SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પાણી વચ્ચે કમળની જેમ તે નિર્લેપ હતો. હૉસ્ટેલમાં કયારેક ન ખરે તો આંગળીઓમાં ચાંદીના નખીયાં ચાલતી યુવામસ્તીઓથી એ અલિપ્ત હતો. કેમકે પહેરીને નખનો મેલ ફૂલને ન અડે તે રીતે પુષ્પને પરમાત્મભક્તિ એ એના જીવનનો આદર્શ હતો. જયણાપૂર્વક ઉતારતા હતા. હૉસ્ટેલના ગાર્ડનમાં ખીલતાં ફૂલોને એ સવારે ઉઠીને દ. આજે મોટા શહેરમાં ફૂલો આસપાસનાં ઉતારતો પછી જાતે જ ફૂલના હાર બનાવતો અને ગામડાંઓના બગીચામાંથી આવતાં હોય છે. જેને ણે જિનબિંબોને લોથી એવી રીતે શણગારતો લાવવામાં જો સાવધાની ન રાખી હોય તો કે સાંજ પડે ફૂલોની અંગરચનાની સ્ટાઈલ જેવા માછલીઓના ટોપલા, શૂદ્ર માનવો તથા M.C. વાળી વિધાર્થીઓનાં ટોળાં તૂટી પડતાં. સ્ત્રીઓ વગેરેના સ્પર્શથી તે પુષ્પો દૂષિત થવાનો કેટલીક સાવધાની : પ્રસંગ આવે છે.. | A. જિનપૂજામાં પુષ્પ કેવાં વાપરવાં ? F. કેટલાક ગામોમાં શ્રીસંઘના અથવા પ્રભુજીની પૂજામાં પુષ્પો, સુંદર રંગવાળાં, સારી વ્યક્તિગત બગીચાઓની વ્યવસ્થા રાખવામાં આવેલી સુગંધવાળાં, તાજ, જમીન પર નહિ પડેલાં, પૂર્ણ રીતે હોય છે. નિયુક્ત કરેલા માળી વિધિપૂર્વક ફૂલોને લઈ વિકસિત થયેલાં એવાં અખંડ પુષ્પો વાપરવાં. આવે છે અને તે દ્વારા આખોય સંઘ પુષ્પપૂજાનો લાભ B. સુકાં, જમીન પર પડી ગયેલાં, તુટી મેળવે છે. હા, તે ફૂલોને સાવ મફતમાં તો ન જ ગયેલી પાંખડીવાળાં, સુગંધ વિનાનાં, નહિ ખીલેલાં વાપરવાં જોઈએ. યથાશક્તિ તેનું મૂલ્ય તેના ભંડારમાં એવાં પુષ્પોથી જિનપૂજા કરવી નહિ. વધુ વરસાદથી નાખવું જ જોઈએ. જેમાં કીડા પેદા થયા હોય, જે ચીમળાઈ ગયાં હોય, G. કેટલાક શ્રાવકો પોતાના મકાનની આગળના દિવસે ચૂંટવાથી જે કાળાં પડી ગયાં હોય, અગાસીમાં માટીના કૂંડાઓમાં ફૂલઝાડ ઉછેરીને શુદ્ધ જેના પર કરોળિયાનાં જાળાં બાઝયાં હોય, દેખાવમાં રીતે પુષ્પપૂજાનો લાભ મેળવે છે. જે બેડોળ જણાતાં હોય, ખરાબ જગ્યામાં ઉગેલાં હોય H. ફલોને પાણીથી ધોવાં નહિ. એમ તથા M.C. વાળી સ્ત્રી દ્વારા લાવવામાં આવ્યાં હોય કરવાથી જીવ વિરાધનાનો તેમજ લીલફૂગ, કુંથવા એવાં પુષ્પો જિનપૂજામાં ન વાપરવાં. પુષ્પો લાવનારી વગેરે જંતુઓ પેદા થવાનો સંભવ છે. માલણ M.C. પાળે છે કે નહિ તેની પાકી તપાસ ), પરમાત્માનું મુખારવિંદ ઢંકાઈ જાય તે રીતે કર્યા પછી જ તેની પાસેથી પુષ્પો લેવાં. તેમ જ ફલો ચઢાવવાં નહિ. ભગવાનને ચડાવવાનાં ફૂલો દેરાસરે ઓટલે બેસવાની રજા પણ આ બાબતની માથા ઉપર ઉંચકીને લવાય નહિ. (પોતાના માથે ચોકસાઈ કર્યા પછી જ આપવી.. મૂકેલાં ફૂલો પછી ભગવાનને મસ્તકે ચડાવાય નહિ.) c. કેટલાક ફૂલોની જાત જ એવી હોય છે કે J. શતપત્ર, સહસ્રપત્ર, કમળ, ગુલાબ, જાઈ, તેને છોડ પરથી ઉતાર્યા પછી બે-ચાર કલાક બાદ જ જૂઈ, મોગરો, કેતકી, જાસુદ વગેરે તે તે દેશોમાં ખીલતાં હોય છે. તો તેમાં વાસીનો દોષ લાગતો નથી. પ્રસિદ્ધ, આગળ જણાવ્યાં તેવા લક્ષણવાળાં પુષ્પો જ D. પૂર્વ કાળમાં શ્રાવકો સાંજના સમયે જિનપૂજામાં વાપરવાં. બગીચામાં ફૂલઝાડ નીચે ચાદર પાથરી આવતા. K. પુષ્પોની પાંખડીઓ છૂટી કરવી નહિ, પ્રભાતે જે પુષ્પો ચાદર પર ખરે તેને લઈ આવતા. તથા પુષ્પોને વીંધવાં નહિં. Jain Education International 76 Use Only www.ainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy