોલાણવાળી, ફાટેલી અને શલ્યવાળી જોઈએ ? ભૂમિ નકામી જાણવી. 46. ભૂમિ સરસ, ચોરસ, વાવેલા ધાન્યને તરતમાં જો ભૂમિને ખોદતાં પાણી, પથ્થર, કાંકરી ઉગાડનારી, પૂર્વ, ઉત્તર અથવા ઈશાન તરફ નીકળે તો તે ભૂમિ ઉત્તમ ગણાય. નૂતન જિનાલયમાં જોઈતાં ઉપકરણો આંગી સુખડ આરતિ વાસક્ષેપ મંગળદીવો છત્ર, ધ્વજા કપુર, લૂણ (મીઠું) શંખ-૨ ચંદરવા ઘી, ગોળ ઝાલર-૧ પુંઠીયા કાપૂસ, નાડાછડી તોરણ ખેસ-૧, પૂજાની જોડ-૧ બાદલું મોરપીછી પાઘડી-૧, વરખ, ચાંદીનું બીજોરું પૂંજણી ઘાટડી-૧ ધૂપ, માચીસ કળશ-૧૧ તાંબાકુંચી ચામર-ર પીત્તળની ડોલ-૩ મોટા વાડકા-૪, કુંડીઓ-૪ ત્રિગટું મોટી થાળી-૧૦ પંખા-૨ નાની થાળી-૧૨ નાની વાડકી-ર૫ અખંડ દીવાનું ફાનસ સિંહાસન અષ્ટમંગળનો ઘડો પાટલા-૧૦ વૃષભ કળશ ઓરસીયો-૧ અષ્ટમંગળનો કોતરેલો પાટલો કાંસાની થાળી, વેલણ (પથ્થરનો) ઘંટ-૨, ઘંટડી-૧ પોંખણા આંગીનો સામાન નવકારવાળી-૧૨ છડી ચાંદીની કટોરી સ્નાત્ર પૂજાની બુકો-૨૫ ૧૦૮ દીવાની આરતિ અંગ લૂછણા-૨૫ પૂજાની બુકો-૨૫, સાપડા-૨૫ ટેબલ-૨ પાટ લૂછણા-૨૫ ધૂપીયા-૪ બાજોઠ-૨ ગરણ-૫ ફાનસ-૪ કાચના ગ્લાસ-૨૫ મોટા હાંડા-૨ દીવીઓ-૪, પીત્તળના નળા અરિહંત વંદનાવલીની બુકો-૨૫ ફૂલદાની-૧ બિરાસ આરીસા-૨ દીપકવાળી ડીસ કેશર ભંડાર આરતિ ઢાંકવાનું સરપોસ ૧ભા-૨ 206 Page #230 -------------------------------------------------------------------------- ________________ 99999999999990000000000000000000000000000000000000 છે એનપ્રસ્ન નામના ગ્રંથમાંથી ઉદ્ધત પ્રશ્નોત્તર છે છ0099999999999999999999999999999999999999999999999છે. (આજથી ૩૫૦ વર્ષ પૂર્વે અકબર પ્રતિબોધક 765. કોઈ માણસે પોતાનું ઘર પણ જિનાલયને જગદ્ગુરુ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી અર્પણ કરેલ હોય તેમાં કોઈ પણ શ્રાવક ભાડુ મહારાજાના શિષ્યરન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ આપીને રહી શકે કે નહિ ? વિજય સેનસૂરીધ્વરજી મહારાજે ફરમાવેલ 765. જો કે ભાડુ આપીને તે ઘરમાં રહેવામાં દોષ જિનપૂજા સંબંધી પ્રશ્નોત્તર અત્રે રજૂ કરેલ છે.) લાગતો નથી, તો પણ તેવા પ્રકારના કારણ વિના 269. પ્રતિષ્ઠા વિનાના જિનબિંબની પૂજા કરવાથી ભાડું આપીને પણ તેમાં રહેવું વ્યાજબી ભાસતું અથવા પગ લાગવો વિગેરે આશાતના કરવાથી, નથી. કેમકે દેવદ્રવ્યના ભોગ વિગેરેમાં નિઃશૂકતાનો લાભ અથવા હાનિ થાય કે નહિ ? જો પૂજાથી પ્રસંગ થઈ જાય લાભ થાય તેમ કહો, તો પ્રતિષ્ઠાનું શું પ્રયોજન ? 778. જિનેશ્વરદેવને નમસ્કાર કર્યા પહેલાં ઘંટ 269. પ્રતિષ્ઠારહિત જિનબિંબોને વાંદવાનો વગાડાય કે પછી ? વ્યવહાર નથી; માટે લાભ કયાંથી થાય ? પણ 778. અષ્ટદ્રવ્યોથી પૂજા કર્યા પછી તુરત આશાતના કરવામાં તો હાનિ થાય છે જ કારણ કે નાદપૂજારૂપ ઘંટ વગાડાય છે. એમ પૂજા કરનાર તેમાં તીર્થકરનો આકાર દેખાય છે. વૃદ્ધ શ્રાવકોની પરંપરા ચાલી આવી છે. તેથી 750. શ્રાવકોને પૂજા વખતે આઠપડો મુખકોશ પૂજામાં ફૂલ વિગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તુરત બાંધવો કહ્યો છે, તે કઈ રીતિએ બંધાય ? જો ઘંટ વગાડાય છે અને ફકત ચૈત્યવંદન કરવા શ્રાવક પૂજા કરનારને ધોતીયું અને પેસ હોય, તો ખેસનો આવ્યા હોય તો સાથીયા વગેરે દ્રવ્યપૂજા કરી તુરત મુખકોશ બાંધી શકાતો નથી, જો ત્રીજું વસ્ત્ર હોય, ઘંટ વગાડાય છે. એમ જણાય છે. બીજી રીતે ઘંટ તો તેનાથી મુખકોશ કરવો બની શકે. માટે ત્રીજા વગાડવાનું થાય છે, તે તો હર્ષાવેશને સૂચવનાર વસ્ત્રનો બંધાય ? કે ઉત્તરાસણનો ખેસ જ બંધાય? લોકપ્રવાહમાં પડી જાય છે, પણ પરંપરાને 750. પૂજા વખતે મુખકોશનો બંધ ઉત્તરાયણે કરી અનુસરતું નથી. શ્રાવકોએ કરવો, પણ ત્રીજા વસ કરીને નહિ. કેમકે 786. આરતિ ઉતારવી, નૈવેદ્યાદિ મૂકવું, કયા - શ્રાદ્ધવિધિમાં પૂજા વખતે શ્રાવકોને બે જ પુરાતન ગ્રંથમાં બતાવ્યું છે ? વધોતીયું અને ઉત્તરાયણ રાખવાનાં કહ્યાં છે અને 786. પ્રવચનસારોદ્ધારની ટીકા” અને શ્રાદ્ધવિધિ' શ્રાવિકાને કંચુકી સહિત ત્રણ કહ્યાં છે. અધિક કહ્યા વગેરે ગ્રંથોમાં પૂજા અવસરે આરતિ ઉતારવી અને નથી. માટે ઉત્તરાયણ પણ પૂજાને યોગ્ય થાય તેવું નૈવેદ્ય વિગેરે મૂકવું વગેરે વિધિ બતાવેલ છે. રાખવું, તેથી કાંઈ અશકયતા રહેશે નહિ. 823. હાથે ફૂલ ચૂંટી પ્રભુ પૂજા કરે, એમ કયાં 764. જિનેશ્વરની માતા જિનેન્દ્રને જન્મ આપ્યા બતાવ્યું છે ? બાદ બીજાં છોરુને પ્રસવે કે નહિ ? 823. શાંતિનાથ ચરિત્રમાં મંગળકલશ (નામનો 764. આમાં એકાંત જાણ્યો નથી, કેમકે તેમનાથ કુમાર) વાડીથી પોતે ફૂલો ગ્રહણ કરીને પૂજા કરે વિગેરેના નાના ભાઇઓ રહનેમિ વિગેરે છે. એવા અક્ષરો જોવામાં આવે છે. પ્રસિદ્ધ છે. 841. શ્રાવકો દેવદ્રવ્ય વ્યાજે ગ્રહણ કરે કે નહિ? For Priv207 Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ 841. મહાનું કારણ સિવાય દેવદ્રવ્ય-વ્યાજે લે નહિ 937. સો દોકડાનાં પુષ્પો લઈ ચડાવ્યાં; તેના બદલે 842. દેરાસરના નોકર પાસે પોતાનું કાર્ય કરાવાય ધાન્ય, વસ વિગેરે માળીને આપ્યું, તેમાં કરકસર કે નહિ ? કરી જેટલા દોકડા નફો થાય તે દેવદ્રવ્ય ગણાય 842. દેરાસર સાચવનારા દેરાસરના નોકર પાસે છે. પણ માળીનું દ્રવ્ય ગણાતું નથી, કેમ કે- લોકમાં પોતાનું કામ કરાવાય નહિ. સો દોકડાનાં ફૂલો ચઢાવ્યાનો જશવાદ ગવાય છે, 843. જ્ઞાનદ્રવ્ય અને જીવદયા દ્રવ્ય-દેરાસરના તેથી ન્યૂન ચઢાવવામાં દોષ લાગે છે, તેથી જે કાર્યમાં વપરાય કે નહિ ? નફો મળ્યો હોય, તે દેવદ્રવ્યમાં નાખી દે, તો દોષ 843. જ્ઞાનદ્રવ્ય-દેરાસરના કાર્યમાં કામ લાગે, તેવા લાગતો નથી. અક્ષરો "ઉપદેશ-ચિંતામણિ'માં છે, અને જીવદયા 976. ગુરુપગલાં કોના કરાય ? અને કયા કેસરથી દ્રવ્ય તો મહાનું કારણ સિવાય દેરાસરમાં વાપરી પૂજાય ? શકાય નહિ. 976. મુખ્યવિધિએ સ્વર્ગવાસી થયેલ આચાર્યનાં 887. પ્રતિષ્ઠિત જિનપ્રતિમાના નામ અને લંછનો પગલાં કરવાની રીત છે. પણ ઉપાધ્યાય અને (ચોરી કરીને, વેચવાવાળાએ) ભૂંસી નાંખ્યા હોય, પંન્યાસોનાં પગલાં કરવાની રીત પરંપરાએ જાણેલ તેવી પ્રતિમાઓ શ્રાવકોએ દ્રવ્યવ્યય કરી વેચાતી નથી. તેથી જિનપૂજા માટે લાવેલ ચંદન વિગેરેથી લીધી હોય; પછીથી નામના અવસરે "આ પ્રતિમા તેમનાં પગલાંની પૂજા થાય નહિ, કેમકે - તે અમુક જિનેશ્વરની છે,” એમ કહી શકાય માટે દેવદ્રવ્ય છે. અને જો ચંદન વિગેરે સાધારણ દ્રવ્યનું લંછન વિગેરે ફેર કરાવવાનો વિધિ હોય, તો હોય, તો તેનાથી પ્રભુ પ્રતિમાની પૂજા કર્યા પછી જણાવવા કૃપા કરશો. આ પગલાંની પૂજા કરવી જોઇએ. પરંતુ પહેલાં 887. પ્રતિષ્ઠિત જિન પ્રતિમાનું નામ, લંછન પગલાંની અને પછી પ્રભુ પ્રતિમાની તે દ્રવ્યથી વિગેરે પ્રાયઃ ફરી કરી શકાય નહિ, પણ ફેરપ્રતિષ્ઠા પૂજા કરવામાં આવે તો પ્રભુની આશાતના થાય કરાવનારને અજ્ઞાન વિગેરે કારણો હોવાથી નામ, છે. માટે તેમ ન કરવું. લંછન વિગેરે ખાસ જરૂરી કાર્ય હોય તો, તે 1013. ત્રિકાલપૂજા કરવામાં પ્રભાતે સર્વજ્ઞાન ફેરપ્રતિષ્ઠિત કરતાં વાસક્ષેપ વિગેરેથી શુદ્ધિ કરાવી કરીને માળા વિગેરે નિર્માલ્ય વસ્તુ દૂર કરી વાસપૂજા લેવી જોઇએ એમ જણાય છે. થાય કે બીજી રીતે થાય ? 924. જન્મ-મરણ સૂતકમાં પ્રભુપૂજા ક્યારે કરી 1013. પ્રભાતે પુષ્પમાળા વિગેરે નિર્માલ્ય વસ્તુ શકે ? દૂર કર્યા વિના શ્રાવકો વાસપૂજા કરતા દેખાય છે. 924. જન્મ-મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી અને સર્વ શરીરે નાહવામાં એકાન્તપણું નથી. પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી, એટલે પૂજા હાથ-પગ ધોઇને શુદ્ધિપૂર્વક વાસપૂજા કરવી ન થાય. તેમ જાણ્યું નથી. સૂઝે છે. 937. સો દોકડાના માળી પાસેથી પુષ્પો લઈ 1015. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને ફણા હોઈ પ્રભુપ્રતિમાને ચડાવ્યાં, માળીને સો દોકડાના મૂલ્યમાં શકે ? હોય તો કેટલી હોય ? અનાજ, વસ્ત્રો વિગેરે આપ્યું, તે આપવામાં દશ 1015. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને પણ એક, દોકડાનો નફો કર્યો, તે દશ દોકડા દેવદ્રવ્ય ગણાય ત્રણ, પાંચ કે નવ ફણા હોઈ શકે છે. કે માળીનું દ્રવ્ય ગણાય ? 208 Page #232 -------------------------------------------------------------------------- ________________ - જે રહી ગયું છે......! 1. પરમાત્માની અંગરચના (આંગી) કરતાં દરેક 7. મૂળનાયક ભગવાનને પ્રથમ પૂજા થયા પછી પુજકે શીખવું જોઇએ. આજે બહેનો બ્યુટીપાર્લરમાં તરત જ ચાંદીનાં ખોલાં ચડાવી દેવાથી પ્રતિમાજીનો જઈને પોતાની જાતને કેવી રીતે સજાવવી તે શીખે સોહામણો, રમણિય આકાર બધો ખોલાની અંદર છે. પણ પ્રભુજીને સજાવવાનું કામ પૂજારીને સોંપી ઢંકાઇ જાય છે. એટલે પ્રતિમાજીની જે નાજુકતા દીધું છે. નજરમાં આવવી જોઈએ તે આવતી નથી. ખોલાંનો 2. જૂના કાળમાં વપરાતી કાચની હાંડીઓ તથા ઉપયોગ તો આંગી પૂરતો જ નછૂટકે કરવો જોઇએ, ઝુમ્મરો ધંધાદારી માણસોને વેચવા કરતાં ઘણા પૂજા થઈ ગયા બાદ ખોલા ઉતારી લેવા જોઇએ. શહેરોવાળાં પોતાનાં નૂતન જિનાલયમાં ઈલેકટ્રીકનો 8. પ્રભુજીના વક્ષઃસ્થલ પર શ્રીવત્સની જગ્યાએ બહિષ્કાર કરી ઘીના દીવાનો આગ્રહ રાખે છે. ચાંદીનો શ્રીવત્સ અને સ્તનની જગ્યાઓએ ચાંદીનાં તેમને આવી હાંડીઓ આપવાથી તેનો સદુપયોગ ટીકા લગાડવાની આવશ્યકતા નથી. એ લગાડવાથી થશે. ચાંદીનાં ખોલાનું માપ બરાબર ફીટ આવતું નથી. 3. વરસમાં એકવાર તો આખાય જિનાલયની અને એ ખીલા જેવું દેખાતું શ્રીવત્સ સારું પણ શુદ્ધિનો કાર્યક્રમ સકળ શ્રી સંઘે ભેગા મળીને યોજવો લાગતું નથી. (મહિને એકાદવાર આરસનાં જોઇએ. બહેનો મંદિરના ભંડાર, ત્રિગઢા, ઘંટ, પ્રતિમાજીઓને ખાટું દહી અને બૂરું સાકર વડે થાળી, કટોરી, કળશ આદિ ઉપકરણો સાફ કરવાનું બરાબર સાફ કરવાં જોઇએ. વધુ સારી સફાઈ કામ સંભાળે અને ભાઇઓ મંદિરની દીવાલો, છતો, માટે લીબુ, કુંજાની માટી, સમુદ્ર ફીણ ઈત્યાદિ દ્રવ્યો ઘુમ્મટ, શિખર આદિ સાફ કરવાનું કામ સંભાળે. પણ ઉપયોગમાં લઇ શકાય.) દિવાળીના દિવસોમાં જેમ ઘરની સફાઇ થાય છે 10. પ્રાચીન પ્રતિમાજી જમીનમાંથી નીકળ્યાં હોય તેમ મંદિરની પણ સફાઈ થવી જરૂરી ગણાય. તો અઢાર અભિષેકનો વિધિ કરાવી લેવો જરૂરી 4. ભગવાનને વધાવતાં નીચે પડેલા ચોખા પગમાં ગણાય. તેની ફરી અંજનશલાકા કરવાની હોતી આવી જાય તો એમાં દોષ નથી. કાજો લેવાનો નથી. ઉપયોગ રાખવો જોઈએ. વધાવવાની વિધિનો 11. અનેક સંઘોમાં આજે મહિલાઓનાં ભકિતવિરોધ કરવો વ્યાજબી નથી. મંડળો ચાલતાં હોય છે. એમાં કેટલાંક મંડળ 5. પૂજાની પેટી કે બેસવાનું આસન વગેરે ખાસ ગવૈયાઓની જેમ પોતાનો નકરો બાંધીને ભકિત કારણ વિના દેરાસરમાં મૂકી રાખવું વ્યાજબી નથી. કરતાં હોય છે. નકરાની રકમો ભેગી કરીને તેમાંથી 6. પ્રભુજીના અંગ પર ચડેલું કેસર ઘણાં ભાગ્યશાળ યાત્રા-પ્રવાસો, વિવિધ ચીજોની પ્રભાવનાઓ આદિ ઓ હાથેથી ઉતારીને તેનો વાસક્ષેપ બનાવવાનો પણ કરતાં હોય છે. આ બધું વ્યાજબી લાગતું પ્રયત્ન કરતા હોય છે પણ તે વ્યાજબી નથી. નથી. ભકિતનો તો વળી ટેકસ હોય ! કોઈ પણ જેના ગળામાં વારંવાર ગુલાબના હાર પહેરાવવામાં અપેક્ષા વિના જ પ્રભુભકિત નિમિત્તે જ મંડળ આવતા હોય એવા કોઇ દેશનેતાના સેવકો ચલાવવું જોઇએ. પૂજા ભણાવનાર ભાગ્યશાળી ખુશ ગુલાબના હારમાંથી ગુલકંદ બનાવવાનો ઉદ્યોગ થઈને મંડળની અનુમોદનાર્થે કંઈ પણ રકમ આપે ખોલે તો કેવી ફજેતી થાય ? તો તે રકમ મંડળની ભેટ ગણાય. જેનો ઉપયોગ For Private 209 sonal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ભકિત માટે, વાજીંત્રો આદિ લાવવામાં, અંગરચના પણ બની ચૂકયા છે. આવા સંયોગોમાં સમજીને કે મહાપૂજા કરવામાં કરી શકાય. બાકી સારા સારા રીલીજીયસ ટ્રસ્ટોમાં સર્વીસ માટે જૈનોની જ પસંદગી ઘરની બહેનોને મંડળના ભંડોળમાંથી યાત્રા પ્રવાસે કરવી. નીકળવું શોભાસ્પદ નથી. ઘણાં મહિલા મંડળોએ 16. મહોત્સવનું આયોજન પણ સમજી વિચારીને તો બેંકમાં પોતાની એફ.ડી. પણ કરાવી છે. અને કરવા જેવું છે. શાસન પ્રભાવના માટે થતા ઘણાં મંડળોમાં આવી એફ.ડી માટે મહાભારત મહોત્સવમાં જો માત્ર ગણતરીના માણસો અને ઝઘડાઓ પણ થયા છે. સમજી વિચારીને આ ગવૈયાઓએ ભેગા મળીને પૂજા કે પૂજનો ભણાવી પૈસાની માયાથી દૂર રહેવા જેવું છે. જવાનાં હોય તો ભક્તિનું હાર્દ જળવાતું નથી, 12. શ્રીસંઘના ઘણા બધા સભ્યો શ્રીસંઘનાં વહીવટી આજકાલની લોકરુચી પણ શોર્ટ ટાઈમ ફંકશનને તંત્રથી સાવ અલિપ્ત રહેતા હોય છે. કંઈપણ માનવાવાળી થઈ ગઈ છે, લાંબા દિવસો સુધી વિખવાદ ઉભો થાય ત્યારે "આપણે શું” , "આપણે ચાલતાં ફંકશનોમાં હવે લોકોને રસ રહ્યો નથી. પંચાતમાં પડતા નથી” એવા ઉદાસીન ઉદ્ગારો ટેસ્ટમેચના આકર્ષણ ઘટી ગયા છે, હવે તો લોકો કાઢીને પોતાનો સંસાર જ સલામત રાખવામાં આવન ડે મેચ'ને જ પસંદ કરે છે. આમ લોકરુચીને રચ્યાપચ્યા રહેતા હોય છે. આવી પલાયનવૃત્તિ ધ્યાનમાં લઈને કાર્યક્રમો એવા ગોઠવવા જોઇએ કે યોગ્ય નથી. હૃદયમાંથી ધર્મશ્રદ્ધા જ્યારે ખસી જાય જેમાં થોડા ટાઇમમાં ઘણા લોકો વધુમાં વધુ લાભ છે, ત્યારે ધર્મસ્થાનો પ્રત્યેની મમતા પણ ખસી લઇ શકે. જાય છે. સાચી શ્રદ્ધા અને મમતાનો અભાવ થતાં 17. બજારમાંથી નવાં જિનબિંબો જ્યારે લાવવાનાં ધર્મસ્થાનોની દુર્દશા સર્જાતાં બહુવાર લાગતી નથી. હોય ત્યારે ખૂબ સાવધાની રાખવી. માર્બલમાં સ્થાવર જંગમ મિલ્કતો શ્રીસંઘની છે. તે માટે પ્રત્યેક નીકળેલા ડાઘને ઢાંકવા માટે કારીગરો આરસની સભ્ય કાળજી કરવી જોઇએ. ભૂકીને સફેદ કલર સાથે ભેળવીને ડાઘ ઉપર લગાડી 13. અક્ષતપૂજામાં ચોખા હાથમાં લીધા બાદ, દેતા હોય છે. મૂર્તિ ઘડતાં કોઈ અંગ ખંડિત થઈ પહેલાં સિદ્ધશીલાની ઢગલી કરવી. પછી જ્ઞાન, ગયું હોય તો એરલાઈટ જેવા સોલ્યુશન વડે સાંધીને દર્શન ચારિત્રની ત્રણ ઢગલીઓ કરવી. તે પછી છુપાવી દેતા હોય છે. માટે કોઈ પણ કલર, સાથીયાની ઢગલી કરવી. આલેખન કરતાં પહેલાં પૉલીશ કે વેકસ પૉલીશ લાગ્યા પૂર્વે મૂર્તિ પસંદ સાથીયો કરવો અને છેલ્લે સિદ્ધશીલા કરવી. કરી લેવી જોઇએ તે પછી તેની પર રંગ ભરવાના 14. તીર્થસ્થાનોમાં યાત્રાર્થે જવાનું થાય ત્યારે હોય ત્યાં ભરાવી શકાય છે. કર્મચારીઓ, પૂજારી આદિને લાંચ આપીને કોઈપણ 18. તમામ તીર્થોમાં અવ્યવસ્થા, આશાતના ઉભી કામ કરાવવું નહિ. બક્ષીસની રકમ પણ કરવામાં સીધી કે આડકતરી રીતે જૈનો જ બક્ષીસબોકસમાં નાખવી, પણ વ્યકિતગત ભેટ ન જવાબદાર બનતા હોય એવું લાગે છે. પાલીતાણામાં આપવી. તમારી એક દિવસની ભૂલ વ્યવસ્થાપકોને શાશ્વત ગિરિરાજ ઉપર દહીંનો ધંધો ધમધોકાર કાયમ માટે મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે. ચાલે છે. તે લોકોને ઉપર આ ધંધો બંધ કરવા 15. હવે જમાનો બદલાઈ રહ્યો છે. માણસો કહીએ છીએ તો જવાબ આપે છે કે તમારા માલીકની જેમ વર્તવા લાગ્યા છે. સરકારી કાયદાઓ વાણીયાને ખાતા બંધ કરો. એ ખાય છે માટે અમે તેમનો બચાવ કરતા હોય છે. કોઈક તીર્થોમાં વેચીએ છીએ' એવો જ જવાબ ધર્મશાળાનાં મેનેજરો પૂજારીઓએ ભેગા મળીને હડતાલ પાડ્યાના પ્રસંગો પૂજારીઓ વગેરે પણ આપતા હોય છે. ડોળી For Private Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ વાળાઓને બગાડવાનું કામ યાત્રિકોના વરદ્ હસ્તે થતું હોય છે. માટે હવે ફરીયાદ કરવાને બદલે શુદ્ધિકરણ કરે અને એક ટીમ બહારની શૃંગારચોકી પગથીયા વગેરેની શુદ્ધિ કરે. પછી બધા ભેગા પ્રત્યેક યાત્રિક તીર્થનાં લાભ માટે, આશાતનાથીમળીને ઉપરના શિખરની શુદ્ધિકરણનું કામ કરે. બચવા માટે પોતાના વર્તનમાં સુધારો કરે તે ખૂબ ખૂબ જરૂરી છે. 19. આ રીતે ટીમવર્ક કરવું જોઈએ. વર્ષમાં એકવાર તો આવું શુદ્ધિકરણ કરવું જ જોઈએ. બહેનોએ પણ વર્ષમાં એકવાર મંદિરના બધા ઉપકરણોની શુદ્ધિ કરવી જોઈએ. પાણી ભરવાના ડ્રમ, ડોલો, પવાલા, દીવાલો સાફ કરવા માટે કાથી, લાંબા ઝાડુ વગેરે સામગ્રી પણ ભેગી કરી લેવી જોઈએ. 23. જે લોકો જિનપૂજા ન કરતા હોય તેમણે પણ ૩ નિસીહિ, ૩ પ્રદક્ષિણા, સ્તુતિ બોલી ધૂપ-દીપ ઉખેવવા, અક્ષત, નૈવેદ્ય, ફળ વગેરે ચડાવવા રૂપ અગ્રપૂજા કરવી. તથા ચામર દર્પણ વગેરે ધરવા તે પછી ચૈત્યવંદન કરવું. 24. મંદિરમાં ત્રણે સમય-ઘંટનાદ અને શંખનાદ તો અવશ્ય કરવો જોઈએ - ઘંટનાદ તથા શંખનાદ ધ્વનિથી ભૂત-પ્રેતાદિ દૂર ભાગી જતા હોય છે. અને આધુનિક વિજ્ઞાનના સંશોધન પ્રમાણે ઘંટ અને શંખધ્વનિ રોગનો નાશ કરનાર છે. સંવેગરંગશાળ ાનામના ગ્રંથમાં મંદિરમાં અવશ્ય શંખધ્વનિ કરવાનું વિધાન છે પણ આજે તો જિનમંદિરોમાંથી શંખો સાવ અદશ્ય થઈ ગયા છે. જિનાલયોના રંગરોગાન માટે આજે મોટે ભાગે લાઈટ-આછા રંગો પસંદ કરાય છે પણ રસ્તાની ધૂળ, પેટ્રોલના ધૂમાડા આદિના કારણે તે પીળા પડી જાય છે. મંદિરની અંદરની બાજુએ પણ સફેદ ક્લ૨ ક૨વાથી ધૂપ-દીપથી પીળો પડી જતાં વાર લાગતી નથી. એટલે કલ૨ની પસંદગી યોગ્ય વિચાર કરીને કરવી. શિખરના રંગ માટે સ્નોસ્વીમ કુ.નો ટેરાકોટા રેડ કલર સરસ લાગે છે. રાજગૃહીના તેમજ કાકંદીતીર્થના શિખરો પર શેઠશ્રી આણંદજી-કલ્યાણજીની પેઢીએ આ કલર કરાવ્યો છે. સીમેન્ટ પર આ રંગ લાગ્યા પછી પથ્થર જેવો જ દેખાવ આવે છે. પથ્થર પર પણ ડુંગો માર્યા પછી આ કલર લગાવી શકાય છે. શિખર ઘુંમટનો કલર એક જ રાખવો પણ મંદિરની ધજાથી નીચેનો કલર જુદો કરવો. જેથી ક્રોસ મેચીંગ થાય. 20. મંદિરની બહાર વાઘ, સિંહ, બાવાજી વગેરેની જે આકૃતિઓ મૂકવામાં આવે છે તે લોકોને આકર્ષવા માટે, જિનાલય પ્રત્યે અહોભાવ પેદા ક૨વા માટે તેમજ અંદર દાખલ થઈને બધુ જોવાની ઉત્કંઠા વધે અને એમ કરતાં પરમાત્માનું પાવન દર્શન પ્રાપ્ત કરે એવા આશયથી ગોઠવવામાં આવે છે. 21. હલકી જાતના મખમલના કટીંગ કરેલી ડીઝાઈનો . પરમાત્મા પર લગાડવાથી રંગના ડાધા પડે છે માટે એવી ચીજો ન વાપરવી. 22. જિનમંદિર શુદ્ધિના કાર્યક્રમમાં એક ટીમ જિનબિંબોનું ઉજજાવલન કરે, જેમાં ખાટું દહી, ખંભાતની વરખડીની માટી, સમુદ્રફીણ - આદિ ચીજોનો ઉપયોગ થઈ શકે. એક ટીમ ગભારાની દીવાલોનું શુદ્ધિકરણ કરે, એક ટીમ રંગમંડપની દીવાલનું શુદ્ધિકરણ કરે, એક ટીમ બારી-બારણાનું 25. આજસુધી તો ફૂલવાળી M.C. ન પાળે તો શું કરવું તેનો પ્રશ્ન હતો પણ હમણાં નવો પ્રશ્ન આવ્યો છે કે દૂધવાળી ભરવાડણ M.C. ન પાળતી હોય તો શું કરવું ? ગૃહસ્થ શુદ્ધિ જાળવવા માટે ગૅરેજમાં ગાડી રાખે છે તેને બદલે ગાય રાખે તો પ્રોબ્લેમ રહે નહિ. બાકી ધર્મકાર્યમાં શુદ્ધિની આવશ્યકતા ભરવાડણને સમજાવશો તો પણ કામ પતી જશે. 26. જિનાલયમાં M.C. આવી જાય તો જિનમંદિરને દૂધ-પાણીથી ધોવરાવીને સાફ કરાવવું તેમજ ગીતાર્થગુરૂનો સંયોગ મળે તો પ્રાયશ્ચિત્ત લઈ લેવું. 27. પ્રક્ષાલ પહેલાં તથા પછી એકવાર તો સમગ્ર મંદિરમાં ધૂપ ફેરવવો જોઈએ (ગભારામાં પણ) પણ ધૂપ પૂજાના અવસરે ધૂપ ગભારાની બહાર For Pri 211 personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ દ્વાર પાસે ઉભા રહીને કરવો. 30. કેટલાક ભાઈઓ જિનાલયમાં પોતાની આંખ 28. મોટા પૂજનો વગેરેમાં આજે મંદિરોમાં અને હાથ સીધા રાખી શકતા નથી, તેથી એક વીડીયોગ્રાફીનું તોફાન શરૂ થયું છે. જે યોગ્ય નથી. બેનનું સૂચન હતું કે ઉપાશ્રયની જેમ પુરૂષોનું પૂજનમાં બેસનારનું તમામનું ધ્યાન ભગવાનને બદલે જિનાલય પણ જુદું રાખવું જોઈએ. આજના ટી.વી. વિડીયો કેમેરા સામે રહેતું હોય છે. જેનાથી નર્યો વીડીયોના જમાનામાં વકરેલ વિકારોનું દૂષણ પુરૂષ દેહાધ્યાસ પોષાય છે માટે પૂજન કરાવનારાએ આ વર્ગે કમસેકમ મંદિરમાં તો ત્યજવું જ જોઈએ ત્યાં ચીજ પૂજન વખતે દાખલ કરવી નહિ. શ્રી સંઘોએ કશો ગેરલાભ ઉઠાવાનો ઈરાદો રૌરૌ કરતી નરકના પણ મીટીંગમાં ઠરાવ કરી લેવો જોઈએ કે મંદિરોમાં પાપ બંધાવશે માટે સાવધાની રાખવી જરૂરી છે. આ વીડયો કેમેરા વગેરે લઈ જવા દેવા નહિ. 31. રોકડા રૂપીયા કે કરન્સી નોટો ભગવાનના 29. ચાંદીના વરખ વાપરવા અંગે વચ્ચે અવાજ હાથમાં મુકવી યોગ્ય નથી કેમકે રોકડ નાણું હવે ઉલો પણ યોગ્ય તપાસ કરતાં "બળદના લગભગ લોખંડ-સત જેવા પદાર્થોમાં બનવા લાગ્યું આંતરડાના ચામડામાં વરખ ટીપવો પડે છે એ છે. એટલે ભંડારમાં નાખવું. પ્રભુજીના હાથમાં વાત સાવ વાહીયાત અને પોકળ હતી” – ફોરેનથી મૂકવા માટે ખોર ચાંદી-સોનાની શકિત મુજબની અમુક એવા મજબૂત કાગળની બુક આવે છે જેના મુદ્રા-લગડી બનાવી શકાય. પાના વચ્ચે ચાંદી મુકીને લાકડાના હથોડાથી 32. બીનજરૂરી ધાર્મિક પુસ્તકો, ફોટાઓ, ટીપવામાં આવે છે એટલે જિનપૂજામાં વાપરવામાં કંકોતરીઓ મંદિરના ઓટલે મૂકી જવી યોગ્ય નથી. બાધ નથી પણ વરખ આજે ચાંદીને બદલે સીસાના શ્રાવકે જાતે જ એની નિર્જનસ્થળમાં કે વહેતા આવવા મંડ્યા છે. જે બિંબ પર કાયમ માટે ચીટકી પાણીમાં જયણા કરી દેવી જોઈએ. જાય છે માટે એવા સીસાના વરખ વાપરવા યોગ્ય 33. ગુરુમૂર્તિ, ગણધર મૂર્તિ પાસે તેમની સ્તુતિના નથી. શ્લોકો બોલી શકાય. શ્રાવકની નિયનિ ટાઈમટેબલ સવારે ૪ વાગે જાગરણ, સાત નવકારનું સ્મરણ અને આત્મસંવેદન સવારે ૪ થી ૬ સુધીમાં એક સામાયિક અને રાઈ પ્રતિક્રમણ સવારે ૬ થી ૭ પ્રાતઃ પ્રભુદર્શન, પૂજા, ચૈત્યવંદન અને ગુરુવંદન સવારે ૭ થી ૮ સૂત્ર-સ્વાધ્યાય અને યથાશકિત પચ્ચખાણ સવારે ૮ થી ૯ ઉચિત ગૃહકાર્ય અને જયણા સવારે ૯ થી ૧૧ જિનવાણીશ્રવણ અને પાંચ પ્રકારનો સ્વાધ્યાય. બપોરે ૧૧ થી ૧૧ સ્નાન, પૂજા, વસ્ત્રપરિધાન જિનાલયગમન બપોરે ૧૧ થી ૧૨ાા મધ્યાહુનની અષ્ટપ્રકારી જિનપૂજા બપોરે ૧૨ થી ૧ા સુપાત્રદાન તથા ભોજનવિધિ બપોરે ૧ થી ૪ જ્ઞાનાર્જન અથવા ન્યાયનીતિપૂર્વક દ્રવ્યોપાર્જન બપોરે ૪ ૫ સાંધ્યભોજન સાંજે ૫ થી ૬. સાંધ્ય દેવદર્શન, આરતિ, ચૈત્યવંદન આદિ સાંજે ૬ થી ૭ દેવસી પ્રતિક્રમણ રાત્રે ૭ થી ૮ ગુરુવૈયાવચ્ચ અને સૂત્ર-સ્વાધ્યાય રાત્રે ૮ થી ૯ કુટુંબ પરિવાર સાથે ધર્મજાગરિકા રાત્રે ૯ થી ૪ નમસ્કારમંત્રના સ્મરણપૂર્વક શાંત નિદ્રા. ૪ બ હ , 212 Page #236 -------------------------------------------------------------------------- ________________ જિનાલય તીર્થ : જિન + આલય = જિનેશ્વરનું મંદિર. : જે તારે તેને તીર્થ કહેવાય. તીર્થંકર : ધર્મ તીર્થ સ્થાપનારા. અનભિજ્ઞ : અજ્ઞાની-અજાણ. અવજ્ઞા : અવિનય. પ્રક્ષાલ : અભિષેક (સ્નાન). અંગકૂંછણાં : પ્રતિમાજી લૂંછવાનાં વસ્ત્રો. પાટલૂંછણાં : ભગ.ની બેઠક લૂંછવાનાં કપડાં. : દેરાસર તથા પ્રતિમા. ચૈત્ય આશાતના : અવિનય-અવિવેક. સિદ્ધાયતન : દેરાસર-જિનાલય. અપવર્ગ : મોક્ષ. પરિગ્રહ : વસ્તુનો સંગ્રહ. જેનો શબ્દાર્થ ન સમજાયો હોય દરે શક્રસ્તવ : નમુન્થુણં સ્તોત્ર. નમોજિણાણું : જિનેશ્વર ભગ,ને નમસ્કાર થાઓ. આધિ : ચિંતા. વ્યાધિ : રોગ. ઉપાધિ : અચાનક આવી પડતું કષ્ટ. જિનઘ્યાતા : ભગવાનનું ઘ્યાન કરનારા. ટીકા : વિવેચન. પૃચ્છા : ખબર–સમાચાર. અવગ્રહ : અંતર. ત્રિકાળ : ત્રણ ટાઈમ. રાઈ : રાત્રિ સંબંધી. દેવસી : દિવસ સંબંધી. નિહાર : મળનું વિસર્જન. વિરાધના : હિંસા. સમ્યગ્દર્શન : શ્રદ્ધા-ફૈથ, સર્વવિરતિ : મુનિજીવન. દેવરતિ : શ્રાવકજીવન. અધ્યવસાય : મનના પરિણામ-ભાવ. વસુંધરા : પૃથ્વી. હરિયાળી : લીલી વનસ્પતિ. આસકિત : રાગ. અનંત : જેનો છેડો નથી તેવું. સંમૂર્ચ્છિમ : મા-બાપના સંયોગ વિના ઉત્પન્ન થનાર જીવો. : જીવોની યતના–સંભાળ, જયણા શાસ્ત્રકાર : શાસ્ત્ર બનાવનાર. અભક્ષ્ય : નહિ ખાવા યોગ્ય. પચ્ચક્ખાણ : પ્રતિજ્ઞા. નવોદિત : નવા - પહેલ વહેલા. પારાવાર : સમુદ્ર-દરિયો. પંચીયું : એક પ્રકારનું પહેરવાનું વસ્ત્ર. વસ્ત્રયુગ્મ : બે વસ્ત્ર. ષટ્કાય : છ પ્રકારના જીવો. સંમાર્જન : વ્યવસ્થિત કરવું. અનામિકા : અંગુઠાથી ત્રીજી આંગળી. સિદ્ધશીલા: મોક્ષ. સાધર્મિક ઢંઢેરો : સમાન ધર્મવાળા. : જાહેરાત. નરશાર્દૂલ : મનુષ્યરૂપી સિંહ, પ્રાંગણ : આંગણું, ચોક. નવણજલ : પ્રભુના અભિષેકનું જલ. ધારાવહી : ગામમાં ફરતાં અપાતી પાણીની ધારા. : ધરવું. ઉખેવવું પબાસણ : વેદિકા, વ્યાસપીઠ, : ધન. વિત્ત વડાઈ વીતરાગી અમ સંખારો : મહત્તા, : રાગ વિનાના. : લાગટ ત્રણ ઉપવાસની આરાધના, ઃ પાણી ગાળ્યા બાદ છેલ્લે ગળણામાં રહેલું થોડું પાણી. આલેખવા : દોરવા-ચીતરવા. કલણ : કાદવ. 213 Page #237 -------------------------------------------------------------------------- ________________ ત્રિગઢ : ૩ ગઢ. (વ્યાસપીઠ) શૈલેશીકરણ : યોગની પ્રક્રિયા. મિથ્યાદષ્ટિ : ખોટી માન્યતામાં રાચવું. રજોહરણ : ઓઘો. જૈન મુનિઓનું ચિહ. રૂપાનાણું : પૈસા-સોનામહોર-રૂપામહોર. વાસક્ષેપ : સુગંધી ચૂર્ણ. અધિષ્ઠાયક : શાસન રક્ષક દેવો. મુમુક્ષુ : દીક્ષાર્થી. સાગરોપમ : કાળનું માપ. અંશ : ખભો. પલ્યોપમ : કાળનું માપ. ભુજા : હાથ. કેવળજ્ઞાન : ત્રણેકાળનું સર્વ વિષયક જ્ઞાન. વિવર : પોલાણ, અવધિજ્ઞાન : વિશિષ્ટ જ્ઞાન. ઓરસીયો : કેશર ઘસવાનો પત્થર. ઘુંમટ : ડોમ, સામરણ : શિખર જેવો દેખાવ. મન:પર્યવજ્ઞાન : વિશિષ્ટ જ્ઞાન. સોમપુરા : શિલ્પી, મંદિર આર્કિટેકટ. ઉપસર્ગ : અન્ય દ્વારા કરાતી પીડા. અર્વાચીન : નવા. પરિષહ : સ્વેચ્છાએ સહન કરવાની ચેષ્ટા. લૂણ : મીઠું. કુંજર : હાથી. પોથી : પુસ્તક. પ્રવ્રજ્યા : દીક્ષા. - વૈયાવચ્ચ : સેવા-ભકિત ત્રિપદી : ૩ પદો. ચૈત્યપરિપાટી : જિનમંદિરોની દર્શનયાત્રા. દ્વાદશાંગી : બાર અંગો. અભયદાન : જીવતદાન, ગણધર : ગણન ધારણ કરનારા. ગ્રુપ લીડર, વસહી : વસ્તી-દેરાસર, ઉપાશ્રય. અનુત્તર : સર્વ શ્રેષ્ઠ. પ્રાયશ્ચિત્ત : ભૂલના બદલામાં અપાતો દંડ. ઔદારિક : માનવીય કાયા. નિક્ષેપ : પ્રકાર. તૈજસ : શારિરીક ઉર્જા. રત્નકરંડક : રત્નનો કરંડીયો. કાર્પણ : કર્મનો જથ્થો. શંખનાદ, ઘંટનાદ જિન મંદિરોમાં થતા શંખનાદ અને ઘંટનાદનું આધ્યાત્મિક ક્ષેત્રે તો ઘણું બધું મહત્ત્વ અંકાયેલું છે પણ તાજેતરમાં સાયન્સ દ્વારા થયેલા સંશોધનોએ આપણી પ્રાચીન આર્ય સંસ્કૃતિની પરંપરામાં આવતા શંખનાદ અને ઘંટનાદમાં એક નવો વૈજ્ઞાનિક પૂરાવો ઉમેર્યો છે. • બર્લિન વિશ્વવિદ્યાલયે જાહેર કર્યું છે કે રોગોના વાયરસ નષ્ટ કરવા માટે શંખધ્વની એ ઉત્તમ મેડીસીન છે. એક સેકન્ડમાં સત્તાવીસ ઘનફૂટ વાયુશકિતના જોશથી વગાડવામાં આવતો શંખધ્વની ૧૨00 ફૂટથી ૨૬૦૦ ફૂટ સુધીનું વાતાવરણ પ્રદૂષણ મુકત કરે છે. રોગના કીટાણુઓને દૂર કરે છે. • શિકાગોના ડો. બાઈને ૧૩૦૦ વ્યકિતઓને શંખધ્વનિના માધ્યમથી રોગમુકત કર્યા છે. ૦ આફ્રિકામાં કેટલાય વર્ષોથી ઘંટનાદ દ્વારા સાપનું ઝેર ઉતારવાની પ્રક્રિયા આજ સુધી ચાલતી આવી છે. મોસ્કો સેનેટરીયમમાં ઘંટનાદ દ્વારા રોગોને દૂર કરવાના પ્રયોગો આજે હાથ પર ધરવામાં આવ્યા છે. 0 બર્મિહામમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે કે ઘંટનાદથી રોગો દૂર થાય છે. શરીરની તથા મનની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. 214. Page #238 -------------------------------------------------------------------------- ________________ | * અભિષેકના શ્લોકો * અત્રે રજૂ કરેલ શ્લોકો પણ કંઠસ્થ કરીને તેના ભાવાર્થો જાણીને અભિષેક સમય ભૈરવી મિશ્રિત માલકૌશ રાગમાં ગાવા જોઈએ. સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુશિખરે, શય્યાઃ વિભોઃ શૈશવે, રૂપાલોકન, વિસ્મયાહતરસ, શ્વાન્યા ભ્રમચ્ચક્ષુષા; ઉત્કૃષ્ટ નયનપ્રભાધવલિત, ક્ષીરોદકાશંક્યા, વકત્ર યસ્ય પુનઃ પુનઃ, સ જયતિ શ્રી વર્ધમાનો જિન...૧ સ્વસ્તિ સ્વસ્તિ નમોડસ્તુ તે ભગવતે, – જીવ જીવ પ્રભો ! ભવ્યાનન્દન ! નન્દ નન્દ ! ભગવર્નાસ્ત્રિલોકી ગુરો !; મૂલાક્ષર, મ7મડલમય, શ્રી સિદ્ધચક્ર : ક્રમપ્રાપ્તસ્નાત્રસિદ, શુભોદયકૃત, સ્માભિઃ સમારભ્યતે ...૨ પુણ્યાહ તદહા, ક્ષણોડયમનઘડ, પૂજાસ્પદ તત્વદમ્, સર્વાસ્તિીર્થભુવોડપિ, તા જલતસ્તદ્વારિ હરિ પ્રભોઃ તેડનર્ધા, ધુમૃણાદિગન્વવિધયઃ, કૌસ્માતુ, કુમ્ભાશ્ચ તે, ધન્યા યાત્તિ, કૃતાર્થતાં જિનપતેઃ સ્નાત્રોપયોગેન કે. ...૩ કુમ્ભાઃ કાંચનરત્નરાજતમયા, સ્ટ્રકચન્દનૈશ્ચર્ચિતા; કર્પરાગુરુગન્ધબધુરતરાઃ લીરોદનીરોદયા, ભચૈઃ સ્નાત્રકૃત, જિનસ્ય પુરતો, રાજન્તિ રાજીકૃતા, સાર્વાક સ્વીમશુભદ્ધિ સંગમમયે, માંગલ્યકુંભા ઈવ ...૪ શ્રેણિભૂય સમુસ્થિતા, કરવૃતૈિઃ, કુમૈર્દદગ્રે મુદા, ભવ્યા ભાન્તિ, જિનસ્ય મજનકૃત, પૌરન્દરશ્રીજુષઃ, સંસારૌધમિવોત્તરીતુ, મનસોડદેવતે માનસપ્રાસાદે કલશાધિરોપમિવ વા, તે કર્તકામાં ઈવ...૫ ગીતાતોદ્યોનાદેઃ સરભસમમરા, -રબ્ધનાટયપ્રબન્ધ, નાનાતીર્થોદકુમ્ભ, રજતમણિમયઃ શીતકુમૈ જિનઃ પ્રાણ; મેરો શૃંગે, યથેગ્ને, સજય-જયરવૈ-ભંજિજતો જન્મકાલે, કલ્યાણી, ભકતયd, વિધિવદિહ તથા ભાવિનો મજજયન્ત ...૬ જૈને સ્નાત્રવિધૌ, વિધૂતકલુએ, વિશ્વત્રયીપાવને, શુદ્રોપદ્રવવિદ્રપ્રણયનાં, ધ્યાત ત્વતિપ્રાણિનામું, શ્રી સંઘે સુજને, જન જનપદે, ધર્મક્રિયાકર્મઠ, દેવાઃ શ્રીજિનપક્ષપોષપટવા, કુર્વન્ત શાન્તિ સદા ...૭ Page #239 -------------------------------------------------------------------------- ________________ ‘ચાલો જિનાલયે જઇએ' અંતરના ઉદ્ગારો ⭑ આ નવી આવૃત્તિમાં દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની ભક્તિમાં તલ્લીન બની જવાનો અદ્ભુત ભક્તિયોગ વર્ણવેલ છે. વિધિ બહુમાનની વૃદ્ધિ, મનશુદ્ધિ, જીવનશુદ્ધિ થાય તેવા મનોરમ્ય અરિહંત પરમાત્માના ફોટાઓ, ચિત્રો, વિધિચિત્રો અપાયેલા છે, જે બાળવર્ગને પ્રણિધાન-એકાગ્રતા કરવામાં અતિ ઉપયોગી છે. એજ. – આ. રાજેન્દ્રસૂરિ * લે છે. નવી આવૃતિ મળી. તમારી પ્રતિપાદનશૈલી દાદ માંગી – લી. આ. જિતેન્દ્રસૂરિ ★ પુસ્તકનું બાહ્ય અને અત્યંતર સ્વરૂપ અતિ ભવ્ય અને આકર્ષક છે. ભવ્યજીવો માટે ખૂબ જ લાભકર્તા બનશે એ નિશ્ચિત છે. આવા ભાવિકોને ઉપયોગી થાય એવા પુસ્તકો બહાર પાડી શાસનની સુંદર સેવા કરો એજ અભિલાષા. – આ. જયશેખરસૂરિ * પુસ્તક મળ્યું. રંગીન ફોટાઓ અને વિવિધ સામગ્રી યુક્ત જોઈ સહુ કોઇને ઉપયોગી થાય તેવું છે. એજ. – આ. ચંદ્રોદયસૂરિ * સચિત્ર આવૃત્તિ જોઇ ધણો આનંદ થયો. વ્યાખ્યાનમાં પૂજાનો વિષય ચાલે છે. ઘણી ઉપયોગી બનશે. – મુનિચંદ્રવિજયજી ★ નૂતન આવૃત્તિ મળી. આનંદ અનુભવું છું. તમોએ ખુબ મહેનત લીધી છે. આ વિષયને સર્વગ્રાહી બનાવવા સજાગ પૂરો પ્રયત્ન કર્યો છે. અભિનંદનના અધિકારી છો. એજ. – મુનિ જયચંદ્રવિજય ★ પુસ્તકની તદ્દન નવી લેટેસ્ટ આવૃત્તિ. ખરેખર ઘર ઘરમાં અસરકારકતા સાથે ખૂબ જ ઉપયોગી બનશે. તેની જેટલી અનુમોદના કરું તેટલી ઓછી છે. આ પુસ્તકના વિચારોનો વધુ ને વધુ પ્રસાર થાય તે ભાવના, – કીર્તિદર્શનવિજય આપશ્રી તરફથી અનુપમ ઉપહાર મળ્યો. ‘ચાલો ★ જિનાલયે જઇએ' આંખોને ગમી જાય તેવું, મનને ભાવી જાય તેવું અને હૃદયને અડી જાય તેવું કેવું અદ્ભુત સર્જન ! લી. મુક્તિવલ્લભવિજય ★ ‘ચાલો જિનાલયે જઇએ' પુસ્તક પ્રાપ્ત હુઆ. જુગ-જુગ જુની બાત હૈ, જહાઁ ગંગા ઔર જમુના ઇક્જી હોતી હૈ, વહીં પ્રયાગ પેદા હો જાતા હૈ. એક બહુત બડા પવિત્ર તીર્થધામ ખડા હો જાતા હૈ. આપકી પુસ્તકોમેં જહાઁ એક ઓર ભાવોંકી પ્રાચીન ધારા બહતી હૈ વહીં અભિનવશૈલીકી જમુના કી ધારા ભી મીશ્રિત હો જાતી હૈ ઔર યહ લો ! એક સાહિત્યિક પ્રયાગ પૈદા હો ગયા. જો હર એક કો અપની ઓર ખીંચતા હૈ. બર બસ આકર્ષિત કરતા હૈ... અતઃ પ્રભુદર્શન પૂજન સંબન્ધી આપકી પુસ્તક મુજે જચી ભી હૈ... સભીકો જચી હૈ. જયને જૈસી જો હૈ, આપકો હર ઓર સફલતા મિલેં - એસી કામનાકે સાથ... - મુનિરશ્મિરત્નવિજય ⭑ અત્યંત મનમોહક પુસ્તક પ્રાપ્ત થવાથી ખૂબ ખુશી મુનિહેમચંદ્રસાગર ⭑ પુસ્તક મળ્યું પુસ્તકની નવી આવૃત્તિ સારી બનેલ છે. આ પુસ્તકના વાંચન દ્વારા અનેક આત્માઓને જિનભક્તિ માટેનું સુંદર માર્ગદર્શન મળી રહેશે. – હિતપ્રજ્ઞવિજય ★ ‘ચાલો’ની લેટેસ્ટ આવૃત્તિ મળી. આ વખતનું પ્રકાશન એટલે અફલાતુન આલાગ્રાન્ડ એકસ્ટ્રા ઓર્ડીનરી . આપશ્રીની ક્લાદષ્ટિ હોય... પછી બાકી શું રહે ? – મહાબોધિવિજય ⭑ આપશ્રી દ્વારા સપ્રેમ મોકલાવેલ ન્યુ ‘ચાલો જિનાલય જઇએ' પુસ્તક મળેલ છે. યાદ રાખીને મોકલી વિશેષ હર્ષ, ગૌરવ અનુભવું છુ. ખૂબજ અદ્ભુત અને આકર્ષક પ્રકાશન છે. અનેકને પ્રેરણા કરી વાંચવા આપું છું. બહુજ રાયોટ અને ચોંટદાર વિવેચનો આલેખાયા છે. – હંસરત્નવિજય ★ ‘‘ચાલો જિનાલયે’’ પુસ્તક મળ્યું. પુસ્તિકાની સાજ સજ્જા. આકર્ષકતા અનેરી છે ! સંપાદનનું કલા-કૌશલ્ય-પાને પાને નિખરી રહ્યું છે ! બધું ગમ્યું. પ્રયાસ ખૂબ સ્તુત્ય છે. અતિ આવશ્યક છે. – કુલશીલવિજય 216 Page #240 -------------------------------------------------------------------------- ________________ * પુસ્તક મલ્યું. અતિ આનંદ... સાતમી આવૃત્તિ જ પુસ્તકના કેટલા ચાહક? એ દેખાડી આપે છે... વળી આ કલરીંગ અને તે ય અનેક ચિત્રો સાથે... ખૂબ જ આકર્ષક છે... સહર્ષ સ્વીકાર... – નંદીભૂષણવિજય * પુસ્તક બહુ જ સારું થવા પામ્યું છે. સુંદર ટાઈટલ ગેટઅપ. ઑફિસેટ કલર પ્રીન્ટીંગ, ફોટા વિ. બહુ જ સારા આવ્યા છે. રસસભર પુસ્તક બન્યું છે. આપની મહેનત. જહેમત ખરેખર દાદ માંગે એવી છે. પ્રયત્ન ખૂબ સફળ થશે, લોકોને બહુ જ કામ આવશે, જાણવાનું મળશે, આશાતનાઓ વિ. થતી અટકશે. – અનંતરત્નસાગર જ મળ્યું અને કાગળ લખું છું. તેમાંના ફોટા અને પેઇજનું એકાદ વંચાણ જરાક વાંચેલ છે અને રીપોર્ટ જણાવું છું. “વહેતો કીધો સુગમ સઘળો. જે ચાલો જિનાલયે જઇએ વંદું તે શ્રી પંન્યાસપ્રવરશ્રી, હેમરત્નગણીને કેટલી આબેહૂબ !પૂજાની ક્રિયા કેમ કરવી? તેનાં પીકચરો ફોટોગ્રાફસ સહિત લેસર ટાઈપ સેટીંગ ! કેટલી જહેમત ઉઠાવીને આ પુસ્તકનો ભંડાર કેવો સુંદર બનાવ્યો છે. મન નાચે, દીલડું નાચે. ભગવાનની સેવા ભક્તિમાં કેટલા પરસેન્ટેજ વધી જશે ? આ બધાના પુણ્યના ભાગ્યશાળી આપ જ બનશો. યોગમુદ્રામાં, જિનમુદ્રામાં, પ્રભુનો અભિષેક વિગેરેમાં જાણે આપણે દહેરાસરમાં જ હોઇએ તેવો ભાસ થાય છે. શું લખું? મારી પાસે શબ્દજ નથી “ઇન્દ્રપુરી' પુસ્તકનું નામ રાખવાનું મન થાય છે. લી. નગીનદાસની વન્દના, કોઇમ્બતુર * “ચા.જિ.જ.’ ની નવી આવૃત્તિ મળી પુસ્તક ખૂબ જ સુંદર અને પઠનીય બન્યું છે. ક્રિયારૂચી શ્રાવકોને તો અત્યુપયોગી બનશે. આપશ્રીનો આ પ્રયાસ સહુને માટે પ્રેરણાપ્રદ બની રહેશે. - પં. વીરરત્ન વિજય * માહિતીસભર સુંદર આકર્ષક આપનું “ચાલો જિનાલયે જઈએ' પુસ્તક મળ્યું. આનંદ. આપે મોકલીને ઉપકાર કર્યો જે હાલ તથા ભવિષ્યમાં જરૂર ઉપયોગી બનશે. અનુષ્ઠાનાદિ કરાવતાં અને તે સિવાય અન્ય રીતે પણ ઉપકારક નીવડશે. – હંસકીતિવિજય. * “ચાલો જિનાલયે જઇએ'ની નવી આવૃત્તિ મળી. અને મન પ્રસન્નતાથી ભરાઈ ગયું. આટલા ટૂંકા ગાળામાં સાતમી આવૃત્તિ ! જેમ બીજમાંથી વડલો તૈયાર થાય તેમ એક પ્રયાસ જે લેટરપ્રેસમાં ચોપડીનું પ્રીન્ટીંગ તથા કવર ઑફસેટમાં ડુપ્લેક્ષ બ્રોડ ઉપરથી શરૂ થયો તે આજે સંપૂર્ણ ઓફસેટ પ્રીન્ટીંગમાં કલરપેજ સાથે મોટી સાઈઝમાં, નયનરમ્ય ડીઝાઈનમાં, જોતાવેંત હાથમાં લેવાનું મન થાય તેવા ઘેઘુર વડલામાં પરિણમ્યો તે જોઈ ઘણી જ ખુશી થઇ. આ પ્રયાસમાં ઘણા જ સુક્ષ્મરૂપે પણ સામેલ થવાનું જે સૌભાગ્ય આપે મને આપ્યું છે તે માટે આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. – લી. હેમેન્દ્ર ની વન્દના, રીલાયબલ પ્રીન્ટરસુ, કલકત્તા. * શ્રી જિનમંદિર અંગેની વિધિને દર્શાવતું સચિત્રિ ચા.જિ.જ.’ સુંદર આકર્ષક પુસ્તક મળ્યું. ધન્યવાદ. પુસ્તકની બહાર પડી ચૂકેલી અનેક આવૃત્તિઓ એની લોકપ્રિયતાને સૂચવે છે. એજ. – અભયશેખરવિજય ચા.જિ.જ.' પુસ્તક મળ્યું. આ વખતની આવૃત્તિ ખરેખર ખૂબ જ સુંદર, નયનરમ્ય અને અદ્ભુત બની છે. - હરીલાલની * “ચાલો જિનાલયે જઈએ'ની સાતમી આવૃત્તિ ખરેખર અદ્ભુત છે. આકર્ષક છે. એકવાર જો કોઈપણ જૈન વાંચી જાય તો તે અવશ્ય સ્વ,દ્રવ્યથી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરતો થઈ જ જાય. આપે થીયરીકલ તથા પ્રેક્ટીકલ (ચિત્રો દ્વારા) બંનેનો અદ્ભુત સમન્વય કરેલ છે. કેટલાય આત્માઓ આ પુસ્તક દ્વારા પરમાત્માને પામશે. ખૂબ જ અનુમોદના અંતરથી કરું છું લી. પ્રવીણ શાહ, તપોવન કે “ચાલો જિનાલયે જઇએ'ની નવી આવૃત્તિ મળી. બહુ જ સુંદર, જ્ઞાનમય, ચિત્રોથી સંપન્ન, શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે, મનને ગમે તેવું પુસ્તક છે. આ ગ્રંથ દ્વારા મૂર્તિ પૂજક સંઘની આપે ઉત્તમ સેવા કરી છે. આશા રાખીએ કે આનો અભ્યાસ દરેકે દરેક મૂર્તિપૂજક બાળક અને વડીલ કરે. – ડૉ. નટુભાઈ શાહની વન્દના, લેસ્ટર અમેરિકા * “ચાલો જિનાલયે જઈએ' આ પુસ્તક મને હજુ હમણાં 217 de Page #241 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી અહદ્ ધર્મ પ્રભાવક ટ્રસ્ટના પ્રકાશન વિભાગમાં રૂા. ૧પ૦૧ ને દાન આપીને જેઓ સ્થાયી સહયોગી બન્યા છે. કલકત્તા મદ્રાસ કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા નાગપુર મુંબઈ કલકત્તા કલકત્તા કલકત્તા ચાસ-બોકારો સ્ટીલસીટી કલકત્તા મુંબઈ કલકત્તા મડાણાવાળા દ્વારકાદાસ કેશવજી ચેરીટેબલ ફાઉન્ડેશન નટવરલાલ નીમચંદ શાહ દિનેશભાઈ સ્વરૂપચંદ શાહ ખીમચંદભાઈ ઉજમશીભાઈ શાહ બંસીલાલ ફુલચંદભાઈ શાહ તારાબેન વિનોદરાય શાહ નકશીભાઈ ટોકરશીભાઈ શાહ ભોગીલાલ રાયચંદ દોશી રણછોડદાસ શેષકરણજી હ. ઈન્દ્રવદનભાઈ પ્રભુદાસ ત્રિભોવનદાસ વોરા હ. મહેશકુમાર રીલાયેબલ પ્રીન્ટીંગ પ્રેસ હીરાલાલ હરકીશનદાસ ભણશાલી હરીલાલ કાનજી રામાણી રતનલાલ મગનલાલ દેસાઈ જયેશકુમાર હસમુખરાય શાહ જયાનંદ બાપાલાલ મહેતા બાદરમલ અમુલખદાસ મણીબેન ભાયચંદ દોશી ચીમનલાલ કેશવલાલ ગાંધી જયકુમાર જયંતિલાલ શાહ ભૂપેન્દ્ર ટ્રેડીંગ કું. કપાસીયા બજાર પ્રકાશચંદ્ર વાડીલાલ વસા પુખરાજજી એમ. શાહ એક સગૃહસ્થ હ. લલિતભાઈ શાહ પ્રાણલાલ મહેતા શ્રી જિનેન્દ્રસૂરિ જૈન પાઠશાળા સનતકુમાર મોતીચંદ શાહ શૈલેશભાઈ કાંતિલાલ ભગત શર્મા ટ્રેડીંગ કે. હ. ભીખુભાઈ શર્મા નયનાબેન દિલિપકુમાર સી. ગાંધી વિનોદચંદ્ર વી. શાહ બીરેન કીરીટભાઈ બાવીસી અરવિંદભાઈ નાનજીભાઈ ગાલા જયંતિલાલ વાડીલાલ શાહ પરેશ મેડિકલ સ્ટોર્સ પ્રાચીબેન શૈલેષકુમાર શાહ કનુભાઈ એફ દોશી. મુંબઈ મુંબઈ મુંબઈ અમદાવાદ, ધોરાજી મુંબઈ અમદાવાદ ચાસ-બોકારો સ્ટીલસીટી સાબરમતી મુંબઈ સુરત વ્યારા મુંબઈ મુંબઈ રાજકોટ મુંબઈ મુંબઈ હૈદરાબાદ છે. ૩૭. " સુરત નવસારી For Private & 218 al Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ (6) પ્રેરણાપત્ર 40 આજે આખું વિશ્ર્વ અશાંત છે. પ્રત્યેક ઘર આજે અશાંતિ, અજંપા, કલેશ અને કજીયાઓથી ઉભરાઈ રહ્યું છે. સાયકલ પર સર્વીસ જતા માણસથી માંડીને બંગલાના આંગણામાં ચાર મારૂતિકાર ઉભી રાખનારા સુધીના તમામ માણસો આજે કોઈને કોઈ રીતે દુઃખી છે. આર્ય દેશની ભવ્ય સંસ્કૃતિનાં આજે ચીથરા ઉડાડી દેવામાં આવ્યા છે. ટી.વી., વીડીયો દ્વારા આજે પ્રત્યેક ઘરમાં અનાર્ય સંસ્કૃતિનો વાયરસ ફેલાઈ રહ્યો છે. નાની બેબલીથી માંડીને છેક ડેડી સુધીના બધા માણસો મોડર્ન બનવાના ફાંફાં મારી રહ્યા છે. કોઈને હવે દેશી રહેવું ગમતું નથી. બધાને અલ્હા મોડર્ન દેખાવું છે. દુનિયાની સાથે કદમ મીલાવવો છે. બધા જ અભરખા બધા જ મોજશોખ સહુને પૂરા કરી લેવા છે. આમ કરવા જવામાં લગભગ પ્રત્યેક માણસે પોતાની શાંતિ હલાલ કરી નાંખી છે. સુખના સાધનો હોવા છતાં કોઈ સુખી નથી. રાત્રે કોઈને ઉઘ નથી. દિવસે સાચી ભૂખ નથી. ઘરના પ્રત્યેક માણસનું દિલ કંઈકને કંઈક જખમ અનુભવી રહ્યું છે. ઘરમાં ધર્મના નામ પર આજે સાવ મડું મૂકાઈ ગયું છે. જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પ્રવચનશ્રવણ આદિ ધર્મ અનુષ્ઠાનો લગભગ ખોલંભે પડ્યા છે. આજની યુવાપેઢી કશો જ ધર્મ કરવા તૈયાર નથી અને માત્ર જીન્સનું પેન્ટ, લુઝર શર્ટ, સ્પોર્ટસ સુઝ અને ૧૨૦નું પાન ગાલફોરામાં દબાવીને રખડવું છે. આવી પરિસ્થિતિમાં ઘરનું વાતાવરણ બદલાય, યુવા પેઢીનું માનસ બદલાય અને જીવનમાં કંઈક ટર્નીંગ પોઈન્ટ આવે એવા આશયથી "પ્રેરણાપત્ર"નું આલેખન અને પ્રકાશન થાય છે. દિવસ ઉગતાની સાથે જ ઘરમાં નિત નવાં-નવાં છાપાં અને મેગેઝીનોનો ઢગલો થાય છે. જેમાંથી પામવાનું કે મેળવવાનું કશું જ હોતું નથી. આવા દૈનિકપત્રો અને મેગેઝીનોની વચમાં ઘરમાં સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મનો ઘંટનાદ કરે તેવું એક નાનકડું મેગેઝીન પણ જરૂરી છે. આપનું લવાજમ નીચેના એડ્રેસે પ્રાફ ચેક કે M.O. થી મોકલીને આપ કાયમી ગ્રાહક બનશો. તો ઘેર બેઠાં આપને પત્ર મળતો રહેશે. | * પ્રેરણાપત્ર લવાજમ * રૂા. રપ૦/- આજીવન સહ સૌજન્ય સભ્ય - આપને આજીવન પત્ર મળતો રહેશે અને એક પત્રમાં આપનું સૌજન્યદાતા તરીકે નામ છાપવામાં આવશે. રૂા. ૧૦૦/- આજીવન સભ્ય - કાયમ માટે આપને પત્ર મળતો રહેશે. - લવાજમ મોકલવાનું સ્થળ અહંદુ ધર્મ પ્રભાવક ટ્રસ્ટ C/o. ગિરીશ ફાર્મા કેમ., એ/૩૦૮, બી.જી. ટાવર્સ, ૩જે માળે,દિલ્હી દરવાજા બહાર, શાહીબાગ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૪ » પરમ પૂજ્ય ગણિવર્યશ્રી હેમરતનવિજયજી મહારાજ દ્વારા લેખિત સંપાદિત પુસ્તકો !! | મ પુસ્તક કિંમત ] ક્રમ પુસ્તક હિંમત ૧. અરિહંત વંદનાવલી (આવૃત્તિ-૧૦) ૧૫-૦૦ ૧૧. યુવા હૃદયના ઓપરેશન (આવૃત્તિ૭) ૧૦-૦૦ • ૨. સેન્ટ્રલ જેલ પ્રવચન (આવૃત્તિર) ૨-૦૦ • ૧૨. આવી વાત કહું પ-૦૦ ચાલો જિનાલયે જઈએ (આવૃત્તિ-૭) • ૧૩. યરેક્ટ ડાયર્લિંગ ૩-૦૦ ૪. ઘેર ઘેર પ્રૉબ્લેમ (આવૃત્તિ-૯) ૪-૦૦ • ૧૪. નૂતન વર્ષાભિલાષ ૩-૦૦ • ૫. ચલો જિનાલય ચલે (હિન્દી) ૧૦-૦૦ ૧૫. ચી ઈન વન ૬-૦૦ ૬. જે બાદકોની બારાખડી (આવૃત્તિ-૬) ૮-૦૦ • ૧૬. યૌવન વીક પાંખ પ્રવચનો) ૧૫-૦૦ : ૭. નૂતન વર્ષાભિનંદન ૪-૦૦ ૧૭. સિદ્ધાચલ શિખરે દીવો ૧૨-૦૦ • ૮. પંચસૂત્ર પ્રથમ સૂત્ર ૪-૦૦ ૧૮. ગિરિરાજયાત્રા પ-૦૦ ૯. સોહામણો આ સંસાર (આવૃત્તિર) ૧૨-૦૦ ૧૯. * પીધાં તો જાણી જાણી ૬-૦૦ • ૧૦. તારો પત્ર મળ્યો (આવૃત્તિ૨). ર-૦૦ ૨૦. યંગસ્ટ ૮-૦૦ • આવી નિશાનીવાળા પુસ્તકો પ્રાપ્ય છે. : For Pri219 Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ઓપન બુક એકઝામનાં પ્રશ્નપત્રની એક સ્ટાઈલ _ મળે. 1. પરીક્ષા દરમ્યાન પુસ્તક ખુલ્લું રાખવાની છૂટ આપવામાં આવશે. 2. પ્રશ્નના જવાબો સાથે આપેલ ઉત્તરપત્રની કોપીમાં જ લખવા. 3. પ્રશ્નપત્રના જવાબોની ચકાસણી 'ચાલો જિનાલયે જઇએ' પુસ્તક ઉપર જ આધારિત રહેશે. 4. સાચા જવાબોને જેમ પૂર્ણ માર્ક મળશે તેમ ખોટા ઉત્તરના માઈનસ માર્ક કપાશે. 5. એક ખાનામાં સાઈન કરી દીધા પછી તેને બદલી શકાશે નહિ. એકવાર જે : તે જ કાયમી ગણાશે, એક પ્રશ્નના જવાબમાં બે પાનાં ભર્યા હશે તો માઈનસ માર્ક મળશે. 6. પ્રત્યેક જવાબની ચકાસણી પુસ્તકના શબ્દોને નજર સમક્ષ રાખીને કરવામાં આવશે. 7. પ્રશ્નપત્રને લગતી કોઇપણ બાબત અંગેની આખરી સત્તા પરીક્ષકના હાથમાં રહેશે. 8. પરીક્ષા દરમ્યાન પુસ્તકની અંદર કોઈપણ જાતની અન્ડરલાઈન કે નિશાન ચલાવી લેવામાં આવશે નહિ. પ્રશ્ન 1. સૂચના : (મા -૫) 1 થી 5માં ખાલી જગ્યા પૂરવા માટે દરેકમાં ચાર-ચાર વિકલ્પ આપ્યા છે. તેમાં સાચા વિકલ્પના ખાનામાં છે આવી રાઈટની નિશાની કરો. 1. નિર્દોષ જાણે ટહેલ નાખી રહ્યું છે કે, ચાલો જિનાલયે જઈએ. (અ) બાળકોનું ટોળું (બ) પારેવડું (ક) પ્રવાસમંડળ (ડ) મુનિશ્રીનું વચન 2. હજાર વર્ષનાં ઉપવાસનું ફળ (અ) આરતિ કરતાં (બ) દેરાસર જતાં (ક) દેવાધિદેવની પૂજા કરતાં (1) ભગવાનની સ્તુતિ કરતાં. 3. વિશ્વના તમામ શુભાશુભ ભાવોનું કેન્દ્રસ્થાન . | _ કહ્યું છે. (અ) મસ્તક (બ) ભારત (ક) જિનાલય (ડ) કર્મ 4. ઓ શ્રાવકો ! જે જતું કરવું પડે તે જવા દેજો પણ તો ક્યારેય ન જવા દેશો. (અ) પૂજા (બ) ભક્તિ (ક) પ્રભુદર્શન (ડ) તિલક 5. એટલે મંદિર બનાવનારું પ્રાણી. (અ) જટાયું (બ) સમડી (ક) માનવ (ડ) શિલ્પી પ્રશ્ન ૨. સૂચના : (માર્ક-પ) પ્રશ્ન 6 થી 10ની અંદર દરેકમાં ચાર ચાર વિધાનો આપ્યાં છે. તેમાંથી મોટું વિધાન શોધી તે 'અ', 'બ', 'ક' કે 'ડ'ના યોગ્ય ખાનામાં x આવું નિશાન કરો. 6. (અ) આજના કાળે ટ્રસ્ટીઓ માત્ર શાસ્ત્રનું જ્ઞાન મેળવશે તો ઘણું છે. (બ) ટ્રસ્ટીઓએ કોક સદ્ગુરુની સલાહ હંમેશાં લેવી જ જોઇએ. (ક) સાધારણ ખાતામાં તોટા ન પડે તેનો તેમણે હંમેશા ખ્યાલ રાખવો. (ડ) ટ્રસ્ટીની નિમણૂંક માટે ઈલેકશન કરતાં સીલેકશન પદ્ધતિ અપનાવવી. 7. (અ) આત્માનું ભવભ્રમણ ટાળવા માટે પ્રદક્ષિણા કરવામાં આવે છે. (બ) પ્રદક્ષિણા કરતાં પરિવારના વડપુરુષે આગળ ચાલવું. (ક) સમવસરણ જિનની પૂજા કરવાનું કયાંય વિધાન નથી. (ડ) જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ રત્નત્રયીને પામવા માટે પ્રદક્ષિણા દેવાની હોય છે. For Private 220.onal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ 8. (અ) પરમાત્મા જિનેશ્વર દેવાધિદેવની પ્રતિમાનો આકાર એ સમગ્ર વિશ્વનો સૌથી શ્રેષ્ઠ, શુભ અને શુદ્ધ આકાર છે. (બ) ૫૨માત્મા જિનેશ્ર્વર દેવાધિદેવની પ્રતિમાજીના પદ્માસન અને જિનમુદ્રા બે જ આકાર હોય છે. (ક) આકારમાં ઝડપાયેલા માણસને પરમાત્માનો આકાર કશું જ નહિ કરી શકે. (ડ) જિનબિંબ સીમેટ્રિક; ઈફેકિટવ અને એટ્રેકટીવ છે. ૭. (અ) જિનપૂજાદિ કાર્યોની પ્રવૃત્તિઓમાં રહેલી હિંસા એ સ્વરૂપહિંસા છે. (બ) પ્રભુપૂજામાં હિંસાની ગુલબાંગો મારવી બરાબર નથી. (ક) વૃત્તિ ખરાબ હોય તો પ્રવૃત્તિ સારી કહી શકાય નહિ. (ડ) જિનપૂજાનો હેતુ શુદ્ધ છે. પણ પ્રવૃત્તિ હિંસક હોવાથી અનુબંધ હિંસક પડે છે. 10. (અ) ચૈત્યવંદન પ્રભુની ડાબી બાજુ બેસી કરવું. (બ) જેનાથી વિચારોની શુદ્ધિ થાય એવી સ્તુતિ કરવી, (ક) સ્વપાપનો પશ્ચાત્તાપ કરાવે તેવાં સ્તવનો પ્રભુ સમક્ષ બોલવામાં વાંધો નથી. (ડ) મહાન્ બુદ્ધિશાળી પવિત્ર પુરુષોએ બનાવેલાં સ્તવનો કે સ્તુતિઓ બોલવી. પ્રશ્ન : ૩ : સૂચના : (માર્ક-૧૦) પ્રશ્ન 11 થી 20માં દરેકમાં ચાર-ચાર શબ્દો આપ્યા છે. જેમાંથી ત્રણ શબ્દો કોઇને કોઇ રીતે એકબીજા સાથે કંઇક સંબંધ ધરાવે છે. વધારાનો જે શબ્દ સંબંધ ન ધરાવતો હોય તે જે વિભાગમાં હોય તે વિભાગમાં × કરો. અ દર્પણ બ ક કેસર કળશ ગુલાબ મોગરો બારમાસી જગચિંતામણી ઈરિયાવહિયં નમુન્થુણં લુણિગવસહી ત્રિલોકવિહાર રાજવિહાર અભયદેવ શ્રીપાળ કુમારપાળ પાંચ ૧૦૮ મદ્રાસ શાંતનુમંત્રી ભરૂચ 11 12 13 14 15 16 17 18 19 20 પ્રશ્ન ઃ 4. સૂચના : (માર્ક-૫) પ્રશ્ન 21 થી 25માં દરેકમાં શબ્દ કે શબ્દસમૂહ આપ્યા છે. જે આપેલા ચાર વિકલ્પોમાંથી કોઇક વ્યકિત સાથે સંબંધ ધરાવે છે. સાચો વિકલ્પ શોધી તે યોગ્ય ખાનામાં ૫ કરો. સાત ૩ મલાડ 3 સાથીયો જૂઈ ત્રણ ૩૬ ભાંડુપ વસ્તુપાળમંત્રી આભડમંત્રી ગ્વાલિયર મથુરા અરિહંતચેઈઆણં ત્રિભુવનપાળવિહાર પ્રહ્લાદન એક (ફણા) ૨૩૬ પ્લેઝંટ પૅલેસ આલિગદેવમંત્રી ખંભાત 21. આરસ કે વારસ ! (અ) વિમલમંત્રી (બ) વસ્તુપાળ (ક) આહડ (ડ) શાંતનુ 22. શુદ્ધ વસ્ત્ર માટે લડાઈ ! (અ) સિદ્ધરાજ જયસિંહ (બ) અજયપાળ (ક) કુમારપાળ (ડ) રાજા ભીમ 23. તિલકની કિંમત જાણવી છે ? તો પૂછો- (અ) પૂજારીને (બ) બાહડમંત્રીને (ક) કોઇ શ્રાવકને (ડ) કપર્દીમંત્રીને For Private 221sonal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ 24. સાત ક્રમ ! (અ) જાવડ (બ) ભાવડ (ક) ભીમો (ડ) જગડુ 25. હિંદમાતા મંદિર ! (અ) ગાજીયાબાદ (બ) જૈનાબાદ (ક) ઔરંગાબાદ (ડ) મુર્શીદાબાદ પ્રશ્ન ઃ 5. સૂચના : (માર્ક-૫) પ્રશ્ન નંબર 26 થી 30માં દરેકમાં કોઈ કાલ્પનિક પાત્રોનાં ચાર-ચાર કાર્યો મૂકયાં છે. તેમણે કરેલાં કાર્યોમાં કયા કાર્યમાં કાળજી નથી લેવાઇ તે શોધી તેના ખાનામાં 'X' કરો. 26. (અ) વિરાગે કેસર બરાસયુકત અલગ ચંદન તિલક માટે તૈયાર કર્યું. (બ) આજ્ઞાચક્રના સ્થાનથી તિલક શરૂ કર્યું. (ક) હા, તેણે તિલક બદામના બીજ જેવું કર્યું હતું. (ડ) તેણે કર્ણ, કંઠ, કુક્ષી અને નાભિએ પણ તિલક કર્યા. 27. (અ) ચિરાગ અભિષેક પૂજા કરતાં કયારેય બોલતો નથી. (બ) કળશ બે હાથે પકડીને જલધારા પ્રભુના નવ અંગ ૫૨ કરે છે. (ક) અભિષેક શરૂ કરતાં પૂર્વે સર્વત્ર જયણા કરી લે છે. (ડ) ધોતીયું પહેરતાં જરાયે શરમાતો નથી. 28. (અ) નિરાગ કયારેય સ્વીમીંગ પુલમાં સ્નાન કરવા જતો નથી. (બ) પૂજાનાં કપડાં પહેર્યા બાદ કેશનું સંમાર્જન કરી લે છે. (ક) સ્નાન કરતાં કયારેય સીનેમાનાં ગીતો લલકારતો નથી. (ડ) પૂજાનાં વસ્ત્રો પહેરતાં પૂર્વે ભીનો રૂમાલ દૂર કરી દે છે. 29. (અ) નિખિલ પૂજા સિવાયના સમયે પ્રભુથી નવ હાથ દૂર રહે છે. (બ) કેસર નખમાં ભરાવા દેતો નથી. (ક) શિયાળામાં ડ્રાયફ્રૂટ આવે ત્યારે સૌ પ્રથમ પ્રભુને ચડાવે છે. (ડ) પસીનો થાય તો તરત ખેસથી લૂછી નાખે છે. 30. (અ) સુલસા કયારેય ઉદ્ભટવેશ પહેરી મંદિરે જતી નથી. (બ) સાથીયો કરતાં કયારેય શાકભાજીના ભાવ પૂછતી નથી. (ક) ભગવાનનું મુખ દેખાતાં જ બે હાથ ઉંચા કરીને 'નમો જિણાણું' બોલે છે. (ડ) દેરાસરમાં કોઈ સાથે વાત કરતી નથી. પ્રશ્ન : 6. સૂચના : (માર્ક-૧૫) પ્રશ્ન નં. 31 થી 40માં દરેક વિધાનને સંગત કોઇ સંખ્યા છે. તે નીચે આપેલા જૂથમાંથી પસંદ કરી માત્ર તેનો ક્રમાંક નંબર લખો. 31. ચેડારાજા અને કોણિક વચ્ચેના યુદ્ધમાં થયેલો નરસંહાર, 32. દેરાણી-જેઠાણીએ આટલી કિંમતના ઘરેણાં પ્રભુને ધર્યા. 33. ગિરનારના જીર્ણોદ્વારમાં લાગેલી સોનામહોરો. 34. આટલા દ્રવ્યના સ્વામી છાડાશેઠ. 35. જગડે બોલેલી તીર્થમાળાની ઉછામણી, 36. આટલી સોનામહોરોથી હસુમતીએ મેઘનાદ મંડપનું નિર્માણ કર્યું. 37. વસ્તુપાળ-તેજપાળે આટલાં જિનબિંબો ભરાવ્યાં. 38. આટલા અગ્રવાલોએ જૈનધર્મનો સ્વીકાર કર્યો. 222 Page #246 -------------------------------------------------------------------------- ________________ - 39. કાટગોલાનાં જિનાલયના કાચની કિંમત. 40. ઈન્દ્ર દેવો સાથે આટલા કળશો વડે પ્રભુનો જન્માભિષેક ઉજવે છે. 1. નવાણું લાખ 2. એક કરોડ એંશી લાખ 3. બત્રીસ લાખ, 4. સાડા બાર કરોડ 5. સવા લાખ. 6. એક કરોડ સાઈઠ લાખ. 7. વીસ લાખ. 8. સાડા ત્રણ લાખ. 9. સવા કરોડ. 10. નવ લાખ. ' પ્રખ્ખ : 7. સૂચના : (માર્ક-૧૦) પ્રશ્ન નં. 41 થી 45માં દરેક પ્રશ્નમાં જે વિધાન છે તે કયાં ધર્મશાસ્ત્રોનો આધાર ધરાવે છે તે શોધી તેનો માત્ર ક્રમાંક નંબર લખો. 41. જિનપૂજામાં વસ્તુતઃ હિંસા છે જ નહિ. 42. વિજયદેવે દાઢાઓનો એકવીસ વાર પ્રક્ષાલ કર્યો. 43. પૂજાનાં વસ્ત્રો રાતો-પીળા કલરના પણ ચાલી શકે. 44. અક્ષતથી અષ્ટમંગલ આલેખવાની વાત કયા ગ્રંથમાં કરી છે ? 45. અરિહંત ભગવાનની ગંધ, માલ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય, વસ આદિથી પૂજા કરવાથી તીર્થની ઉન્નતિ થાય છે. 1. જીવાજીવાભિગમ સૂત્ર. 2. શ્રાદ્ધદિનકૃત્ય. ૩. અધ્યાત્મસાર. 4. પૂજા ષોડશક. 5. મહાનિશીથ સૂત્ર. પ્રશ્ન : 8. સૂચના : નીચેના વાકચોના પેજ નંબર આપો. (માર્ક-પ) 46. યુવાઆલમને જ્યારે જ્યારે નજરોનજર નિહાળી છે ત્યારે ત્યારે હૃદય ચીસ પાડી ઉઠયું છે. 47. અહંકારનું એડ્રેસ છે ખભો ! 48. જે યાદ રહે તેનું નામ હોય માત્ર પરમાત્મા ! 49. વિશ્વસમ્રાટું દેવાધિદેવના દરબારમાં આ ઉદ્ધતાઈ કેમ ચાલી શકે ? 50. મને સો એ સો ટકા ખાતરી છે કે મારો ધણી મને રઝળતો નહિ જ મૂકે ! પ્રશ્ન : 9. સૂચના : (માર્ક-૧૦) છેલ્લા બે સવાલનો જવાબ ઉત્તરપત્રની પાછળની સાઈડે આપવાનો છે. 51. ચાલો જિનાલયે જઈએ પુસ્તકમાં જિનપૂજાના વિષયમાં રહી ગયેલી કોઈ વાત-વિચારણા હોય તો ત્રણ લાઈનમાં જણાવો. 52. પુસ્તકના વાંચન અને પરીક્ષા બાદ તમારા જીવનમાં હવે શું ? તે પંદર લાઈનમાં જણાવો. For Private 223onal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ colo 'ઓપનબુક એક્ઝામના ઉત્તરપત્રની સ્ટાઈલ પેજ નં. ર૨૦ પર આપેલા પ્રશ્નપત્રમાં અ, બ, ક, ડ એવા ચાર ચાર વિકલ્પો આપેલા છે. જે વિકલ્પના જવાબમાં રાઈટની અથવા ક્રોસની x જે સાઈન માંગી હોય તે માત્ર સાચા એક ખાનામાં ભરો. અ અ | બ | ક | ૧૧ ૧૨ ૧૩ ૨૩ ૨૪ ૧૫ ૨૫ ૧૬ ૨૬ ૨૭ ૧૮ ૨૮ ૧૯ ૨૯ ૨૦ ૩૬ ] ૩૭ ૩૮ ૩૬ ૩૧ ૩૨ ૩૩ ૩૪| ૩૫ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ' મુખ પૃષ્ઠ પરિચય ૦ સજી-ધજીને રોડ પર ધસી આવેલાં આ નિર્દોષ બાળકો કેવાં સરસ લાગે છે. શિશુ સામાયિક શિબિરમાં દર શનિવારે પૂજ્યશ્રીની નિશ્રામાં જૈનધર્મના તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરતા, ગુરૂવંદન, દેવદર્શન, ચૈત્યવંદન અને સામાયિકની વિધિઓ અને સંસ્કૃત પ્રાકૃત સૂત્રોને, સ્તુતિઓને કંઠસ્થ કરી ચૂકેલાં આ બાળકો પૂર્વકાળના ઐતિહાસિક પાત્રોને સજીવન કરતી વેશભૂષાને ધારણ કરીને પરમાત્માનાં દર્શન કરવા જઈ રહ્યાં છે. શિશુઓની આ ચૈત્યયાત્રા જે માર્ગોથી પસાર થઈ ત્યાં હજારો લોકોનાં ટોળાં તેમને જોવા માટે ધસી આવ્યાં હતાં. મુંબઈ-મલાડ, અમદાવાદ નારણપુરા, ડીસા, સુરત, રાજકોટ અને આંબાવાડીમાં ' આવી શિશ ઐયયાત્રાઓએ આખા શહેરમાં ચહલ-પહલ મચાવી દીધી હતી. ભક્તિભર્યા હૃદયે પસાર થઈ રહેલાં આ નિર્દોષ બાળકોનું ટોળું જાણો ટહેલ નાખી રહ્યું છે કે છે “ ચાલો જિનાલચે જઈએ ” · For Private Personal Use Only For Priva: 224 Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગ પરિચય 1. પુસ્તકના લેખક પૂજયશ્રી 2. કુરાન પર હાથ મૂકીને કતલખાના બંધકરતા ખાટકીઓ રાજકોટ 3. હાઈસ્કૂલ પ્રવચનમાં પધારતા સ્વાગત 4. મુંબઈ-મલાડ યુવા શિબિરની ચૈત્યયાત્રા 5. રાજકોટ અહિંસા આંદોલનમાં આ બોર્ડ લઈને ૫0,000ની મેદની કમીશનર ઓફિસે પહોંચી 6. છ'રી પાલિત સંઘનું સ્વાગત 7. ચાલો જિનાલયે જઇએ ઓપનબુક એકઝામ 8. રીમાંડ હોમમાં પૂજયશ્રીનું પ્રવચન 9. છ'રી પાલિત સંઘમાં પ્રવચન સભા તથા સંઘપતિઓ 10. રાજકોટ મ્યુ. કમીશનર તથા મેયર સમક્ષ કતલખાના બંઘ કરવા પૂજયશ્રીની સિંહગર્જના //. શિશુ સામાયિક શિબિરના બાળકો 12. સેન્ટ્રલ જેલ સાબરમતિ અમદાવાદમાં કેદીઓ સમક્ષ પૂજયશ્રીનું પ્રવચ Page #249 -------------------------------------------------------------------------- ________________ DEGLI I OW a Valea 586. recut / Jan Educat i on F a lse Tilly wwwa lgary Page #250 -------------------------------------------------------------------------- ________________ Jain Educatate national on Privat sen Page #251 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજય પંન્યાસ પ્રવર શ્રી હેમરત્ન વિજય ગણી | ધર્મના તત્વોને અભિનવ શૈલીથી જોશીલી જબાનથી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રજૂ કરવાની જેમની કલા સભાને મંત્ર મુગ્ધ બનાવી દે છે, સ્કૂલ અને કૉલેજથી માંડીને સેન્ટ્રલ જેલ સુધી પહોંચીને પ્રવચનો દ્વારા જેમણે હજારો યુવાનોના જીવનમાં ટનીંગ પોઈન્ટ ઓફ ધ લાઈફનો મંગલ ઘંટનાદ કર્યો છે. દશથી પંદર હજરની માનવ મેદની જેઓશ્રીના પ્રવચનોમાં ઉભરાય છે. રવિવારે ડ્રગના વ્યસની બનેલા યુવાનો માટે વ્યસન મુક્તિ કેમ્પો, વિવિધ અનુષ્ઠાનો, યુવા શિબિરો, શિશુ સંસ્કાર શિબિરો, સમૂહ અષ્ટ પ્રકારી પૂજ, સમૂહ આરતિ જેવા અનેક આયોજનમાં પૂજયશ્રી હજારો નર-નારીઓને એકાકાર બનાવી શકે છે. પ્રવચન શક્તિની સાથોસાથ પૂજય પંન્યાસપ્રવર શ્રીની લેખન કલા પણ અજબ ગજબની છે. “ચાલો જિનાલયે જઈએ”, “ ઘેર ઘેર પ્રોબ્લેમ”, “યુવા હૃદયના ઑપરેશન”, “યૌવન વીંઝે પાંખ”, ઝેર પીધાતાં જાણી જાણી” જેવી બુકોની પાંચ-પાંચ અને સાત-સાત આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. જે આજે ઘર ઘરમાં રામાયણની જેમ વંચાઈ રહી છે. નોવેલ પ્રેમી યુવાનો આ બુકોનું એક પાનું વાંચ્યા પછી બુકને નીચે મૂકવાનું નામ લેતા નથી. આવા જ્ઞાન-ધ્યાન અને ચારિત્ર સંપન્ન શાસન પ્રભાવક પરમ પૂજય પંન્યાસ પ્રવર શ્રી હેમરત્ન વિ. ગણી ના વરદ હસ્તે લખાયેલ પ્રસ્તુત પુસ્તક પણ આપના જીવનમાં નવો રાહ ચીંધશે. જન્મ : વિ.સં. ૨૦૦૭ ચૈત્ર સુ. ૧૦ ભાલક (તા. વિસનગર), દીક્ષા વિ.સં. ૨૦૨૩ જેઠ સુ. ૫ બોરસદ (તા. આણંદ). ગણિપદ : વિ.સં. ૨૦૪૫ આ.વ. ૮ સુરત (નાનપુરા, સુરત.). પંન્યાસપદ : વિ.સં. ૨૦૪૮ વૈ.સુ. ૫ નાસિક ( વિલ્હોળી) Page #252 -------------------------------------------------------------------------- ________________