SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદક્ષિણાત્રિકને સમજીને સહુકોઈએ પરમાત્માને 3. મૂલનાયકની ત્રણે બાજુ દીવાલમાં બહુમાનપૂર્વક પ્રદક્ષિણા દેવાનું શરૂ કરી દેવું તે સ્થાપિત કરવામાં આવેલાં મંગલ જિનબિંબો જોઈને હિતાવહ ગણાશે. આપણે સમવસરણમાં ફરી રહૃાાં હોઈએ તેવી ત્રણ પ્રદક્ષિણાના ચાર હેતુ : ભાવના જાગ્રત કરવા પ્રદક્ષિણા દેવાની છે. e 1. અનાદિ અનંત કાળથી ચાર ગતિરૂપ 4. “ઈલિકા ભ્રમરી જાયે” પરમાત્માનું સંસારમાં પરિભ્રમણ કરી રહેલા આત્માનું ભવભ્રમણ ગુંજન કરતાં કરતાં આપણા આત્માને આપણે ટાળવા માટે પરમાત્માની ચારેકોર ભ્રમણ-(પ્રદક્ષિણા) પરમાત્માસ્વરૂપ બનાવવાનો છે. કરવામાં આવે છે. - લગ્નની ચોરીમાં સળગતી આગને ચાર 2. જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ રત્નત્રયીને પ્રદક્ષિણા કરવામાં આવે છે. તે ચાર ગતિનાં પામવા માટે પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા કરવામાં પરિભ્રમણને વધારનારી અને હવેથી શરૂ થતી આવે છે. રોજની હૈયાહોળીને સૂચવનારી છે. ત્યારે પરમાત્માને પૂજન સામગ્રી હાથમાં રાખીને પરમાત્માને ૩ પ્રદક્ષિણા Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy