SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ખભે હાથ મૂકીને જેમ ફરતા હોય તેમ તીર્થસ્થાનમાં જોખમરૂપ બની જાય છે. ન ફરવું. * આજે દરેક તીર્થસ્થાનમાં મોટેભાગે યુવાન * સંધ્યાના સમયે બહાર રોડ પર આંટા મારવા કર્મચારીઓ હોય છે. બહેનોએ પોતાના ન જતાં જિનાલયમાં જઈ અરિહંત વંદનાવલી જેવી વેશ-પહેરવેશની મર્યાદા રાખવી જોનારનું મન સ્તુતિઓ ગાવી, ગીતો ગાવા, ભકિત કરવી પણ ભડકી ઉઠે એવો ઠઠારો ન કરવો. રખડવું નહિ. * સ્નાનાગારમાં ગરમ પાણીનો ઉપયોગ બેફામ * તીર્થસ્થાનોમાં કયા કયા સ્થાનો દર્શનીય વંદનીય રીતે ન કરવો. કેટલાક બાથરૂમમાં બેસીને ડોલોની છે તેની જાણકારી પેઢી પર મેળવી લેવી. સમય ડોલો ભરીને ગાંડા હાથીની જેમ ગરમ પાણીએ કાઢી સર્વ જિનાલયોના દર્શન-પૂજા વગેરે કરી લેવાં. હાયા જ કરે છે. મફતમાં મળે છે માટે આમ * પ્રત્યેક તીર્થનો ઈતિહાસ જાણવા પ્રયત્ન કરવો. નાહી નાખવાની જરૂર નથી. ઈતિહાસ જાણવાથી તીર્થ પ્રત્યે અહોભાવ વધે છે. * પેન્સીલ કે કોલસાથી દીવાલો પર અમે કયા * બહેનોએ M.C.નું પરિપાલન ચુસ્ત રીતે કરવું. દિવસે પધાર્યા હતા તેના શીલાલેખો લખવાની જરૂર ભોજનશાળા, પરબો, ગાદલાં, ગોદડાં વગેરે નથી. અભડાય નહિ તે રીતે વર્તવું. ક, તીર્થસ્થાનના બગીચા વગેરેમાં જઈને ફૂલઝાડને * તીર્થના મેનેજર, કર્મચારી-પૂજારી આદિ સાથે ? છે કે ફળાદિનાં વૃક્ષોને નુકશાન કરવું નહિ. સૌમ્ય-મીઠી ભાષામાં વાતચીત કરવી. રૂઆબથી 0 * તીર્થસ્થાનમાં જે કોઈ ભકિત, ભેટશું વગેરે કરો કોઈને ઉતારી પાડવા નહિ. તીર્થ માટે જોખમકારક - એમાં પ્રધાનતા અરિહંત પરમાત્માની જ રહેવી જોઈએ. કેટલાક સ્થળોમાં પરમાત્માને ગૌણ કરીને કોઈ ફરીયાદ હોય તો ટ્રસ્ટીઓના સરનામાં મેળવી અધિષ્ઠાયક દેવોની પ્રધાનતા વધારી દેવાય છે તે તેમની સાથે અવશ્ય પત્રવ્યવહાર કરવો. મારે યોગ્ય નથી ગમે તેમ તોય અધિષ્ઠાયકો એ શું ?' એમ કરીને ગંભીર વાત જતી ન કરવી. પરમાત્માના સેવક દેવતાઓ છે. તીર્થ આપણું છે આપણે ચિંતા નહિ કરીએ તો ૪ તીર્થસ્થાનમાં ધર્મશાળાના સંડાસ-બાથરૂમ, સ્નાન કાલે તીર્થ જોખમમાં મૂકાશે. માટે ગરમ પાણી - ગાદલા, રજાઈ, પલંગ અને * પેઢી પર જે પૈસા ભરો તેની પાકી રસીદ લેવી ભોજનશાળા આદિનો ઉપયોગ કર્યા પછી તીર્થસ્થાન અને રસીદની સાથે નીચેની કાર્બન કોપીનો આંકડો છોડતાં પૂર્વે તે સાધનો વ્યવસ્થિત ભળાવીને જવું મેળવી લેવો. કેમકે કેટલાક સ્થળે પહોંચ ફાડનારા ગમે તેમ છોડીને જતા રહેવું નહિ. જે વપરાશ રકમના ખાનાની જગ્યાએ કાર્બન પેપર કાપીને કર્યા હોય તે ધન તીર્થની પેઢી પર લખાવી દેવું રાખે છે એટલે ઉપરનો આંકડો નીચે લખાય જ જોઈએ. 'મફતકા ચંદન ઘસ બે લાલીયા' જેવો નહિ. પાછળથી કાર્બન પેપર ખસેડીને તમે ૨૦૦ ધંધો ન કરવો. તીર્થસ્થાનમાં સાતે સાત ક્ષેત્રોમાં રૂ. ભર્યા હોય તો તે ૨૦ રૂા. લખીને ૧૮૦ તેમજ અનુકંપ આદિમાં પણ દાન કરવું. ખીસ્સામાં મૂકી દે આવું બધે નથી બનતું પણ કે એક દિવસમાં પાંચ તીરથ કરી લેવાને બદલે કયાંક બને છે માટે સાવધાન રહેવું. કમસેકમ એક આખો દિવસ એક તીર્થમાં રહીને * કર્મચારીને પૈસા આપીને ખરીદી લેવા જેવી તમામ જિનબિંબોની પૂજા, દર્શન, ચૈત્યવંદન. પરિસ્થિતિ નહિ સર્જવી. કેટલાક લોકો કામ કઢાવી ભકિત, ભાવના વગેરે કરવું. રાતના સમયે બે લેવા કર્મચારીને બેફામ પૈસા આપીને કાયમ માટે કલાક જાપ કરવાથી પણ ઘણી ચિત્તપ્રસન્નતા માથે ચડાવી દે છે. પછી એ કર્મચારી તીર્થ માટે સંપ્રાપ્ત થશે. 129. For PVSE & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy