SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ઝ૦૦ ၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ - તીર્થો અને ટ્રસ્ટીઓ &000000000000000000000000000000000000000000000000008 જૈનસંઘ પાસે પ્રાચીન અનેક તીર્થો આજે જાના-નવા તીર્થોનો વહીવટ સંભાળવો મુશ્કેલ વિદ્યમાન છે. જેનો વહીવટ આસપાસના બન્યો. આમ થતાં આજે ઘણા બધા ભાગ્યસ્થાનિકસંઘો સંભાળતા હતા. માઉંટ આબુ પર શાળીઓ આવા તીર્થોમાં ટ્રસ્ટ તરીકે જોડાયા છે. દેલવાડાના દેરાં બાંધ્યા પછી મંત્રીશ્વર વસ્તુપાલે સારી વાત છે - સારી ભાવના છે. જોડાવું જ પહાડની કોરેમોરે ફરતાં બાર ગામડાંને વહીવટ જોઈએ, અને પોતાથી બનતું કરી છૂટવું જોઈએ. સોંપ્યો હતો. બંધારણ એવા પ્રકારનું હતું કે દર આમ બનતું કરી છૂટવા કટીબદ્ધ બનેલા બેસતે મહિને એક ગામનો સંઘ ઉપર આવે, ટ્રસ્ટીભાઈઓને જેટલા ધન્યવાદ આપીએ એટલા સ્નાત્રપૂજા ભણાવે, દેખ-ભાળ અને જે કાંઈ કરવા ઓછા છે. કેમકે આજના આ કાળે બધું મળે છે યોગ્ય કાર્ય હોય તે કરતા જાય, આગામી મહિને પણ સમય આપનારા સારા માણસો મળતા નથી. આવનારા ગામના સંઘ માટે કંઈ સૂચન હોય તો ધર્મક્ષેત્રનો સાચી રીતે વહીવટ કરવાથી નોંધપોથીમાં લખતા જાય. અને વહીવટ સમુચિત તીર્થકર નામકર્મ જેવું પુણ્ય ઉપાર્જન થાય છે. આવો રીતે ચાલતો રહેતો. લ્હાવો, લાભ કોઈ વિરલ અને પુણ્યશાળીને જ તારંગાજી તીર્થનો વહીવટ વડનગરના શ્રાવકો મળે. સંભાળતા હતા. જિનાલયના અખંડ દીપક માટે આવું પ્રચંડ પુણ્ય ઉપાર્જન કરી આપનારા આસપાસના પંદરેક ગામમાં ઘીનો લાગો બાંધેલો ધર્મસ્થાનનું ટ્રસ્ટીપદ મલ્યા પછી તમારી પણ એક હતો. વરસે એકવાર પૂજારી બોગાણું લઈને જતો, જવાબદારી બને છે એ અવશ્ય ખ્યાલમાં રહેવું લાગા પ્રમાણે સહુ શુદ્ધ ઘી આપતા. જે અખંડ જોઈએ. અને તમારા મસ્તકે આવેલી જવાબદારીને દીપકમાં વપરાતું આજે પણ આ પ્રથા તમારે વફાદારી સાથે અદા કરવી જ જોઈએ. જો વિદ્યમાન છે. એમાં ગરબડ થાય તો તીર્થકર નામકર્મ તો દૂર આ બધું જોતાં આસપાસનાં ગામડાં વહીવટ રહ્યું પણ કદાચ દુગર્તિમાં ભટકાડી દે અને આ કરતાં એ વાત નક્કી છે. પણ દેશ-કાળ બદલાયો જન્મમાં હેરાન-હેરાન કરી મૂકે એવું કોઈ કર્મ ન અને ગામડાં પડી ભાગ્યાં વહીવટ કરનાર કોઈ બંધાઈ જાય તેની તકેદારી રાખવી જોઈએ. રહ્યું નહિ. તેથી ઘણા સંઘોએ, ગામોએ પોતાનો ટ્રસ્ટી’ પર લોકો એટલો બધો ટ્રસ્ટ ધરાવતા વહીવટ શેઠશ્રી આણંદજી-કલ્યાણજીની પેઢીને સોંપી હોય છે કે ન પૂછો વાત ! માટે જ ટ્રસ્ટીને દીધો. આજે આ પેઢી અનેક તીર્થોનો વહીવટ સારી મોટેભાગે કોઈ કશું કહી શકતું નથી. સ્થાનિક રીતે સંભાળી રહી છે. સંઘોમાં ચાતુર્માસ પધારતા પૂ. આચાર્યદેવો કે પ્રાચીન તીર્થોના વહીવટનો, સંભાળનો, મુનિવરો પણ - નાહક ચાતુર્માસ શા માટે બગાડવું દેખભાળનો પ્રશ્ન ઉભો હતો અને એમાં બીજા એમ મન મોટું રાખીને ઘણેભાગે ટ્રસ્ટીગણને કશું નવા તીર્થો પણ આજના કાળે ઉમેરાયાં તેથી કહેતા નથી. જેના પરિણામે ટ્રસ્ટીગણને પોતાની વહીવટનો બોજ ઘણો વધી ગયો નવા ટ્રસ્ટીઓને ભૂલ સમજવાની કે સુધારવાની તક જ મળતી નથી લીધા વિના, નવા ટ્રસ્ટો ઉભા કર્યા વિના અને હું કરે છે તે બરાબર છે એમ મિથ્યા 130 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy